________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્ધ - રીઓના અતિ કઠિન એવા સ્તનો પર જેમ હાર, કમરપર જેમ કંદરે, ગાલપર જેમ વલ્લરી એટલે પલ, તથા આંખોમાં જેમ કાજલ અલંકારરૂપ થાય છે, તેમ પ્રશંસાને નાશ કરનાર નહિ આપેલા (અદત) પરના ધનને ત્યાગ કરનારા પવિત્ર માણસના ચરણોની રજ સમગ્ર પૃથ્વીના અલંકારરૂપ થાય છે.
(અનુકુત્તમ ) अदत्तादानमाहात्म्य,-महो वाचामगोचरम् । જમાનાના-મનોતિ સરિ
અર્થ -કવિ કથન કરે છે કે, અહે?? ચેરીનું માહાત્મ્ય વચનને પણ અસર છે, કેમકે, ચોરોનું અર્થ (ધન) લેનારાઓના ઘરમાં ઉલટે અનર્થ આવે છે. એ આશ્ચર્ય છે. दोभ्या ये जलधेस्तरन्ति सलिलं पद्भ्यां नमः प्रांगजें,
૧૩ ૧૧ ૧૨ ૧ ૧ ૧૪ ये भ्राम्यन्ति च वारबाणरहिताः कुर्वन्ति ये चाहवम् । ૧૬ ૧૮ ૧૯ ૨૦ ૨ ૭ રર ૨૩ ये दृष्टामटवीमटन्ति पटवस्ते सन्ति संख्यातिगा,-. ૨૯ ૦ ૨૬ ૨૭ ૨૫ ૨૪ ૨૮ स्ते केचिचलचक्षुषां परिचयश्चित्तं यदीयं शुचि ॥१४॥
અર્થ -જેઓ બન્ને હાથેથી સમુદ્રના પાણીને તરે છે, તથા જેઓ આકાશમાં પગેથી ભ્રમણ કરે છે, તેમજ જેઓ
For Private And Personal Use Only