Book Title: Kumarpal Charitra Part 02
Author(s): Ajitsagarsuri
Publisher: Mahudi Jain SMP Sangh

View full book text
Previous | Next

Page 381
________________ ૪૪૨ કુમારપાળ ચરિત્ર જેમણે ગુરુ પ્રસાદથી આ શ્રીકુમારપાલ નરેંદ્રનું ચરિત્ર રચ્યું. તેમના પ્રશિષ્ય અવધાનમાં, પ્રમાણુ-ન્યાયશાસ્ત્રમાં અને કવિત્વમાં કુશલ એવા શ્રીનયચંદ્રસૂરિ થયા. જેમણે ગુરુ ભક્તિ વડે આ ગ્રંથને પ્રથમ આદર્શ લેખ લખે. અતિશય મનહર અને ઉલાસ પામતો સમુદ્ર એ જ છે જલ જેનું, દિશાએ રૂપ પત્રેની શ્રેણીથી શુશોભિત, પાતાળમાં રહેલા શેષનાગરૂપ નાલવડે સંયુક્ત અને લક્ષ્મીદેવીના વિલાસને ઉચિત એવા પૃથ્વીરૂપ કમલમાં જ્યાં સુધી મેરગિરિ કર્ણિકા–કોશપણાને વહન કરે, ત્યાં સુધી આ વિશુદ્ધ ચરિત્ર વિદ્વાને ને અત્યંત આનંદ આપે. ૩ શાંતિઃ સમાંત

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384