________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૨૨ )
૧૩
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
श्रेयः संवननं समृद्धिजननं सौजन्यसंजीवनं,
૧૩
૨૪
૧૧ ૧૭
૧૮
૧૬
कीते के लिवनं प्रभावभवनं सत्यं वचः पावनम् ॥२९॥ અર્થ: -હે ભવ્યજને ? વિશ્વાસના સ્થાનરૂપ, આપત્તિઓને નાશ કરનારૂં, દેવતાઓએ પણ જેનું આરાધન કરેલ છે એવું, માક્ષમાર્ગને વિષે ભાત્તારૂપ, જળ તથા અગ્નિને સમાવનારૂં, વાઘ તથા સર્પને 'ભાવનારૂં, મેાક્ષનું વશીકરણ, સમૃદ્ધિને ઉત્પન્ન કરનારૂ, સુજનતા નિપજાવનારૂ, કીર્તિનું ક્રીડાવન, અને મહિમાના ઘરરૂપ એવું જે પવિત્ર સત્યવચન તેજ બેલે.
( fાળવૃત્તમ્ )
૫
૧
यो यस्माद्भस्मीभवति बनवहेरिव वनं,
૧૨
૧૧ ૭
.
૧૦
निदानं दुःखानां यदवनिरुहाणां जलमिव ।
૧ ૧૩ ૧૯
૧૭
3
હર
૧ ૫ ૧૪ ૧૬
न यत्र स्याच्छायाऽऽतप इव तपःसंयमकथा,
૨૩ ૨૦
૨૬
૨૫ ૨૪
૨૩
कथंचित्तन्मिथ्यावचनमभिधत्ते न मतिमान् ॥३०॥
અર્થ :-જેમ દાયાગ્નિથી વન ભસ્મ થાય છે, તેમ જે અસત્ય વચનથી યશ ભસ્મ થાય છે( નાશ પામે છે), વળી જે અસત્યવચન, જળ જેમ વૃક્ષેાના કારણરૂપ છે, તેમ દુ:ખાનું હેતુરૂપ છે, અને વળી જે અસત્ય વચનને વિષે,
For Private And Personal Use Only