________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૨૨
અર્થ :-પાપથી પ્રાણીઓને કાસ એટલ ખાંસી, શ્વાસ તથા જ્વર આદિક વ્યાધિઓ થાય છે, તથા આ પૃથ્વીમાં તેને નાગશ્રીની માફ્ક નીચ સાખતા થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
૩
૧૪.
૪
૫
+9
अमृतं कालकूटं स्था, न्मित्रं शत्रुः सुधीरधीः ।
G
૧
૧૦ ૧૧ ૧૨ ૧૩
सज्जनो दुर्जनः पापा, द्विपरीतं फलं त्विह ॥ १३३ ॥
અ:–પાપથી અમૃત ઝેર થાય છે, મિત્ર શત્રુ થાય છે, ઉત્તમ બુદ્ધિવાળા નિર્બુદ્ધિ થાય છે, તથા સજ્જન દુજૈન થાય છે, એવી રીતે પાપથી વિપરીત ફળ થાય છે.
૫ ૭
૬
૧૪
૮ ૧૦
गुणश्च दोषतां याति पापतो हृच्च शून्यताम् ।
૧ ૧
૧૨ ૧૩
૨
હ
心
૪
ज्ञानमज्ञानतामेव, भ्रमरोगादिव देहिनः ॥ १३४ ॥
シ
અર્થ:-ભ્રમરાગથી જેમ, તેમ પાપથી પ્રાણીના ગુણા દોષપણાને પામે છે, હૃદય શૂન્યપણાને પ્રાપ્ત થાય છે, તથા જ્ઞાન અાનપણાને પામે છે.
૪
૩
૫
૬
19
दुष्टा रामा सुता दुष्टा, दुष्टाः परिजना जनाः ।
૧૦
૬૧
1 ૧૨
૨
भ्रातरो दुःखदातारः, पापाद्भवंति सर्वदा ॥ १३५ ॥
અર્થ :-પાપથી નિરતર સ્ત્રીઓ, પુત્રા, તથા ચાકરો પણ દુષ્ટ થાય છે, અને ભાઇએ સદા દુ:ખ દેનારાએ થાય છે,
For Private And Personal Use Only