________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ -રી છતાં પણ જે માણસ મુખમાં તૃણ લે છે, તે સજજનોને મારવા લાયક હોતું નથી, ત્યારે તૃણભક્ષણ કરનારા પશુઓને તો મારી શકાય જ કેમ ? प्रमादेन यथा विद्या, कुशीलेन यथा धनम् ।
૭ ૮ ૯ ૧૦ ૧૨ ૧૩ ૧૧ कपटेन यथा मैत्री, तथा धर्मो न हिंसया ॥ १८ ॥
અથા-પ્રમાદથી જેમ વિદ્યા, દુષ્ટાચરણથી જેમ ધન, તથા કપટથી જેમ મિત્રાઈ, તેમ હિંસાથી ધર્મ થઈ શક નથી. शिलां समधिरूढाश्च, निमज्जन्ति जलान्तरे। हिंसाश्रिताश्च ते तद्वत् , समाश्रयन्ति दुर्गतिम् ॥१९॥
અર્થ-જેમ પથરપર ચઢીને તરવાની ઈચ્છા કરનારા પાણીમાં ડુબે છે, તેમ હિંસાને આશ્રિત થએલા પ્રાણીઓ દુર્ગતિમાં જાય છે. જાવાઢિ , વાણા વનતં વાઃ
૯ ૧૨ ૧૦ ૧૧ जलत्यक्तं सरोभाति, तथा धर्मों दयां विना ॥२०॥
અથ:-લાવણ્ય વિનાનું જેમ રૂપ, વિદ્યા વિનાનું જેમ શરીર, તથા જળવિનાનું જેમ તળાવ, તેમ દયા વિના ધર્મ શોભતો નથી.
For Private And Personal Use Only