________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ-જે દેવો તથા પરૂ શુદ્ધ સમકતને ધરનારા છે, તેઓજ દેવપૂજાને મેળવી શકે છે, પણ તિર્યંચ કે નારકીઓ મેળવી શકતા નથી.
(પન્નાતિવૃત્ત૫ ) देवार्चनं भव्यजनैविधेयं, निरंतरं निर्मलभावयुक्तैः । सौभाग्यमत्र त्रिदिवं परत्र, सुर्याभवन्मुक्तिकरं क्रमेण ॥
અથ:-નિર્મળ ભાવવાળા એવા ભવ્ય લોકોએ નિરંતર દેવપૂજન કરવું, કેમકે, જેથી અહીંયા સોભાગ્ય તથા પરલોકમાં દેવગતિ પ્રાપ્ત થાય છે, તેમજ અનુક્રમે સૂર્યાભદેવની માફક મેક્ષ આપનારું થાય છે.
ગુજar-(અનુષ્યવૃત્તમ) अयोमयोऽपि यो मयः, सुवर्णमुकुटोपमः ।
૮ ૧ ૬ ૧૧ ૧૨ ૯ कृतो यद्गुरुणा नालं, तस्योपकारपूर्तये ॥ १७२ ॥
અર્થ:-લેખંડ સમાન માણસને પણ જેમણે સુવર્ણના મુકુટ સમાન બનાવે છે, એવા ગુરૂના ઉપકારનો બદલે વાળી શકાતા નથી. गुरुः प्रवहणं सम्यक् , संसारार्णवतारणे । यथा केशीकुमारोऽभूत् , प्रदेशीनृपतारकः ॥१७३॥
For Private And Personal Use Only