Book Title: Sthaviravali ane Teni Aaspas
Author(s): Gunsundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/005025/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી હિમવદાચાર્ય સ્થવિરાવતી અને તેની આસપાસ નિર્મિતા ભાવાનુવાદ-સંપાદન-સંકલનઃપંન્યાસ શ્રીગુણસુંદર વિજયજી ગણી. પ્રકાશક :- શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ www.jain te »[ g Page #2 -------------------------------------------------------------------------- ________________ चत्तारि-अट्ठ-दस-दोय वंदिया जिणवरा चउव्वीसं ; परमह-निहिअट्ठा सिद्धा सिद्धिं मम दिसंतु । આ છે અષ્ટાપદ ગિરિવર ! અહો ! અહીં પ્રભુ ત્રyષભદેવ સ્વામીના પુત્ર ચક્રવર્તી ભરત મહારાજાએ ચોવીશ તીર્થકરોની રત્નમય નિજ-નિજ દેહ પ્રમાણ પ્રતિમાઓ બનાવી પોતાની જિનભક્તિ વ્યક્ત કરી. enerational For Private & Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ છે હીં શ્રી શંખેશ્વર પાનાથાય નમ ; હૈ વીતરાગ ! તારા બિંબને હૃદયમાં ધારણ કર્યા પછી સુતરાં બીજું કોઈ રૂપ ફરતું જ નથી. તે પછી તારારૂપનું ધ્યાન ધરવાથી પૃથ્વી પર રૂપમાત્રની પ્રથા = પ્રસિદ્ધિ રહેતી નથી. તે પછી તારા અને મારા વચ્ચેની અભેદ બુદ્ધિના ઉદયથી ‘તું-હું’ એવા પદનો ઉલ્લેખ પણ રહેતો નથી અને માત્ર શ્રેષ્ઠ ચિન્મય-અવર્ણનીય જ્યોતિ જ ટમટમી રહે છે. नम्न सूचन | (પ્રતિમા શતક આધારે) इस अभ्यास का कार्य पूर्ण होते ही नियत સમયાવધિ મેં વ્ર વાપસ રુપને હી પ વરો MAY 12/91 93270 104808/2iR નિસને કન્ય રાવળ ફસા ઉપચો વર સર્વેદ છે કે | \_/ Tદી દઉ કે, તે ડાન્T - 2 GB8. Phonછે ? (079) 29227622, 2327620410. Page #4 -------------------------------------------------------------------------- ________________ MATHURA - KANKALI TILA ANCIENT JAIN SCULPTURE 1st TO 5th Century A.D. - Kushan-Gupta Period BRONZES - (7th to 16th Century A.D.) From Rajasthan, Gujarat & Bengal, Rare Akota Bronzes Jain Education Intemational Page #5 -------------------------------------------------------------------------- ________________ નમોડસ્તુ વર્ધમાન સ્વામિને ! નમોડસ્તુ ભીડભંજન પાર્શ્વનાથાય | નમોડસ્તુ શ્રીમદ્ વિજય પ્રેમ-ભુવનભાનુ-જ્યઘોષસૂરીશ્વરેભ્યઃ શ્રી હિમવદાચાર્ય નિર્મિતા વિરાવતી અને તેની આસપાસ -: (મૂનના) સંશોધ - मुनिराज श्री पुण्यविजयजी महाराज तथा पंडित लालचंद्र भगवानदास