________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ:-કપટથી ભણેલું શાસ્ત્ર પણ કેવળ અનર્થ માટે જ થાય છે, કેમકે, તેથી હરિભદ્રાચાર્ય મહારાજના શિષ્યોને થએલું ફળ શું આપણે શાસ્ત્રોમાં નથી સાંભળ્યું ? અર્થાત્ સાંભળ્યું છે. मायया यत्तपस्तसं, महाबलेन साधुना।
( ૧૦ ૧૧ ૧૨ स्त्रीवेदो ह्यर्जितस्तेन, भुक्तो मल्लीभवे च सः ॥५२॥
અર્થ:-વળી મહાબળ સાધુએ પણ કપટથી જે તપસ્યા કરી, તેથી તેમણે સ્ત્રીવેદ ઉપાર્જન કર્યો, અને તે સ્ત્રીવેદ તેમને શ્રીમલ્લીનાથ જિનેશ્વરના ભાવમાં ભેગવ પડે.
( સ્ત્રાવૃત્ત)
૨
दासीपुत्रः सुरूपः कपिल इति नरैर्वद्यमानोऽपि दारे,
૧૦ ૧૨ ૧૩ ૮ ૭.
* ૧૫ रुत्तवा त्यक्तश्च धिकत्वां वचनानेद्यमानासमंतात। ૧૮ ૧૯ ૧૭ ૨૩
. ૨૨ : मायाया हेतुरत्र भव सुगुणनिधे भव्य मायाविरक्तो,
૨૭ ૨૮ माया संसारमूलं प्रणिजगदुरिति स्वस्तिकारा जिनेंद्राः॥
અર્થ:-કેથી નમસ્કાર કરાતે તથા ઉત્તમરૂપવાળે એ પણ કપિલ “તું દાસી પુત્ર” માટે તને ધિક્કાર છે, એમ કહીને શું સ્ત્રીએ તેને તળે નહિ? અર્થાત્ ત્યજ, તથા તે પંડિત લોકોના વચનેથી ચારે બાજુથી નિંદાપાત્ર
For Private And Personal Use Only