________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ:-નિરંતર રૂધિરથી લેપાએલ છે હાથ જેના એ શિકાર કરનાર માણસ પરભવમાં નરકમાં જઈને વારંવાર પચાવાય છે, અર્થાત્ ત્યાં જઈને તે અત્યંત દુઃખ પામે છે. आखेटकेषु विध्येरन् , प्राणिनः प्राणिनोऽत्रये ।
૧૦ ૮ ૧૧ ૧૨ ૧૩ नरकेऽप्यनुविध्यरन् , परवेत्यवदन्जिनः ॥ ११९ ।।
અર્થ:-જે પ્રાણીઓ આ જગતમાં શિકારગ્રાહમાં પ્રાણીઓને વધે છે, તેઓ પરભવમાં નરકમાં જઈને વીંધાય છે એવી રીતે શ્રી જિનેશ્વર પ્રભુ કહે છે.
૧૧ ૯ ૧૦ ૨ ૪ ૬ ૧ વારnfજ વંવ, બ્રોરો સ્ય તથા સુવી
ના જુર્નિવા, તથા-ટપાત ! ૧૨૦ |
અર્થ:-આ જગતમાં નરક જવાન પાંચ દ્વારે કહેલ છે દ્રોહ એટલે પરની ઈર્ષ્યા, હત્યા એટલે જીવોની હિંસા, માંસભેજન, ગુરૂની નિંદા તથા શિકારથી થએલું પાપ એ પચે નરકનાં દ્વાર છે.
(કજાતિવૃત્ત) आखेटकं चेद्यदि न त्यजेञ्च, परत्र बंधादिक-दुःखराशिम्।
૧૨ ૧૦ ૯ ૧૧ ૧૩ ૧૬ ૧૫ सहेत चाऽस्मिन् परमापदं हि, यथाऽजपुत्रो रघुवंशजातः।।
For Private And Personal Use Only