गांधी મૂળના પ્રકાશક : આચાર્ય શ્રી વિજય વલ્લભસૂરીશ્વરજીના શિષ્ય વિજય લલિતસૂરિજીના ઉપદેશથી બરલૂટ નિવાસી શા. હીરાચંદ રૂપચંદજીની માતુશ્રી ટીપુબાઈના સ્મરણાર્થે પાવન પ્રેરણા - પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ભાવાનુવાદ-સંપાદન-સંકલન - પંન્યાસ શ્રીગુણસુંદર વિજયજી ગણી -: પ્રકાશક :શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ વિક્રમ સંવત - ર૦૬૪ વીર સંવત – ૨૫૩૪ Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી -: પ્રાપ્તિસ્થાન :શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ ૧) બી.એ. શાહ એન્ડ બ્રધર્સ ૨, અરિહંત એપાર્ટમેન્ટ, ઈર્લા નરસીંગ હાઉસ પાસે, એસ.વી.રોડ, ઈર્લા, પાર્લા (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૫૬, ફોન : ૨૨૨૫ ૨૫૫૭. ૨) પી.એ. શાહ વેલર્સ ૧૧૦, હીરાપન્ના, હાજીઅલી, મુંબઈ - ૪૦૦ ૦૨૬ ફોન : ૨૩૫૨૧૧૦૮, ૨૩૬૭૧૨૩૯ ૩) મૂળીબેન અંબાલાલ રતનચંદ જૈન ધર્મશાળા બસ સ્ટેન્ડ સામે, સ્ટેશન રોડ, વિરમગામ (ગુજરાત) ૪) દિલીપ રાજેન્દ્રકુમાર શાહ નંદિતા એપાર્ટમેન્ટ, ભગવાનનગરનો ટેકરો, પાલડી, અમદાવાદ- ૩૮૦ ૦૦૭ ફોન : ૨૬૬૩ ૯૧૮૯ ૫) ચંદ્રકાંત એસ. સંઘવી ૬, બી. અશોકા કોપ્લેક્ષ, રેલ્વે ગરનાળા પાસે, પાટણ (.ગુ.) ફોન : ૨૩૧૬૦ ૬) ડૉ. પ્રકાશભાઈ પી. ગાલા બી-૬, સર્વોદય સોસાયટી, એલ.બી.એસ. માર્ગ, સાંઈનાથ નગર, ઘાટકોપર (વે), મુંબઈ-૮૬ ફોન : ૨૫૦૦૫૩૭૮ આ પુસ્તક જ્ઞાનખાતામાંથી છપાયેલ છે. ગૃહસ્થ માલિકી કરતાં આ પહેલા રૂ. ૭૦: જ્ઞાનખાતામાં જમા કરવા વિનંતી છે. કુલ નકલ - ૭૦૦ (૩૫૦ જ્ઞાનખાતામાંથી, ૩૫૦ ચોકખા પૈસામાંથી) ટાઈપે સેટીંગ : સમીર પારેખ ક્રિએટીવ પેજ સેટર્સ ૩૪, કાવસજી પટેલ સ્ટ્રીટ, ૧૭, લાખાણી ટેરેસ, ફોર્ટ, મુંબઈ – ૧ ટેલી. ર૨૮૨ ૫૭ ૮૪ મુદ્રણઃ નિલેશ પારેખ પારસ પ્રિન્ટ્સ ૨૩/૨૫, હરે રામ હરે કૃષ્ણ ઈન્ડ. એસ્ટેટ, આઈ. બી. પટેલ રોડ, ગોરેગામ (ઈ), મુંબઈ - ૬૩ ટેલી. ૯૮ર૧૦૧૫૦૭૯ Page #7 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી -: કૃપા વર્ષા : સિદ્ધાંતમહોદધિ, કર્મસાહિત્ય નિષ્ણાત, આદર્શ ગચ્છાધિપતિ, સુવિશુદ્ધ માર્ગદેશક, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા વર્ધમાન તપોનિધિ, ન્યાય વિશારદ, સંઘ હિતચિંતક પૂ.આ.દે.શ્રી.વિ.ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સમતાસાગર પ.પૂ.પંન્યાસપ્રવર શ્રી પદ્મવિજયજી ગણિવર્ય મહારાજ સર્વાધિક શ્રમણ સાર્થવાહ, સિદ્ધાંત દિવાકર, ગચ્છાધિપતિ પૂ.આ.દે.શ્રી.