________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૧૯ ૧૭
૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ कसेन सा जीवयशाशु लेभे,
રા યુના િચ | અર્થ:-સંગ્રામ કરવાથી આ અમુક માણસને સુખ મળ્યું, એવી રીતે દુનિયામાં તેણે સંભાળ્યું અથવા દીઠું છે? અર્થાત્ કોઈએ પણ નહિ. કેમકે, કંસે જીવયેશાને તુર્ત મેળવી, અને તે બને વંશને નાશ કરનારી થઈ.
अभ्याख्यानद्वार-( अनुष्टुप्वृत्तम् ) काचकामलदोषेण, पश्यन्न विपर्ययम् ।
૭ ૫ ૮ ૧૦ ૯ ૧૧ अभ्याख्यानं वदेजीहा, तत्र रोगः क उच्यते ॥७४॥
અર્થ:-માણસ કાચકામળ નામના દોષથી નેત્રમાં વિપરીતપણું જીવે છેપરંતુ જીભ જે અવ્યાખ્યાન બેલે છે, તેમાં કયે રોગ કહેવાય છે?
यथाऽभक्ष्यं न भक्ष्येत, द्वादशव्रतधारिभिः ।
૧૧ ૧૨ ૧૩ ૧૪ ૯ ૧ ૦ ૮ अभ्याख्यानं न चोच्येत, तथा कस्यापि पंडितः ॥७॥
અથે-જેમ બારવ્રતધારીઓ અભક્ષ્ય વસ્તુ ખાતા નથી, તેમ પંડિતે કોઈનું અભ્યાખ્યાન બોલતા નથી,
For Private And Personal Use Only