________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રે
( ૨ )
1
ર
૩ ૪
+
*
F
क्षमा भो दया दानं, सत्यं शीलं धृतिर्घृणा ।
S
૧૧
૧૨
૧૩
विद्या विज्ञानमास्तिक्य, मेतद् ब्राह्मणलक्षणम् ॥५४ અર્થ:-ડે યુધિષ્ઠિર ? ક્ષમા, નિષ્કપટપણું, દયા, દાન, સત્ય, શીળ, ધીરજ, લજ્જા, વિદ્યા, કળા તથા આસ્તિકપણું, એટલાં બ્રાહ્મણુનાં લક્ષણા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ૉ.
૧
२ ૩
૪
૬
सत्यं ब्रह्म तपो ब्रह्म, ब्रह्म चेंद्रियनिग्रहः ।
૫
G
૧ ૦
૧૧
सर्वभूतदया ब्रह्म, एतद् ब्राह्मणलक्षणम् ॥ ५५ ॥ અર્થ-સત્ય, તપ, ઇંદ્રિયાને નિગ્રહ, તથા સર્વે પ્રાણીઆમાં દયા, એ ચારે બ્રહ્મ કહેવાય છે, અને તેજ બ્રાહ્મણાનું લક્ષણ છે.
૧ ર
૩
૪
૧
૬
शूद्रोऽपि शीलसंपन्नो, गुणवान् ब्राह्मणो मतः ।
૧૦ ૧૧ ૧૨ ૧ ૩
ब्राह्मणोऽपि क्रियाहीनः शूद्रादप्यधमो भवेत् ॥५६
→
અર્થ :-વળી હું યુધિષ્ઠિર ? જાતિએ કરીને શૂદ્ર હોય પણ તે જો શીળયુક્ત તથા ગુણવાન હોય, તેા હેને બ્રાહ્મણુ માનેલા છે, અને જાતિથી જે બ્રાહ્મણ હોય, છતાં જે શીળ આદિક ક્રિયાએથી હીન હોય, તે શુદ્ર કરતાં પણ મહા નીચ થાય છે.
For Private And Personal Use Only