વિ. જયઘોષ સૂરીશ્વરજી મહારાજ વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ પૂ.આ.દે.શ્રી.વિ. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સંયમૈકનિષ્ઠ પૂ.આ.દે.શ્રી.વિ. જગચંદ્રસૂરીશ્વરજી મહારાજ વિધર્ય પૂ.આ.દે.શ્રી.વિ. જયસુંદરસૂરીશ્વરજી મહારાજ અનેકશ સહાયકૃત વર્ધમાન ૧૦૦ આયંબિલ ઓળીના તપસ્વી, સહોદર, ગુરુબંધુ, પૂજ્ય પં. શ્રી ભુવનસુંદરવિજયજી ગણિવર મહારાજ -: ભાવાનુવાદ-સંપાદન-સંકલન :પંન્યાસ શ્રીગુણસુંદર વિજયજી ગણી. Page #8 -------------------------------------------------------------------------- ________________ IV પ્રકાશકીય શ્રી હિમવદાચાર્યનિર્મિતા ‘સ્થવિરાવલી અને તેની આસપાસ' પુસ્તકના આ પ્રકાશન અવસરે હૈયે હરખ ઉભરાય છે. માત્ર ૧૦ પાનાની પુસ્તિકા ‘હિમવદાચાર્યનિર્મિતા સ્થવિરાવલી' પૂ. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ તથા પંડિત લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી સંશોધિત શાહ હીરાચંદજી રૂપચંદજી તરફથી શ્રી આત્માનંદ સ્વર્ગવાસ અર્ધ શતાબ્દિ જૈન સિરીઝ નં. ૪ રૂપે પ્રકાશિત થયેલ. વર્તમાન પરિપ્રેક્ષ્યમાં તે જીર્ણ-શીર્ણ અને અલભ્ય જેવી બનતાં અમારા ટ્રસ્ટના પ્રેરણાસ્રોત વૈરાગ્યદેશનાદક્ષ પૂ.આ. શ્રી. વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ તરફથી પુનઃ સુઘડ - વ્યવસ્થિત સંપાદનાર્થે વિદ્વર પંન્યાસજી શ્રી ગુણસુંદર વિજય ગણિવરશ્રીને મોકલાવાઈ. તેઓ આવા અદમ્ય ઉત્સાહ ને ખંતપૂર્વક પૂર્વપ્રકાશિત ઐતિહાસિક ગ્રંથોનું દોહન કરીને સોનાની લગડીને આવા સુંદર ઘરેણાનું સ્વરૂપ આપી દેશે તેવી તો સ્વપ્નમાંયે કલ્પના નહીં. તે બદલ અમે પૂજ્યશ્રીનો ખૂબ આભાર માનીએ છીએ ને ભવિષ્યમાં પણ આવા ગ્રંથોનું સંપાદન કરીને પ્રકાશિત કરવાનો અમને લાભ આપે તેવી વિનમ્ર પ્રાર્થના કરીએ છીએ. પુનઃ પ્રકાશન પ્રસંગે પૂર્વ પ્રકાશકસંપાદકનો પણ હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ. ‘કલિકાળે જિનબિંબ જિનાગમ ભવિયણ કુ આધારા' જિનમંદિરોના જિણોદ્ધારમાં તો આપણે અગ્રેસર જ છીએ, સાથે સાથે તે જિનના જ માર્ગનો પ્રકાશ કરનાર જિનાગમો-શ્રુતસાહિત્યનો જિર્ણોદ્ધાર એ પણ અતિ અગત્યની ફરજ છે. પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આ. શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા ને માર્ગદર્શન ઝીલી આ શ્રુતરક્ષાનું કાર્ય અમે આરંભ્યું. આજ સુધીમાં ૩૨૫ જેવા પ્રાચીન પુસ્તક-પ્રતાદિ નવજીવન પામીને ભારતભરના જ્ઞાનભંડારોના આભૂષણ બન્યા છે. શ્રુતદેવી ભગવતી મા સરસ્વતી અમને આ કાર્યમાં સહાયતા અર્પે તે જ અભ્યર્થના... લિ. