________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૨૭૩ ) અથ:-હાયને વિષે પ્રશસ્ય એવું જે દાન; શીરને વિષે ગુરૂના ચરણને પ્રણામ, મુખને વિષે સત્યવાણી; કાનને વિષે સંપાદન કરેલું શ્રુતજ્ઞાન; હૃદયને વિષે નિર્મળ વૃત્તિ અને ભુજાને વિષે વિજયવાન પૌરૂષ (પુરૂષાર્થ); આ સર્વ ઐશ્વર્યવિનાના એવા છતાં પણ સ્વભાવે કરીને ઉત્તમ એવા જનાનાં ભૂષણ છે.
૨
www.kobatirth.org
હ
રે
૧
૧
भवारण्यं मुक्त्वा यदि जिगमिषुर्मुक्तिनगरीं,
૧૦
२
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬
तदानीं मा कार्षीर्विषयविषवृक्षेषु वसतिम् ।
૧૧ ૧૩ ૧૪ ૧૨
૧૭
૧૫ ૧૬
यतच्छायाप्येषां प्रथयति महामोहमचिरा
૧૯ २० ૧૦ ૨૧ ૨૨ ૨૪ ૨૩
૨૫
दयं जंतुर्यस्मात्पदमपि न गंतुं प्रभवति ॥ ९८ ॥ અ:-જો સંસારરૂપી અટવીને ત્યજીને મુક્તિરૂપી નગરીએ જવાની ઇચ્છા હાય, તેા વિષયરૂપી વિષવૃક્ષેાને વિષે વાસ કરો નહિ; કારણકે એ વૃક્ષેાની છાયા પણ એવા મહા માહાંધકારને જલદી વિસ્તારે છે કે, તેમાંથી પ્રાણી એક પગલું માત્ર પણ ચાલવાને સમર્થ થતા નથી.
( ૩પનાતિવૃત્તમ્ ) सोमप्रभाचार्यमभाचयन्न, पुंसां तमःपंकमपाकरोति ।
૧ ૪ ૩ ૬ .
૧
૧૦ ૧૧ ૧૨
૧૫ ૧૭ ૧૬
तदप्यमुष्मिन्नुपदेशलेशे, निशम्यमानेऽनिशमेतिनाशम्
૧૩
''
૧૪
૪
७
For Private And Personal Use Only