________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२
થયું છે, તેમજ તેમને સ્વર્ગ અને મોક્ષની લકમી અવશ્ય सुतम छ (सम समापुं). હવે જન્મતા રાખવાનો ઉપદેશ આપે છે.
(शिखरिणीवृत्तम् ) वर क्षिप्तः पाणिः कुपितफणिनो वक्रकुहरे,
वरं झपापातो ज्वलदनलकुंडे विरचितः । वरं प्रासप्रांतः सपदि जठरांतर्विनिहितो, ..
न जन्यं दौर्जन्यं तदपि विपदा सद्म विदुषा ॥६१ અર્થ-કપાયમાન થએલા સર્પના મુખનેવિષે હાથનાંખવો તે સાર; જાજવલ્યમાન અગ્નિના કુંડવિષે પૃપાપાત કરવા તે સારે ઉદરના મધ્યભાગને વિષે ભાલાને અગ્રભાગ નાખવો તે સારે, પણ પંડિત પુરૂષે આપત્તિનું સ્થાનક એવું જે દુર્જનપણું કરવું તે સારું નહી.
( बसन्ततिलकावृत्तम )
૨૧ ૨૨
૨૦ ૧૫ ૧૬
૧૮ ૧૯૧૭
मौजन्यमेव विदधाति यशश्वयं च,
स्वःश्रेयसं च विभवं च भवक्षयं च ।
दौर्जन्यमावहमि यत् कुमते तदर्थ,
For Private And Personal Use Only