________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) तस्मान्नप्रथितः परोऽस्ति भुवने जागत्ति चित्तातिहत्,
૨૮ ૨૭ ૩૨ : ૩૦ ૩૧ कीर्तिस्तस्य वसति भोगनिवहास्तस्मिजिनं योऽर्चति ॥
અર્થ -જે માણસ જિનેશ્વરપ્રભુને પૂજે છે, તે કૃતાર્થ પુરૂમાં પણ વખાણવા લાયક છે, તેમજ પુણ્યવંતની શ્રેણિ તેની સ્તુતિ કરે છે, વળી તેણે પિતાનું કુળ શોભાવ્યું છે, તેમજ તેની પાસે રાજાઓ પણ હાથ જોડીને નમે છે, વળી તેને સમાન આ પૃથ્વીમાં કોઈ પણ બીજો માણસ પ્રખ્યાત થએલે નથી, તેમજ ચિત્તની પીડાને હરનારી એવી તેની કીર્તિ જાગૃત થાય છે, તથા તેનામાં સર્વ ભેગો આવીને વસે છે. ૬ ૧૨ ૧૩ ૧૧ ૧ ૦ ૭ ૯ ૮
૧૬ ૧૮
तस्मादूरमुपैति दुःखमखिलं, सिंहादिवेभवजोविघ्नौधश्च विभेति सर्पनिकरः, कसारियानादिव । बिंयात्पंकजिनीपतेरिव निशा, नश्यत्यनां गतिः,
નિરપૂર વનિર્નિ, વસ્ત્ર સાશા
૨ ૩
૨ ૨૫૨૪ ૨૬ ૨૦
૨૧
અર્થ-જે મનુષ્યના ઘરમાં જિનેશ્વરની કુરાયમાન મૂતિઓ નિરંતર પૂજાય છે, તે માણસ પાસેથી, સિંહથી જેમ હસ્તિઓનો સમૂહ, તેમ સમગ્ર દુઃખ દૂર જાય છે, તેમજ ગરૂડથી જેમ સર્પોને સમૂહ, તેમ તેનાથી વિને સમૂહ
For Private And Personal Use Only