________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૭ )
સૂત્રમાંથી જાણીને તથા અન્ય વસુભૂતિ ચારની કથા સાંભળીને તે ચારીને હું પ્રાણી ? તું દૂર ત્યજ? અને જો તને ઉત્કૃષ્ટ સુખની ઇચ્છા હાય, તે તું રોહિણેય નામના ચારની માફક પુણ્યને ભજ ? નહિતર તારા કર્મના ઉદ્દયથી તારે દુર્ગતિનું માઠું ફળ ભોગવવું પડશે.
परस्त्रीद्वार - ( अनुष्टुप्वृत्तम् )
૩
૧
*
૫
नित्यं मनोवचः कायै, यः परस्त्रीषु लंपटः ।
૧૧
૧૨ ૧૦ ૯
સપ્તે સ દિ દુ:ખ્યું , શ્વશ્રેષુ તારનાવિમ્ ॥ ૨૨૭॥ અ:-જે માણસ નિરંતર મન, વચન અને કાયાથી પરસ્ત્રીમાં લંપટ થાય છે તે માણસને નરકામાં તાડનાદિકનું દુઃખ સહન કરવું પડે છે.
૩ ૫ ૧
મ .
19
દુ
रणे फलेच वृक्षश्चेत्, सुयशः स्यात्कुकर्मणः ।
૧૪
૧૦ ૧૧ ૧૨
૧૩
૧૫
कुवाक्याच्छं लभते य, तदा परस्त्रियः सुखम् ॥ १२८॥
અ:-જો રેતીના રણમાં વૃક્ષળ થાય, કુકર્મથી ઉત્તમ યશ થાય, તથા કુવચનથી જો સુખ મળે, તાજ પરસ્ત્રી. સેવનથી સુખ મળે.
સ્
૩ ૪ ७
૬
પ્
૧
इंद्रधनुः कराऽस्पृक्च, न वशः पवनो यथा ।
૧૧ ૧૨ ૧૩
૧૦
तथा दुर्ग्राह्यमेव स्यात् परस्त्रीहृदयं सदा ॥ १२९ ॥
For Private And Personal Use Only
રે