________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૯ ) અર્થ: સૌભાગ્યથી જેમ સુંદરી, ઉત્તમ વિનયથી જેમ વિદ્યા, ઉદ્યમથી જેમ લક્ષ્મીની શ્રેણિ, સાહસથી જેમ મહા મંત્રાદિકની સિદ્ધિ, અમૃતથી જેમ તુ નિરોગીપણુ, તથા પુરુષથી જેમ મ્હોટાઇ મળે છે, તેમ ચાડીનેા ત્યાગ કરવાથી માણસને ફ઼રાયમાન કીર્તિના સમૂહ પ્રાપ્ત થાય છે. सत्संगद्वार.
૪
www.kobatirth.org
お
૫
यत्पंकोऽपि नरेंद्र भालफलके, कस्तूरिका भाव भाकू,
૧૨ ૧૦
ક્
Acharya Shri Kailassagarsuri Gyanmandir
و
で
૧૧
काचोऽप्याभरणेषु भूपसुदृशां, हीरोपमां याति यत् ।
૧૩ ૧૪
૧૫
૬૭ ૧૮
यत्काकोsपि रसालशाल शिखरे, ताम्राक्षतामनुते,
૧૯ ૨૧ શ્
૨૭ ૨૪ ૨૨ ૨૩
૨૫ ક્
तत्संगान्महतां भवत्यपि गुणे-हींना गुणानां गृहम् ॥ અર્થ:--રાજાના લલાટસ્થળમાં કાદવ પશુ જે કસ્તુરીના ભાવને ભજનારા થાય છે, તથા રાણીઓના આભૂષણામાં કાચ પણ જે હીરાની ઉપમાને પ્રાપ્ત કરે છે, તેમજ આંખાના વૃક્ષના શિખર ઉપર રહેલા કાગડા પણ જે કાયલપણાને ભજે છે, તે સમગ્ર ઉત્તમના સ ંગથી થયેલું છે, માટે એવી રીતે ગુહીન માણસો પણ ઉત્તમ પુરૂષાના સત્સંગથી ગુણાના સ્થાનરૂપ થાય છે. पापापापहिताहितप्रियतमा- प्रेयोऽभिधेयेतरध्येयाध्येयशुभाशुभप्रकटन-च्छेके विवेके रतिः ।
.
For Private And Personal Use Only
2)