________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ-સત્ ચિત્ આનંદમય શુદ્ધ આત્મસ્વરૂપ જે નિરાકાર, નિર્મળ-અનંત સુખથી પરિપુર્ણ સર્વ સંગથી રહિત છે. (૧૩)
लोकमात्र प्रमाणेहि. निश्चये नहि संशय: કચવાયો રે માળ, થia મુનીશ્ચના: ૨૪
ભાવ થં-નિશ્ચયથી જે ચૌદ રાજલોક્ની આવગાહના પ્રમાણે છે, પરંતુ વ્યવહારથી સંસારમાં માત્ર દેહ પ્રમાણે આ આમા છે, તેમ મુનિવર્યોનું મંતવ્ય છે. (1)
यत्क्षण दृष्यते शुद्ध, तत्क्षण गन विनमः स्वस्थ चित स्थि भूत', निर्विकल्प समाधय १५
ભાવાર્થ-જે સમયે આ આત્મા પિતાને શુદ્ધ સ્વરૂપે જણાય છે, તે જ ક્ષણે સર્વ સંકલ્પ વિકલ્પથી રહિત થાય છે, અને સ્વસ્થ-શાંત-સ્થિર સ્વભાવવાળે થઈ, નિવિકલ્પ સમાધિમય થાય છે. (૫)
स एव परम ब्रह्म, स एव जिन पुगवः स एव परम तत्व' स एव परम तप: १६
ભાવાર્થ-તેજ પરમ બ્રહ્મસ્વરૂપ છે, તેજ જિન વીતરાગ સ્વરૂપ છે, તેજ પરમ ઉત્કૃષ્ટ, તત્વ છે, અને તેજ પરમતામય શુદ્ધ આત્મા છે. (૧૬)
स एव परम ज्योति, स एव परमो गुरुः स एव परम ध्यान, स एव परमोत्तमः १७
ભાવાર્થ-તેજ પરમ જ્યોતિમય, તેજ પરમ ગુરૂ તેજ પરમયાન અને તેજ પરમ ઉત્તમ એવું પરમાત્મ સ્વરૂપ છે. (૧૭)
na “સર્વ હયાળ, a gવ ગુણ માસન स एव शुद्ध चिदुप, स एव - परम शिव. १८
For Private And Personal Use Only