________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(
નહિં ગાવા યોગ્ય ગાય છે, નહિ પાનકરવા લાયકનું પાન કરે છે, નહિ જીત કરવા લાયકને જીતે છે, તથા નાડુ લઈજવા લાયકને લઈ જાય છે; માટે એવી રીતે અદિરાપાન કરનાર માણસ શું કાર્ય નથી કરતા ? અર્થાત્ સમગ્ર ન કરવા લાયક કાને તે કરે છે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( સાર્વજનિતિવૃત્તમ્ )
પ ૩
& S
याम्यंति गृहे गृहे विवसना यचत्वरे शेरते,
૧૩
૧૧ ૧ ૨
૧૦ ૧૧ ૧૪ ૧૭
૧૬
यद्भूमौ निपतत्यमुद्रितमुखा यचारति स्फुटम् ।
1
૧૯ ૨૦
૨૪૨૨ ૨૩
૨૧
1
૨૧
यहीथीषु विशंति कोशितदृशो जल्पंत्यजलप्यं च य
૧ ૩૦
૩૧
૨૭ ૨૯ ૨૬
द्यद्वा च रुदंति मूढमतयस्तन्मद्यविस्फुर्जितम् ॥
અથ:-જે મદિરાપાન કરનારા મૂઢ બુદ્ધિવાળા માણસો ઘેર ઘેર ભટક્યા કરે છે, નગ્ન થઇને બજારમાં સુઇ રહે છે, ખુલ્લાં મુખા રાખીને પૃથ્વી ઉપર પડે છે, આ ખેા મીચીને ગલીએમાં પ્રવેશ કરે છે, નહિ ખેલવા લાયક અપશબ્દ એલે છે, તથા જે અત્યંત રૂદન કરે છે, તે સમગ્ર મદ્યપાનનુ પરિણામ છે.
૩
૫ ૩
व्याधीनामवधिं पदं च विपदामुन्मादमाद्यद्धियां,
૧૦
૧ ૧ ૧૪ ૧૨ ૧૩
धामाsधन्यगिरां गुहामयशसां स्थानं स्वनिं चैनमाम् ।
#
For Private And Personal Use Only