________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
મળવામાં દાવાનળ તુલ્ય, અને સમગ્ર એવા ક્રોધ બુદ્ધિવાન માણસે ત્યાગ કરવા લાયક છે ( વનન્તતિાવૃત્તમ્ )
3
દુ:ખાના સ ંકેતરૂપ
ર
૩
क्रोधाभिभूतपुरुषा नरके व्रजेयु,
૫ ૬
स्तत्रापि ताडन निबंधनमारणोत्थम् ।
૯
૧૧ ૧ ૦ ૧૨ ૧૪
૧૩ ૪
दुःखं घनं च सहनं कृतकर्मणां च,
૧૫
श्रीकृष्णवजनगणाः समुपार्जयन्ति ॥ ४४ ॥
અર્થ:-ક્રોધથી પરાભવ પામેલા પુરૂષો નરકમાં જાય છે, તથા ત્યાં પણ તાડન, બંધન, મરણુ આદિકથી ઉત્પન્ન થએલા દુ:ખને મેળવે છે; અને એવી રીતે માણસાના સમૂહ શ્રી કૃષ્ણની માફક પાતે કરેલાં કર્મોને ભાગવે છે.
માનદારનું અનુષ્ટુપવૃત્તમ )
૧
૪
૨
3
૫
७
यः स्तब्धो गुरुणा साक, - मन्यस्य नमनं कुतः ।
૯
૧૦
૧૨
? ૧૪
૧૩
.
न छायायै न लाभाय, मानी कंथेरवन्नृणाम् ॥४५॥
અર્થ:-જે માની માણસ ગુરૂની સમીપે પણુ અક્કડ થઈને રહે છે, ત્યારે બીજાને નમવાની તા વાતજ શી કરવી ? અને એવીરીતે માની માણસ કચેરના વૃક્ષની માફક માણસોને છાયાદાયક કે લાભદાયક થઇ શકતા નથી.
For Private And Personal Use Only