________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨
www.kobatirth.org
( ૨૧ )
યશ હોતા નથી, મીકણુને જય મળતા નથી, તેમ મદિરા
પાન કરનાર માસને ઉત્તમ ગતિ મળી શકતી નથી.
( ૩૫ઞાતિવૃત્તમ્ )
૩
यस्याधव माधववासुदेवः,
सुवर्णदुर्गा धनदेवदत्ता |
↑
૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७
પ્
सा द्वारिका प्रज्वलिता च नृनं,
૧૪
0
૧૧ ૧ ૨ ૧૫
૧૩
तत्राऽपि हेतुः किल मद्यपानम् ॥ १११ ॥
અ:-જે દ્વારિકાનગરીના સ્વામી શ્રીકૃષ્ણુ વાસુદેવ હતા, તથા જેને સુવર્ણના ગઢ હતા, તેમજ જેને કુબેરે આપી હતી, તેવી દ્વારિકા ખરેખર ખળી ગઇ, તેમાં પણ મદ્યપાનજ હેતુભૂત હતું.
ઘેરવાના-( અનુષ્ટુપ્રવૃત્તમ
૩
"
પ
૪
कुष्टाभिभूतमृत्यानां मन्येतानं गतुल्यताम् ।
ર
દ
७
૧
૧૦ ૧૨ E
द्रव्यार्थ न च स्नेहार्थ, गणिका सुखदा न सा ॥ ११२ ॥
અ:-જે વેશ્યાશ્રી સ્નેહને માટે નહિ, પણ ફક્ત દ્રવ્યને માટે કાઢથી પરાભવ પામેલા માણસોને પણ કામદેવસમાન માને છે, માટે તેવી વેશ્યા સુખદાઇ નથી.
For Private And Personal Use Only