________________
૧૫૬
કુમારપાળ ચરિત્ર
કરતું નથી, પર`તુ ક્રોધ તા તેના પણ નાશ કરે છે, માટે ક્રોધ એ વિચિત્ર પ્રકારનુ વિષ છે.
સ્વ અને પરને ખાળવાથી અગ્નિને તથા ક્રોધને સરખા માન્યા છે, પરંતુ અગ્નિ ક્ષણમાત્ર દાહ કરે છે અને ક્રોધ તે મૃત્યુ પન્ત ખાળે છે. હે ભવ્યાત્માએ ! ક્રોધ કરીને પણ જે છેવટે ક્ષમા માગે છે, તે પુરુષને અચ'કારિતાટ્ટિકાની માફક દેવ પણુ નમે છે. ચ'નૃપતિ
આ ભરતક્ષેત્રમાં પેાતાની સ'પઢાવડે સ્વ શ્રીને અત્યંત જિતનાર અને માલવદેશના આભૂષણ સમાન ઉજ્જયિની નામે નગરી છે,
આ નગરમાં ધાર્મિક લોકો શુદે પ્રત્યંચાને વેધ=દયાક્રિક ગુણાના નાશ કરતા નથી. તેમજ ચાપવિદ્યા-ધનુવિદ્યા-અપવિદ્યા શીખતા નથી. અને માથું ખાણા ફેંકતા નથીયાચકાનું અપમાન કરતા નથી.
તેમાં ચંદ્રની સમાન સુંદર આકૃતિવાળા ચદ્રનામે રાજા હતા. તે હંમેશાં કુવલય ભૂમડલ–કુમુદને ઉલ્લાસ આપતા અને તમસૂ– અજ્ઞાન=અંધકારના સમૂહના નાશ કરતા હતેા. તેમજ તેની કીતિ દિગંતમાં પ્રસરી હતી.
कुमुदममदमैन्द्रः सिन्धुरेरानोष्धुरौजाः, ', स्फटिकगिरिरंगौरः शङ्करः प्राप्तशङ्कः
विधुरतिविधुर श्रीः स्वस्त टिन्यस्तवेगा,
विलसति सति विष्वग्द्रीचि यत्कीर्त्ति पूरे ॥ १ ॥
જેની ઉજજવલ કીર્તિને! સમૂહ સક્રિશાએમાં વિલાસ કરે છેતે, કુમુદવન મંદ થઈ ગયું.
ઐરાવણુ હાથી આજસહીન થઈ ગયા.
સ્ફટિકગિરિ-કૈલાસ શ્યામ પડી ગયેા.
શંકર પણ શકામાં પડયા.
ચંદ્ર નિસ્તેજ થઈ ગયા. તેમજ સ્વગગાના વેગ હઠી ગયેા.