________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ ૧૨
૨૪
૧૯
૨૩૨૦ ૨૧
૨૨
(૧૦e ! તેજ કીતિ શુભ જાણવી, તેજ ગુણોની પંકિત મહેર જાણવી, તેજ ધ્યાનને વધારે ધન્ય જાણવું, તથા તેજ વયનને સમૂહ પણ નિર્મળ જાણ. धर्मांशुग्रहधोरणीष्विव करिवातेष्विवरावणः, कल्पद्रुः पृथिवीरुहेष्विव फणिश्रेणिविवाहीश्वरः । ૧૩ ૧૫
૧૬ ૧૬ ૧૭ स्वाशैलो धरणीधरेग्विव हयस्तोमेष्विवोच्चैःश्रवा, भाति ख्यातिगृहं गुणेषु विलसन्नेको विवेकोदयः॥१६८
અર્થ:-ચોની શ્રેણિઓમાં જેમ સૂર્ય, હસ્તિઓનાં ટેળએમાં જેમ ઐરાવણ, વૃક્ષમાં જેમ કલ્પવૃક્ષ, સર્પોની શ્રેણિઓમાં જેમ શેષનાગ, પર્વતમાં જેમ મરૂ, તથા ઘેડાઓના સમૂહમાં જેમ ઉશવા એટલે ઇન્દ્રનો ઘોડે, તેમ કીર્તિના સ્થાન તુઘ તથા ઉલસાયમાન થતું એક વિવેકને જ ઉદય સમગ્ર ગુણામાં શોભે છે. यस्माद्याचकलोककोकरुचिमानर्थः समर्थोदयः, कामश्चेद्रियचित्तवृत्तितटिनीप्रोत्कर्षवर्षागमः ।
૧૧ धर्मश्च त्रिदिवापुनर्भवभवः प्रादुर्भवत्यंजसा, ૧૪ ૧૩ ૧૭ ૧૮ भव्योऽयं मुदमातनोतु महतामौचित्यचिंतामणिः॥१६९
૨
૪
૩
૧ ૫
For Private And Personal Use Only