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ લલિતકુમાર કોઠારી, ચંદ્રકુમાર બી. જરીવાલા, સ્થવિરાવલી પુંડરિકભાઈ શાહ Page #9 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી સંપાદક-સંકલનકારીયા नमोऽस्तु तस्मै जिनशासनाय । ઈતિહાસ એટલે ભૂતકાળનું વૃત્તાંત; થઈ ગયેલી ઘટનાઓ અને તેની સાથે સંબંધ ધરાવતી વ્યક્તિઓનું પ્રામાણિક વર્ણન...અતિ પ્રાચીન અને સ્વતંત્ર શ્રી જૈન શાસનના ઇતિહાસ સંબંધી અનેકાનેક ગ્રન્થો પૈકીનો એક ગ્રન્થ છે – વિરાવલી... સ્થવિર એટલે પર્યાયથી-શાનથી-ઉમ્મરથી વૃદ્ધ એ ત્રણ અલગ અલગ રીતે કે સંયુક્ત રીતે જૈન સાધુ અને આવલી એટલે એ સાધુના ચરિત્ર જણાવતો ગ્રન્થ. જેનોના ચોવીશમાં તીર્થકર-વીતરાગ-સર્વજ્ઞ શ્રી મહાવીર દેવની પરંપરામાં થયેલા આવા સ્થવિરો માટેના ઐતિહાસિક બે પુસ્તકો વધુ પ્રસિદ્ધ છે. એક છે દેવર્કિંગણિનિર્મિત્તા સ્થવિરાવલી અને બીજી છે હિમવદાચાર્યનિર્મિત્તા સ્થવિરાવલી... અમારા સમુદાયના શાસનાનુરાગી, શાસ્ત્રપ્રેમી પૂ. આચાર્યદેવશ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ તરફથી આ બીજા નંબરની ૧૦ પાનાની સ્થવિરાવલી એમણે પાલી (રાજસ્થાન) થી તા.૧૭/૭/૬રના પત્ર સાથે મોકલેલ મને મળી...સાથે જ સૂચના હતી, “આનું સંશોધન-સંપાદનભાવાનુવાદ કરજે ઈત્યાદિ” મારા માટે આ કામ અઘરૂ હતું પણ પૂજ્ય વડીલોની કૃપાવર્ષા-આશીર્વાદ - “પૂછું છુરોતિ વાવાર્ત, પડખું રડયા રિમ્' એ શ્રદ્ધા વિશ્વાસથી મેં કામ હાથમાં લીધું અને ઘણા ઘણા મહિનાઓ બાદ એ પૂર્ણ થયું. આ સંકલન સંપાદનમાં - ૧. જૈન પરંપરાનો ઈતિહાસ ભાગ ૧ -- લેખક ત્રિપુટી મહારાજ (બીજી આવૃત્તિ વિ.સં. ૨૦૧૬) ૨. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ (સચિત્ર) લેખક શ્રી મોહનલાલ દલીચંદ | દેસાઈ (પુનઃ પ્રકાશન વિ.સં. ૨૦૬૨) ૩. (લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદના જિતેન્દ્ર બી. શાહ તરફથી સાભાર પ્રાપ્ત થયેલી પ્રાચીન જૈન લેખ સંગ્રહ પ્રથમ ભાગ Page #10 -------------------------------------------------------------------------- ________________ vi વિરાવલી સંગ્રાહક અને સંપાદક મુનિરાજશ્રી જિનવિજયજી મ. વિ.સં.