________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) અર્થ:-ભયંકર કુકર્મ કરનારી તે પ્રસિદ્ધ રેવતીને માંસ ભક્ષણથી નરકમાં પ્રવેશ કરવો પડશે, અને શ્રી શ્રેણિક રાજાએ પણ માંસભક્ષણથી નરકની ભયંકર પીડા મેળવી.
મહિલાદર-(અનુત્તમ) पारवश्यमशुचित्वं, विकलत्वमचेष्टता। निर्दयत्वं भवेत्तस्मात् , सुरापानं विवर्जयेत् ।।१०८॥
અર્થ -મદિરાપાનથી પરવશપણું, અપવિત્રપણું, વિક્લપણું, નિ*ચેષ્ટપણું, તથા નિર્દયપણું થાય છે, માટે મદિરાપાનનો ત્યાગ કરવો शथिल्यं विग्रहे वस्त्रे, नेत्रयुग्मे मदांधता। ૧૦ ૭ ૮ ૯ ૧૨ ૧૪ ૧૧ ૧૩ ૬ पतनं यत्र तत्रापि, मद्यं पिबेत्ततो न च ॥ १०९॥
અથ-વળી મઘ ન કરવાથી શરીરમાં અને વસ્ત્રમાં પણ શિથિલતા થાય છે, અને તેમાં મદાંધપણું થાય છે, તથા
જ્યાં ત્યાં પડવાપણું થાય છે, માટે મદિરાપાન કરવું નહિ. સંતતિofસ્ત વંધ્યાચાર, ન ઉદા
૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૫ कातरस्य जयो नैव, मद्यपस्य न सद्गतिः ॥११०॥
અર્થ –જેમ વંધ્યા સ્ત્રીને સંતતિ હોતી નથી, કૃપણને
For Private And Personal Use Only