________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
मृषावाद द्वार.
संध्याभ्ररागवन्मिथ्या, - वचनं कथमुच्यते ।
૨ ૩ ૧
४
૫
પ્રતીતિમંચાત્ર, પત્ર દુષ્કાળમ્ ॥ ૨ ॥
અ:-આ લેકમાં વિશ્વાસના ભંગ કરનારૂં અને પરલોકમાં દુ:ખના કારણરૂપ એવું સંધ્યાકાળના વાદળના રંગ સમાન મિથ્યાચન શામાટે ખેલવું જોઇએ ? અર્થાત્ નજ આલવું.
૧ ૩
૪
પ
19
यारण्ये रोदनात्सिद्धि, र्या सिद्धि: क्लीवकोपनात् ।
૧૨
→
. ૧૦
૧૧
कृतघ्नसेवनात्सिद्धिः, सा सिद्धिः कूटभाषणात् ॥ २२॥
અર્થ :-રણમાં જઈ રડવાથી જે સિદ્ધિ થાય, નપુંસકના ક્રોધથી જે સિદ્ધિ થાય, તથા કૃતન્ન માણસની સેવાથી જે સિદ્ધિ થાય, તે સિદ્ધિ હું. બેાલવાથી થાય છે.
૩ ૪
૫
દ્ 9 ૧
अग्निनासिच्यमानोऽपि, वृक्षोवृद्धिं न चाप्नुयात् ।
૯
૧૦ ૧૧
૧ ૨ ૧૪ ૧૫ ૧ ર્
૧૩
तथा सत्यं विना धर्मः, पुष्टि नायाति कर्हिचित् ॥ २३
અ:-જેમ અગ્નિથી સિંચાતું વૃક્ષ વૃદ્ધિ પામતું નથી, તેમ સત્ય વિના ધર્મ કોઇપણ સમયે પુષ્ટિને પામતા નથી.
For Private And Personal Use Only