૧૯૭૩ની ઝેરોક્ષ નકલ ૪. પૂ. વિક્રર્ય પૂ. આચાર્યદેવશ્રી વિજય જયસુંદરસૂરિજી મ. અને એમના શિષ્યો તરફથી પ્રાપ્ત થયેલ THE JAIN STUPA AND OTHER ANTIQUITIES OF MATHURA BY VINCENT SMITH, ICS (FEBRUARY 1900) નામનું પુસ્તક તથા બીજા લેખો આદિ આદિનો સાભાર આધાર લીધલો છે... શબ્દોમાં કંડારાયેલી ઐતિહાસિક ઘટનાઓની સાથે પ્રાચીન તે કાળના શિલાલેખો આદિનો સુમેળ જામે છે ત્યારે એ ઘટના જણાવતા સાહિત્યકારો પર ઓવારી જવાય છે... સ્થવિરાવલીમાં જણાવેલ ગણ-કુલ-શાખા સાધ્વી દીક્ષા વગેરેની મજબૂતી જ્યારે પુરાણા શિલાલેખો કરે ત્યારે ખરેખર મન મયૂર નાચી ઉઠજ... મથુરાના કંકાલી ટીલા આદિમાંથી નીકળેલ પ્રાચીન જૈન શિલાલેખો જૈન મૂતિઓ-આયાગપટો વગેરેએ ઐતિહાસિક ઘટનાઓને જાણે વાચા આપી છે. કહો, “ગીત ગાયા પત્થરો ને!' સ્થવરાવલી અને શિલાલેખોથી જૈનધર્મની અતિ પ્રાચીનતા, સાધ્વી દીક્ષા; જૈન મૂર્તિ મંદિરનું પૂજનીયપણું જ્યારે અધિક પ્રકાશમાં આવતું હોય ત્યારે ધર્મશ્રદ્ધાળુ કયો જીવ આનંદાતિરેકમાં ન આવે? આશા છે પુસ્તક વાચન ભવ્ય જીવોને પણ પ્રસન્નતાપ્રાયક બનશે. પુસ્તક પ્રકાશનમાં નામી-અનામી અનેક પુસ્તકો-લેખો-વ્યક્તિઓનો સીધો કે આડકતરો સહકારભાવ જે મળ્યો છે તેની વિનમ્રભાવે કૃતજ્ઞતા વ્યક્ત કરી આ લેખન અહીં સમાપ્ત કરું છું. આમાં જે કાંઈ ખૂબી છે તે દેવ-ગુરુની અમીદષ્ટિને ફાળે જાય છે. ઐતિહાસિક કે બીજી ક્ષતિઓ અંગે ક્ષમાયાચના કરું છું. સંવિગ્નગીતાર્થ પૂજ્યો એ જણાવવા કૃપાવંત બને એ પ્રાર્થના સહ! ન્યાયવિશારદ-સંઘહિતચિંતક - ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.નો. શિષ્યલેશ પં.શ્રી ગુણસુંદરવિજયજી ગણી ઈલ - મુંબઈ વિ. સં. ૨૦૬૩ Page #11 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી સૂરિપ્રેમાષ્ટક બ્રહ્મચર્યનું તેજ વિરાજે જે | સંયમ મહેલ આધાર જ એ તો, મૂલ સર્વગુણોનું હો ગુરુવર, દષ્ટિદોષે સવિ મીંડુ હો. મેં મન-વચન-કાયા વિશુદ્ધ જ એ તો, કર્મકટકને આતમઘરમાં ચિત્ત હરે ભવિજનનું હો. ગુ. ૧ પેસવા મોટું છીંડું હો. મુ. ૫ ગુણગાતા મેં કઈ જ ન દીઠા, બ્રહ્મમાં ઢીલા પદવીધર પણ, અહો મહાબ્રહ્મચારી હો, ગુ. જાય નરક મોઝાર હો . મુ . આ કાળે દીઠો નહીં એહવો, શુદ્ધ આલોચણ કરે નહીં તેથી, વિશુદ્ધ વ્રતનો ધારી હો. ગુ. ૨ | દુઃખ સહે તિહાં ભારે હો. મુ. ૬ સ્ત્રી-સાધ્વી સન્મુખ નવિ જેવું વૃદ્ધપણે પણ તેં તો હો. ગુ. વાત કરે જબ હેતુ નિપજે, દષ્ટિ ભૂમિએ દેતો હો. ગુ. વિજાતીયનો સંગ ન કરજો, સાપ તણી પરે ડરજો હો. મુ. | કામ કુટિલનો નાશ કરીને, ૩ અવિચળ સુખડા વરજો હો. મુ. ૭ શિષ્યવૃંદને એહી જ શિખવીયું, પ્રેમસૂરીશ્વર ગુણના આકર, દઢ એ વિષયે રહેજો હો મુનિવર, ગુણ દેઈ અમ દુઃખ મીટાવો હો ગુરુવર તેહતણા પાલનને કારણ ધીર પુરૂષ તે સહન