________________
૩ ૨
પ્રબુદ્ધ જીવન
જાન્યુઆરી ૨૦૧૧
સામયિકોની અગત્યતા:
| વિભાજીત થાય છે. કોઈપણ પ્રકારના ગ્રંથાલયોમાં પુસ્તકો અને સામયિકો ખૂબ ૩.૧. મુદ્રિત સ્વરૂપ: જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઘણા ગ્રંથાલયોમાં સામયિકો મુદ્ધિત સ્વરૂપના સામયિકો છપાયેલ સામગ્રી રૂપે હોય છે. માટે અલાયદો ખંડ કે વિભાગ રાખવામાં આવે છે. તમામ પ્રકારના ૩.૨. બિન મુદ્રિત સ્વરૂપ : ગ્રંથાલયોમાં સામયિકોને માહિતીના સ્રોત કહી શકાય. સામયિકોમાં બિન મુદ્ધિત સ્વરૂપ સામયિકોનું ભૌતિક સ્વરૂપ ફ્લોપી ડિસ્ક, તાજેતરની ઘટનાઓની અદ્યતન વિગતો મળી શકે છે.
સી.ડી.રોમ, માઈક્રો-ફિલ્મ, ઑડિયો-વિડિયો ટેપ, માઈક્રો ફિશ ૧. વિષય વસ્તુ મુજબ:
વગેરે સ્વરૂપમાં હોય છે. સામાન્ય અને વિશિષ્ટ. સામાન્ય પ્રકારના સામયિકોમાં પણ ૪. ઈલેકટ્રોનિક જર્નલ્સ : વાચકવર્ગ મુજબ અલગ અલગ પ્રકાર છે. જેમ કે બાળકો માટે ચંપક, કૉપ્યુટરની શોધ થયા બાદ, ઈન્ટરનેટના માધ્યમ દ્વારા ઝગમગ, બુલબુલ ઈત્યાદિ. મહિલાઓ માટે સ્ત્રી, શ્રી ઈત્યાદિ. ઈલેકટ્રોનિક સ્વરૂપે સામયિકો જુદા-જુદી વેબ-સાઈટ પરથી પણ રમતગમત માટે સ્પોર્ટસ ઈત્યાદિ. સામાન્ય જ્ઞાન માટે લેટેસ્ટ ફેક્ટસ ઉપલબ્ધ થઈ શકે છે તે અંગે ગ્રંથાલયોનું આર્થિક પાસું પણ ઈન જનરલ નોલેજ, કોમ્પિટિશન સક્સેસ રિવ્યુ, પ્રતિયોગિતા ધ્યાનમાં લઈને આવા વિવિધ પ્રકારના સામયિકો ડાઉનલોડ દર્પણ, પ્રતિયોગિતા કિરણ ઈત્યાદિ.
કરી શકાય છે. જ્યારે વિશિષ્ટ પ્રકારના સામયિકોનું સર્ક્યુલેશન મર્યાદિત ઉપસંહાર : વર્ગના વાચકો પુરતું જ સિમિત રહેલ હોય છે જેથી તેને હાઉસ આમ આજના આધુનિક યુગમાં શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે જર્નલ્સ કહેવાય છે. યુનિવર્સિટી ન્યૂઝ, આઈ.એલ.એ. ન્યૂઝ, સામયિકો ખૂબ જ ફળદાયી નીવડશે. સામયિક વિભાગની દરેક સી.બી.આઈ.પી. ન્યૂઝ ઇત્યાદિ.
ગ્રંથાલયોમાં અલગ વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. સામયિકો ૨. પ્રકાશન સમયના આધારે
કોઈ ચોરી જશે અથવા ફાટી જશે એ બીકે લોખંડી તાળાઓમાં કેદ સામયિકો તેના પ્રકાશન મુજબ અઠવાડિક, પખવાડિક, માસિક, ન રાખવા જોઈએ કારણ કે આ સામયિકો પોતાનો મોક્ષ થાય દ્વિમાસિક, ત્રૈમાસિક, અર્ધવાર્ષિક, વાર્ષિક એમ અલગ અલગ હોય છે એની રાહ જોઈને બેઠાં હોય છે. અને દરેકનો એક વર્ષનો એક ભાગ વોલ્યુમ ગણવામાં આવે છે.
* * * ૩. ભોતિક સામગ્રીના આધારે:
ગ્રંથપાલ, શૈશવ ટ્રસ્ટ, ભાવનગર-૩૬૪૦૦૧. સામયિકો તેની ભૌતિક સામગ્રીના આધારે વળી બે સ્વરૂપે E-mail : mlangalia@yahooo.com/mmlangalia @ gmail.com
વાર્ષિક સામાન્ય સભા શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા શનિવાર ઉપર જણાવેલી વાર્ષિક સામાન્ય સભાના અનુસંધાનમાં જણાવવાનું કે તા. ૫-૨-૨૦૧૧ના રોજ સાંજના ૫-૦૦ કલાકે મારવાડી વિદ્યાલય સંઘ તેમ જ વાચનાલય અને પુસ્તકાલયના ઓડિટ થયેલા હિસાબો હાઈસ્કૂલ, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪ ખાતે મળશે શ્રી મુંબઈ જેન યુવક સંઘના કાર્યાલયમાં રાખવામાં આવ્યા છે. જે વખતે નીચે પ્રમાણે કામકાજ હાથ ધરવામાં આવશે.
તા. ૩૧-૦૧-૨૦૧૧ થી તા.૦૩-૦૨-૨૦૧૧ સુધીના દિવસોમાં બપોરના (૧) ગત વાર્ષિક સભાની મિનિટ્સનું વાંચન અને બહાલી.
૩ થી ૬ સુધીમાં સંઘના નવા કાર્યાલયમાં કોઈપણ સભ્ય તેનું નિરીક્ષણ
કરી શકશે. કોઈને આ સામાન્ય સભામાં હિસાબો અંગે પ્રશ્ન પૂછવાની (૨) ગત વર્ષ ૨૦૦૯-૧૦ના શ્રી મુંબઈ જૈન યુવક સંઘના વૃત્તાંત ઈચ્છા હોય તો વાર્ષિક સામાન્ય સભાના બે દિવસ અગાઉ લેખિત મોકલવા તથા ડિટેડ થયેલા હિસાબો મંજૂર કરવા.
તેઓને વિનંતી. (૩) સને ૨૦૧૦-૧૧ ની સાલ માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના જે સભ્યોને ડિટ કરેલા હિસાબોની નકલ જોઇએ તો તેમની લેખિત
પદાધિકારીઓ તેમ જ કાર્યવાહક સમિતિના ૧૫ સભ્યોની નિમણુંક અરજી મળતાં નકલ મોકલવામાં આવશે. વાર્ષિક સામાન્ય સભામાં સર્વ કરવી.
સભ્યોને ઉપસ્થિત રહેવા વિનંતી છે. (૪) સને ૨૦૧૦-૧૧ ની સાલ માટે સંઘ માટે ઑડિટરની નિમણૂંક કાર્યાલયનું નવું સરનામું :
નિરુબહેન એસ. શાહ કરવી.
૩૩, મહંમદી મીનાર, ભોંયતળિયે,
ડૉ. ધનવંત ટી. શાહ ૧૪મી ખેતવાડી, A.B.C.ટ્રાન્સપોર્ટની
મંત્રીઓ (૫) પ્રમુખશ્રીની મંજૂરીથી અન્ય રજૂઆત.
બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪.