________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રરર ) અર્થ –જેમ ઇદ્રના ધનુષ્યને હાથથી સ્પર્શ કરાતો નથી, તથા પવનને જેમ વશ કરી શકાતું નથી, તેમ પરસ્ત્રીનું મન પણ નિરંતર જાણી શકાતું નથી. लोके दुर्ग्रहता ख्याता, या सार्धसप्तवार्षिकी । परस्त्री सैव विज्ञेया, यतः प्राप्नोति चापदम् ॥१३०॥
અર્થ -દુનિયામાં જે સાડાસાત વર્ષની પનોતી પ્રખ્યાત છે, તે આ પરસ્ત્રીને જ જાણવી, કેમકે, તેથી દુઃખ થાય છે.
( રૂપગતિવૃત્તનૂ )
૧૨
૧૩
૧ ૧૨
त्यजेत्स्
दारसंगं, नोचेत्स पद्मोत्तरवद्भवेच्च । ( ૧૧
૧૨ ૧૫ ૧૩ ૧૪ मतांतरे गौतमतापसस्य, दारानुरागाभवद्रवेःकिम्।१३१
અર્થ:-સુખાથી માણસે પરસ્ત્રીને સંગ ત્યજ, નહિતર પોતર રાજાની માફક આપદા થાય છે, વળી અન્ય દીનીઓમાં પણ તમાષિની સ્ત્રીના અનુરાગથી સૂર્યની શી દશા થઈ છે? તે વિચારો?
પાપર-(અનુદૃાવૃત્ત). ૧૦ ૧ ૨ भवेयुः पाणिनः पापा,-त्कासश्वासज्वरादयः । सखायोऽपि कश्चि , नागश्रीवन्महीतले ॥१३२॥
For Private And Personal Use Only