________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર ) अन्यस्य तापनायथै, पैशून्य क्रियते जनैः ।
૬ ૧૧ ૧૨ ૧૫ ૧૪ ૧૦ ૧૩ स्वात्मा हि तप्यते तेन, यदुसं स्यात्फलं च तत् ।।८१॥
અર્થ-બીજાને ખેદ આપવા માટે માણસે જે ચુગલી કરે છે, તેથી ઉલટ પિતાનો આત્મા છેદ પામે છે. કેમકે, જેવું લાગ્યું હોય તેવું ફળ મળે છે.
दानं च विफलं नित्यं, शौर्य तर પૈ ર જિરે, વગાડશો મુવિ દરા
અર્થ-જેના મનમાં કેવળ ચુગલી જ રહેલી છે, તેનું દાન હમેશાં નિષ્ફળ જાય છે, તથા તેનું પરાક્રમ પણ નિષ્ફળ થાય છે, અને તેનો અપયશ પૃથ્વીમાં વિસ્તાર પામે છે.
રતિ-ઉતાર, न विद्यतेरतिःप्राज्ञै,न विद्येतारतिः पुनः ।
૧૧ ૯ ૧૦ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ कर्माधीनं च सर्व स्या, त्ततस्तामल्पतांकुरु ॥ ८३ ॥
અર્થ-ડાહ્યા માણસને રતિ તેમજ અરતિ વિદ્યમાન હેતી નથી, કેમકે, સર્વ કર્મોને આધિન છે, માટે તે રતિ અરતિને અપ કરો ?
For Private And Personal Use Only