Book Title: Kumarpal Charitra Part 02
Author(s): Ajitsagarsuri
Publisher: Mahudi Jain SMP Sangh

View full book text
Previous | Next

Page 334
________________ ગુરુકૃત સ્તુતિ ૨૯૫ વાર આ કલેક બો. એટલે શ્રી કુમારપાલે તેને નવ લાખ સયા ખુશી થઈને આપ્યા. ગુરુકૃત સ્તુતિ શ્રી હેમચંદ્રસૂરિએ પાંચ શકસ્તવ વડે દેવવંદન કરી આનંદના મંદિરરૂપ શ્રી તીર્થકર ભગવાનની સ્તુતિ કરી. त्वमीशस्त्वं तात-स्त्वमतिसदयस्त्व हितकर स्त्वमय॑स्त्वं सेव्य-स्त्वमखिलजगद्रक्षणचणः । अतस्त्वत्प्रेष्योऽह, भवपरिभवत्रस्तह्रदयः, __ प्रपन्नस्त्वामस्मि, त्वरितमव मां नाभितनय ! ॥ १ ॥ હે આદિનાથ ભગવાન ! તમે સ્વામિ છે, તમે પિતા છે, તમે અતિ દયાલું છે, તમે હિતકારી છો, તમે પૂજય છે, તમે સેવવા લાયક છે. તેમજ સર્વ જગતનું રક્ષણ કરવામાં કુશલ પણ તમે જ છે. એટલા માટે આપને કિંકર હું સંસાર પરિભવથી ત્રાસ પામી આપના શરણમાં આવ્યો છું તે જલદી આપ મારું સંરક્ષણ કરે. ત્યારપછી શ્રી કુમારપાલભૂપતિ યાત્રા પૂર્ણ કરી, ત્યાંથી ઉતરી તેમનું જ ધ્યાન કરતે કેટલાક દિવસે ઉજયંતગિરિરાજની નજીકમાં આ . ઉજયંતગિરિ સૂરદ્ર અને નરેંદ્ર બંને એક સાથે ગિરીંદ્રપર ચઢે છતે રાવણે ઉપાડેલા અષ્ટાપદ ગિરિની માફક તે ગિરિ કંપવા લાગ્યો. શ્રી મહારાજ કુમારપાલે ગુરુને પૂછયું કે, આ પર્વતને કંપવાનું શું કારણ? ગુરુ બેલ્યા. હે રાજન ! આ માર્ગમાં છત્રશિલા નામે એક શિલા. રહેલી છે. તેની નીચે એક સાથે બે પુણ્યશાલી જી નીકળે, તો. તેમના મસ્તક પર આ શીલા પડે, એમ પ્રાચીન લોકે કહે છે. આપણે બંને પુણ્યશાળી છીએ, માટે અહીંયાં જતાં આપણું ઉપર રૈવતાચલના કંપવાથી આ શિલા કદાચિત પડે.

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384