________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬ )
રત્નાથી જડેલા એવા આરિસા ભુવનમાં પણ અત્રે ઉત્તમ ભાવથી કેવળ જ્ઞાન મેળવ્યું છે પુનાદાર-(અનુષ્ટુઘુત્તમ)
ર
૩
૪
૫
धनाढ्यत्वं च सौभाग्यं, विद्वत्वं सुपरिच्छदः ।
૯
एकछत्रनृपत्वं च देवपूजाफलं मतम् ॥ १६७ ॥ અર્થ :-ધનાઢયપણું, સાભાગ્ય, વિદ્વત્તા, ઉત્તમ પિરવાર, તથા એકછત્રીરાજ્યપણું તે સમગ્ર દેવપૂજાનું ફળ માનેલું છે.
૧ ર્
ર
૪
दारिद्यमथ दौर्भाग्यं, मूर्खत्वं दुःपरिच्छदः ।
૬
.
. ૧૧ ૯ ૧૨
૧૦
दुर्मित्रं दुर्नृपो दुर्धी, ते स्युर्देवपूजनात् ॥ १६८ ॥ અર્થ:–દરિદ્રતા, દુર્ભાગ્યપણું, દુષ્ટ પરિવાર, દુષ્ટ મિત્ર, દુષ્ટ રાજા, તથા દુષ્ટ બુદ્ધિ એટલાં વાનાં દેવપૂજાથી થતાં નથી.
૩
૧ ર
૫ ૬ ७
यो हि देवार्चनं कुर्यात्, सैव हस्तः प्रशंसकः ।
૧૦ ૧૧
૧ ૨ ૧૩ ૧૪
૧૫
૧૬
तद्विना व सर्वस्याsपि, करो नीरर्थको मतः ॥ १६९ ॥
અર્થ-જે હાથ દેવપૂજા કરે, તેજ હાથ પ્રશંસનીય છે, અને તે દેવપૂજા વિના સર્વેના હસ્ત નિરર્થક માનેલે છે.
૧
૨ ૪
૫ ३
૬
ये देवा ये पुमासच, शुद्धसम्यक्त्वधारिणः ।
૯
. 9
૧૦
૧૨ ૧૩ ૧૧
બાજીપુયૈવજૂનાં તે, તિર્યંચો નારા ન ૨ / ૨૭૦ ||
For Private And Personal Use Only