કર્યું જે, દુઃખ-મરણ નહિ ગણજો હો. મુ. ૪ | તેહ તણી રીતિ બતાવો હો. ગુ. ૮ રચયિતા - સંયમૈકનિષ્ઠ પૂ. આચાર્યશ્રી વિજય જગન્સંદ્ર સુરિવર મ. Page #12 -------------------------------------------------------------------------- ________________ VIN સ્થવિરાવલી ભુવનભાનુસૂરિ અષ્ટક ૧ બુદ્ધિબળે બૃહસ્પતિના પુત્રની પરે ઓપતા સ્યાવાદગર્ભિત શાસ્ત્રના મર્મો સુપેરે ખોલતા સિદ્ધાન્તરક્ષા કાજ પ્યાલા પી લીધા અપમાનના ગુરુ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂં વંદના. ૨ કાયા ભલે હો કૃશ છતાં પણ તેજની સીમા નહીં વિકૃષ્ટ તપ આરાધતા પણ ત્યાગની કમીના નહીં આહાર કરતા'તા છતાં સ્વામી અનાસક્તિ તણા ગુરુભુવનભાનુ ચરણકજમાં ભાવથી કરૂં વંદના. ૩ વસે શ્વાસને ઉચ્છવાસમાં જિન આણ પાલન દક્ષતા વચને વચનમાં રસ ઝરે જિન આણની પ્રતિબદ્ધતા જિન આણ શ્રીજિન આણ શ્રી જિન આણ એક જ ઝંખના ગુરુ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂં વંદના. ૪ શાસ્ત્રો તણી વાતો ન કરતા મુગ્ધજન વંચન કરે ખેંચે ન સ્વ પ્રતિ સત્યને કરે સત્યનો સ્વીકાર જે તન મન થકી જે ઉજળા, પાલક મહા સમુદાયના ગુરુ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂં વંદના. Page #13 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી I ' ૫ જ્ઞાની છતાં અભિમાનની રેખા નહીં તન મન મહીં વિકૃષ્ટતપ તપતા છતાં સમતા ભરી તન મન મહીં સમુદાય છે સુવિશાળ પણ સ્વામિત્વની નહીં ખેવના ગુરુ ભુવનભાનુ ચરણકજ માં ભાવથી કરૂં વંદના. ૬ યોદ્ધા બની ખુંખાર આંતર જંગ ખેલે ખંતથી જીતો મળે કે ના મળે પણ ઝૂઝતા મનરંગથી કર્મો તણી સેના થતી ભયભીત લે તુઝ નામ ના ગુરુ ભુવનભાનુ ચરણકજમાં ભાવથી કરૂં વંદના. ૭ અમીઓ તણી ઊર્મિ વહે તે ઝંખતો સાગર સદા જે સૌમ્યતા મુખ પર તરે તે ઝંખતો ચાંદો સદા ગુરુ સમ સહનશક્તિ મળો છે પૃથ્વીની એક ઝંખના ગુરુ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂં વંદના. ૮ સાગર છલકતા આંસુડા વહેતા તમારી યાદમાં પળ પળ યુગો સમ જાય ગુરુવર ખેદને વિષાદમાં જન્મોજનમ તુજ સાથ હો કલ્યાણબોધિ કામના ગુરુ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂં વંદના. - પંજાણી IUIબોલિuildinઈ કૃત ગુરુ ગુણ બત્રીસીમાંથી સાભાર % % % Page #14 -------------------------------------------------------------------------- ________________ X સિદ્ધાંત મહોદધિ આચાર્ય દેવેશ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા. શાસ્ત્રજ્ઞ પુરુષ, શાસ્ત્રમાં