________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૮ )
( ૯
૭ ૬ ૧૦ ૧૧ ૧૨
૧૩
मुग्धप्रतारणाद्यर्थ मायामृषा वदेन च। पूर्व सुधानिभा सा च, यतोऽन्ते तत्फलं कटु ॥१४॥
અર્થ -ભેળા માણસને ઠગવાઆદિક માટે માયામૃષાવાદ બેલવે નહિ, કેમકે, પહેલાં તે તે અમૃત સમાન લાગે છે, પરતુ પરિણામે તેનું ફળ કડવું છે.
મિથ્યા ત્યar. शत्रुभिर्निहितं शस्त्र, शरीरे जगति नृणाम् । यथा व्यथां करोत्येव, तथा मिथ्यात्वमात्मनः ॥१५॥
અર્થ-શત્રુઓએ શરીરપર ફેંકેલું શસ્ત્ર જેમ આ જગતમાં માણસને દુખ આપે છે, તેમ મિથ્યાત્વ શલ્ય આત્માને દુઃખ આપે છે. दुर्वचनं पराधोनं, शरीये कष्टकारकम् । शल्यं शल्यतरं तस्मात् , मिथ्यात्वशल्यमात्मनि।।९६ ' અર્થ-શલ્યસમાન કુવચન અને પરાધીનપણું જેમ શરીરને કષ્ટકારક છે, તેથી પણ વિશેષ શલ્પરૂપ એવું મિથ્યાત્વે આત્માને કફકારક છે.
For Private And Personal Use Only