________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન્મને પંડિતજનો નિષ્ફળ કહે છે, તેમના ધિરને નિરર્થક કહે છે, તેમની કર્ણઈન્દ્રિનું બનાવવું વૃથા (નકામું) છે, તેમનામાં ગુણદોષને વિવેકનો વિચાર પણ દુર્લભ છે, તેમનું નરકરૂપ અંધકારમય કૂવાને વિષે પડવું તે, રોકી રાખવું કઠણ છે અને તેમને મુક્તિ પણ દુર્લભ છે.
૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ पीयूषं विषयजलं ज्वलनवत्तेजस्तमः स्तोमव૧૬ ૧૭ ૧૮
- ૨૦ न्मित्रं शात्रववत् स्रजं भुजगवचिंतार्मा णि लोष्टवत् ।
૨૨ ૮ ૨૩ શેત્રનાં મગધસત સ મતે વિજાપu,
૧૫
जैनेंद्र मतमन्यदर्शनसमं यो दुर्मतिर्मन्यते ॥ १९ ॥
અર્થ –જે ભૂજન કરૂણારૂપી વહુના હાટ (દુકાન) સમાન એવા જનંદ્રના શાસનને અન્યદર્શન સમાન માને છે, તે અમૃતને ઝેર સમાન, જળને અગ્નિ સમાન, પ્રકાશન અંધકારના સમૂહ સમાન, મિત્રને કેરી સમાન, ફૂલની માળાને સર્પ સમાન, ચિંતામણિ રત્નને પત્થર સમાન અને ચંદ્રમાની કાંતિને ઉનાળાના તાપ સમાન માને છે. અત્ર અમૃતાદિક સમાન જૈનશાસન અને વિષયાદિક સમાન અન્ય દર્શન જાણવું.
धम्म जागरयत्यघं विघटयत्यत्थाप
मिन्ने मत्मरमुच्छिनति कुनयं मनाति मिथ्यामनिम्
For Private And Personal Use Only