________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
૧૮
સમુદ્ર ચંદ્રમા સમાન નિર્મળ જળનું, અથવા ચંદ્રમા તેજનું નિવાસ સ્થાનક છે; તેમ આ (સંઘ) સર્વ ગુણોનું નિવાસ
સ્થાન છે. એમ ધારીને એ પૂજન કરવા યોગ્ય સંઘને પૂજાવિધિ કરો. यः संसारनिरासलालसमतिर्मुक्त्यर्थमुत्तिष्ठते.
૫ ૯ ૧૩ ૧૨ ૧૧ ૧૦ વં તીર્થ પાવનતા નાગતિ સાડા સાત
- ૧૬ ૧૮ ૧૭ ૧૯ ૨૦ यस्मै तीर्थपतिनमस्यति सतां यस्माच्छुभं जायते, ૨૭ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૬ ૨૫ ૨૮ ૨૯ ૩૦ તિવા પરાજવંતિ જ ગુir of sy
અર્થ-હે ભવ્ય જીવાત્માએ? જે સંઘ, સંસારના ત્યાગને વિષે ઇચ્છાવાળી છે બુદ્ધિ જેની એ છતાં મુક્તિના સાધનને માટે સાવધાન થાય છે, વળી જે પવિત્રણાઓ કરીને તીર્થરૂપ કહેવાય છે, જેના સમાન બીજે કઈ નથી, જેને તીર્થકર મહારાજા પણ વ્યાખ્યાનને અવસરે “ર તિધ" એમ કહી નમસ્કાર કરે છે, જેનાથી સજજનોનું કલ્યાણ થાય છે, જેનો ઉત્કૃષ્ટ મહિમા છે, અને જેને વિષે (અનેક) ગુણ રહે છે, એવા તે (ચતુર્વિધ) સંઘની પૂજા કરો.
* સાધુ, સખી, શ્રાવક અને શ્રાવિકા.
For Private And Personal Use Only