________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૩૨૩ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪ ૧૭
13 ।૨૧
૧૬ ૧૯
૧
ननाsधन गुणपरिणद्धं न विगुणम् ।
૨૧
૨૩ ૨૨ ૨૬ ૨૪
૨૫ ૨૯ ૨૯
૨૭
न कृत्यं नाऽकृत्यं न हितमहितं नापि निपुणं,
૧
२०
विलोकते लोका जिनवचनचक्षुर्विरहिताः ॥ १७ ॥ અર્થઃ-જૈનશાસ્ત્રરૂપ ચક્ષુથી રહિત એવા લેાકેા નથી દેવને જાણુતા કે નથી કુદેવને જાણતા, નથી સુગુરૂને ઓળખતા કે નથી કુગુરૂને આળખતા, નથી જાણતા ધર્મ અધર્મ ને કે નથી જાણતા ગુણી નિર્ગુણીને, વળી કરવા ચેગ્ય કાર્ય શુ છે ? અને નહિ કરવા ચેાગ્ય શુ છે ? તે પણ નથી જાણતા. વળી પેાતાને શુ' સુખનું કારણ છે? અને શું દુ:ખનું કારણ છે ? તે પણ તેએ સારી રીતે જાણતા નથી. ( ગાżવિકૌડિતવૃત્તમ્ )
૧૦
??
૧૨.
૧૩ ૧૬
૧૪
मानुष्यं विफलं वदंति हृदयं व्यर्थ वृथा श्रोत्रयो
૧
૧૭
૧૫
निर्माणं गुणदोषभेदकलनां तेषामसंभाविनीम् ।
૧
૧. ૨૦
७
૨૧
दुर्वारं नरकांधकूपपतनं मुक्तिं बुधा दुर्लभां
૨
ૐ
૧
૪
૫
सार्वज्ञः समयोदयारसमयो येषां न कर्णातिथिः ॥ १८ ॥
અર્થ:-સર્વજ્ઞ શ્રી વીતરાગ ભગવાને કહેલા એવા દયામય આગમ જે પુરુષાના કાનમાં નથી પડ્યો તેમના મનુષ્ય
For Private And Personal Use Only