________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ-જ સર્વ કલ્યાણમય છે, તેજ સર્વ સુખનું ભાજન છે, તેજ યુદ્ધ ચિપ છે, તે જ પરમ શિવદુપ પરમાત્મા સ્વરૂપ છે. (૧૮)
स एव परमान'द, स एव सुखदायक स एव परम चैतन्य', स एव गुणसागरः १९
ભાવાર્થ-તેજ પરમ આનંદમય છે, તે જ પરમ સુખ સ્વરૂપ છે, તે જ પરમ ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ છે, અને તેજ ગુણને મહાસાગર છે. (૧૯)
परम आल्हाद संपन्न' रागद्वेष विवर्जित'; सोऽह देह मध्येस्क, यो जानाति स पडित: २०
ભાવથ પરમ આહાદમય, જે રાગદ્વેષથી રહિત છે, જે દેહમાં સ્વસ્વરૂપે પ્રતિષ્ઠિત છે, એ સોહને જે જાણે છે તેજ પડિત છે. (૨૦)
માવા હિત કુટું, જavad ચરિત; सिद्धा अष्ट गुणोपेत', निर्विकार निर जनः २१
ભાવાર્થ-જે શુદ્ધ આકાર રહિત, સ્વસ્વરૂપમાં વ્યવસ્થીત, સ્વદ્રવ્ય ગુણપર્યાથી વ્યવસ્થીત છે, સિદ્ધનાં અષ્ટગુણોથી સહિત છે, અને જે નિર્વિકાર નિરંજન સ્વરૂપે સદાય પ્રકાશીત છેઃ (૨ )
તન સમતુ નિવામાન, ઘરમાર wri; सहजानंद चैतन्य, सेा जानाति स पंडितः २२
ભાવાર્થ-એ પ્રમાણે નિજાત્મસ્વરૂપને પરમ આનંદના ૨૫ સમજીને, જે પિતાના સહજાનંદ ચૈતન્ય સ્વરૂપે-ઓળખે છે તે પડિત અથવા જ્ઞાની છે. (૨)
पाषाणेसु यथा हेम, दुग्ध मध्ये यथा धृत; तिल मध्ये यथा तैल', देह मध्ये तथा शिवः २३
For Private And Personal Use Only