________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
૨૩ ૨૪
૨ ૨
૨૮૫ ૨૬
૨૫
૨૭
(૭૨). જેઓનું પુણ્યરૂપી ધન ઈનિદ્રરૂપી ચારોએ ચારેલું નથી, એવા જનો તે વિરલા જ હોય છે. शक्रस्यैव सुरद्विपो मधुरिपोरेवांडजानां पतिः,
૧૨ ૧૩ श्रीदस्यैव च पुष्पकं पशुपतेरेवोक्षचूडामणिः ।
૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ स्कंदस्यैव भुजंगभुग् गणपतेरेबोंदुरो वाहनं, धन्यस्यैव शिवाध्वनि प्रविदितं यानं कृपा कोविदैः।।
અર્થ-ઇન્દ્રનુંજ જેમ એરાવત હસ્તિ, વિષ્ણુનું જ જેમ ગરૂડ, ધનદનું જ જેમ પુષ્પક વિમાન, મહાદેવનું જ જેમ બળદ, કાર્તિકેયનું જ જેમ મયૂર, તથા ગણપતિનું જ જેમ ઉંદર વાહન છે, તેમ મેક્ષમાર્ગ પ્રત્યે જવામાં કઈક ધન્યવાદને પાત્ર માણસનું જ દયારૂપી વાહન હોય છે. એમ પંડિત પુએ કથેલું છે. गांभीर्य जलधेर्धनं धनपतेरैश्वर्यमेकेक्षणात् ,
૧૫ ૧૬ ૧૭ ૧૬ ૨૧ ૧૦ ૨૦ ૧૯ सौंदर्य स्मरतः श्रियं जलशयादायुश्च दीर्घ धुवात् ।
૨૨ ૨૬ ૫ ૨૬ ૨૭ सौभाग्यं शुभमश्विनीसुतयुगाच्छक्तिं च सत्याःसुता, ल्लात्वा तं विदधे विधिविधिमनाचक्रे कृपां योऽगिषु ॥
અર્થ:-જે માણસે પ્રાણીઓ પ્રત્યે દયા કરેલી છે, તેને
૮ ૧૧
૧૨ ૧૩
૧૨
-
૨૪
૨૩
For Private And Personal Use Only