________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
मायामृषाद्वार. ૧ ૨ ૩ ૪
૬ ૮ ૫ ૭ मनस्यन्यद्रचस्यन्यत् , मायामृषा च सोच्यते । ૯ ૧૦ ૧૨ ૧૩ ૧૪ ૧૧ ૧૫ ૧૬ कदापि सुखदा न स्या,-द्विश्वे यथा पणांगना ॥९॥
અર્થ -મનમાં કંઈક અને વચનમાં કંઈક, તેને “માયા મૃષા” કહેવાય છે, માટે જગતમાં જેમ વેશ્યા સ્ત્રી, તેમ તે કદાપી પણ સુખ કરનાર નથી.
૧૦ ૧૧ ૧૨ ૭
૮
૧
फलं यथेंद्रवारुण्याः, कटुमायामृषावचः । अंतरंगधिया श्रेय,-स्करं न स्याद्यतोऽत्र च ॥९२ ॥
અર્થ-જેમ ઈન્ડવારૂણી નામની વેલડીનું ફળ કડવું છે, તેવું માયામૃષા વચન કડવું છે; માટે અંતરંગ બુદ્ધિથી આ દુનિયામાં તે કલ્યાણકારી હોતું નથી. खड्गधारां मधुलिसां, विद्धि मायामृषां ततः । वर्जनीया प्रयत्नेन, विदुषा शिवांछता ॥ ९३ ॥
અર્થ -માયામૃષાવાદને મધથી લીંપાએલી તલવારની ધારાસમાન જાણવું; તેથી કલ્યાણને ઈચ્છતા એવા પંડિતાએ પ્રયત્નપૂર્વક તેને ત્યાગ કરે.
For Private And Personal Use Only