________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૧૧
અર્થ:-કામદેવ મીથો, મહાદેવ જેમ પાર્વતીથી, ઈદ્ર જેમ ઈન્દ્રાણી, વિષ્ણુ જેમ લમીથી, ચંદ્ર જેમ
હિણીથી, તથા રામ જેમ સીતાથી આલિંગન કરાય છે, તેમ કુષ્ટિ એટલે કઢના રેગવાળે માણસ પણ ગણિકાથી ફક્ત ધનની ઈરછાએ કરીનેજ બને હસ્તથી આલિંગન કરાય છે.
(૩v=ાતિવૃત્તન્ ) ૧ ૨ ૧ ૩ ૪ यासु व्रजन याति जनः कदाचि,
जाम्यां च मातर्यपि मोहमूढः । अनेकलोकैः प्रतिसेवितासु,
૨ ૧૩ ૧૪ ૧૫ किं तासु वेश्यासु रतिः शुभाय ॥१०८॥ અર્થ:-જે વેશ્યા સ્ત્રીઓ પ્રત્યે ગમન કરનારે માણસ કે વખતે તે બહેન તથા માતા પ્રત્યે પણ મેહથી મૂઢ થઈ જાય છે, એવી અનેક લેકેથી સેવાએલી તે વેશ્યા સ્ત્રીઓમાં કરેલી પ્રીતિ શું કલ્યાણકારી નિવડે છે? અર્થાત્ નથી જ નીવડતી.
(ફિનિવૃત્ત ) धनं प्रीतिर्यासां धनमपि च रूपं निरुपम,
૯ ૧૦ ૧૬ ૧૫ ૧૨ ૧૪. ૧૩ धनं चार्वाचारो धनमपि च बुद्धिनिरवधिः ।
૧
9
For Private And Personal Use Only