________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માર્ગને તેડી નાંખીને પોતાની મરજી પ્રમાણે પૃથ્વી ઉપર ભમે છે; એ તે અહંકારથી અંધ થએલે માણસ ક્યા પ્રકારના અનાથને નથી ઉત્પન્ન કરત? અર્થાત્ સર્વ અનર્થને ઉત્પન્ન કરે છે.
( શસ્ત્રવિરતવૃત્ત) औचित्याचरणं विलुपति पयोवाह नभस्वानिव,
૧૨ ૧૧ ૧૩ ૭ ૧૩ १वस मध्वसं विनयं नयत्यहिरिव जीवितम् । कीति कैरविणीं मतंगज इव प्रोन्मूलयत्यंजसा, मानो नीच इवोपकारनिकर हंति त्रिवर्ग नृणाम् ॥११॥
અર્થ-અહંકાર વાયુની પેઠે મેઘરૂપી ગ્ય આચરણને લેપ કરે છે; સર્પની પેઠે મનુષ્યના જીવિતરૂપ વિનયને નાશ કરે છે મદેન્મત્ત હસ્તીની પેઠે કમલિનીરૂપી કીર્તિનું ઉન્મલન કરે છે, અને નીચ પુરૂષ જેમ ઉપકારના સમૂહને હણે છે, તેમ મનુના ધર્મ-અર્થ-કામ-રૂપી ત્રણે વર્ગને નાશ કરે છે.
मुष्णाति यः कृतसमस्तसमीहितार्थ, संजीवनं विनयजीवितमंगभाजाम् ।
For Private And Personal Use Only