________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફર
ભાવાર્થ-જેમ પાષાણમાં સુવર્ણ છે, દૂધમાં જેમ ધી છે, તલમાં જેમ તેલ છે, તેમ દેહમાં શિવ સ્વરૂપ આત્મા વ્યાપીને રહે છે. (૨૩)
काष्ठ मध्ये यथा वन्हि, शक्ति रूपेण तिष्ठति; अयमात्मा स्वभावेन, देहे तिष्ठति निर्मल: २४
ભાવાર્થ-જેમ લાકડામાં અદિન અંતર્ગત શકિત રૂપે રહે છે, તેમ આ આત્મા પોતાના સ્વભાવમાં સ્વસ્વરૂપે નિર્મળ આ દેહમાં અંતગત રહેલ છે. (૨૪)
अवृतानि परित्यज्य, वृतेषु परि तिष्ठति; त्यजे तानपि संप्राप्य, परम पद मात्मनः २५
ભાવાર્થ-મિથ્યાત્વ-અવિરતી, કષાય અને ગમે ત્યાગ કરીને અનંતદશન, અનંતતાન, અનંતવીર્ય અને અનંત સુખને સ્વામી થઈને, આત્મા પરમાનંદ મય પોતાના આત્મસ્વરૂપે પુર્ણ શુદ્ધ સ્વરૂપે મગ્ન સ્થિર થઈ, સર્વજ્ઞ વિતરાગ થઈ કૃત્વકૃત્ય થઈ પરમ શાંતિને પ્રાપ્ત કરે છે, ૐ શાંતિઃ (૨૫)
-
આ બુકમાં એરીઅર ૧૧૬ કે. છ ના કાગળ
વપરાય છે. કારમ પર અને ૮ પેઈજ
મૂલ્ય - અમૂલ્ય
For Private And Personal Use Only