________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ક્ર) અર્થ:–ત્યાગ કર્યો છે સ્ત્રીઓને જેમણે, તથા સદાચારવાળા, ત્યજેલા છે ભેગે જેઓએ, તેમજ જીતેલી છે ઇદ્રિ જેમણે, તથા સર્વે પ્રાણીઓ ઉપર દયા રાખનારા, એવા બ્રાહ્મણે હમેશાં ગુરૂ તરિકે ગણાય છે. अधीत्य चतुरो वेदान् , सांगोपांगान् चिकित्सकान्। शुद्रात्प्रतिग्रहं कृत्वा, खरो भवति ब्राह्मणः ॥७६॥
અર્થ:-અંગે પગ સહિત, તથા વૈદકયુક્ત એવા ચાર વેદને ભણને, જે બ્રાહાણ શુદ્ર થકી પ્રતિગ્રહ કરે છે, તે ગધેડે થાય છે.
૧૧
૬
શ્વાન સતિનભાઈન, વં મજુરત દળા
અર્થ:-વળી પૂર્વોક્ત દૂષણવાળો બ્રાહ્મણ બાર જન્મપર્યત ગધેડે થાય છે, સાઠ જન્મ તક ભૂંડ થાય છે, તથા સીત્તેર જન્મ સુધી કુતરે થાય છે, એમ મનુરૂષિએ પણ કહ્યું છે. अहिंसा सत्यमस्तेयं, ब्रह्मचार्यपरिग्रही। જામજોપનિવૃત્તeતુ, રાણા ર પુffe? I૭૮ અર્થ:-દયા પાળનારે, સત્ય બેલનારે, ચેરી નહી
For Private And Personal Use Only