જે જે વાંચ્યું તે તે બધું જ જીવનમાં અમલી બનાવ્યું. તારું શાસ્ત્રજ્ઞાન વિવાદ કે ચર્ચા માટે ન બનતા જીવનના આચારમાં પરિણમ્યું. (૧) શાસ્ત્રોપદિષ્ટ ગુરુ - સમર્પિતભાવને તેં દીક્ષાથી જીવનના અંતસુધી આત્મસાત્ રાખ્યો. સ્થવિરાવલી (૨) દશવૈકાલિક શાસ્ત્રમાં ‘ગમાં ૨ મોયાં’ ના વચનને તેં દીક્ષા પ્રારંભથી ૬૪ વર્ષ સુધી સતત અપનાવ્યુ. એકાસણામાં પણ રસનેન્દ્રિયના વિજય માટે તું માત્ર સાદું ભોજન કરતો, મીઠાઈ, મેવા, ફળ વગેરેનો તો તેં જીવનભર ત્યાગ કર્યો. (૩) શાસ્રકારે ત્રીજા પહોરે આહાર-વિહાર-નિહાર માટે ફરમાન કર્યું. તેં પણ ત્રીજા પહોરે આહાર અને નિહારની પ્રવૃત્તિ રાખી. (૪) શાસ્ત્રકાર ભગવંતોના ‘‘ ખો ગાળ સેવકૢ સો માં સેવ’ આ ઓધનિયુક્તિના વચનને તેં ગચ્છના ભેદ વિના અમલમાં મુકીને સમસ્ત સંઘ પ્રત્યેના વાત્સલ્ય ભાવને પ્રગટ કર્યો. (૫) વાડજ્જત સજ્જાય, સમો જાત મંડોવગરળ પડિલ્લેફળા વગેરે શાસ્ત્રના વચનને અમલમાં મૂક્યું. સ્વાધ્યાયાદિ યોગો સાથે ઉગ્રવિહારચર્યાને જીવનમાં આચરી. સ્વયં જીવનમાં ઉત્સર્ગ માર્ગને અપનાવી અન્યના સત્ત્વ, સંઘયણ વગેરે જોઈ અપવાદની અનુજ્ઞા તું આપતો. (૬) સમિતિ-ગુપ્તિના પાલનમાં શાસ્ત્રવચનને તેં સંપૂર્ણપણે અમલમાં મૂકીને પાલન કર્યું. (A) ઈર્યાસમિતિના પાલનાર્થે નીચી દૃષ્ટિ રાખીને તું ચાલતો. (B) ભાષા સમિતિના પાલન માટે સદા મુહપત્તિ રાખીને સાવદ્ય-નિરવદ્યના વિવેકપૂર્વક તું બોલતો. (C) સદા બેતાલીસ દોષ રહિત આહાર-પાણીની ગવેષણા દ્વારા એષણાસમિતિનું પાલન કર્યું. (D) વસ્તુ લેતા-મૂકતા સદા પ્રમાર્જન કરવાનુ તું ચૂકતો નહીં. તે દ્વારા ચોથી સમિતિનુ પાલન કર્યું. (E) નિહારાર્થે ભર બપોરે ભયંકર તાપમાં પણ ધીમે ધીમે ડગ ભરતા દૂર દૂર સુધી જતા તું પાંચમી સમિતિનુ પણ યથાયોગ્ય પાલન કરતો. (F) સદા શાસ્ત્રવાંચન તથા શાસ્ત્રપદાર્થોના સતત ચિંતન દ્વારા મનગુપ્તિ મજબૂત કરી. Page #15 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી (G) સ્વાધ્યાય શાસ્ત્રવાંચન વગેરે દ્વારા વચન ગુમિની સુંદર આરાધના કરી. H) કાયાને સંયમ યોગોમાં સદા વ્યાપૃત રાખી કાયમુમિનું અદ્ભુત પાલન કર્યું. (૭) દીક્ષા-લબ્ધિ દ્વારા અનેકને દીક્ષા આપી સહની સાધનાને વાચનાઓ વગેરે દ્વારા જવલંત કરી. સંયમી, જ્ઞાની, શાસનપ્રભાવક, તપસ્વી-ત્રણસો મુનિઓના વિશાળ ગચ્છનું તેં સર્જન કર્યું. (૮) શાસ્ત્રકાર ભગવંતોની મહાવ્રતશુદ્ધિ વિશેષ કરીને બ્રહ્મચર્યશુદ્ધિની આજ્ઞાને સ્વજીવનમાં સુંદરપણે અપનાવી, સમસ્ત સમુદાયમાં તે વિસ્તારી મન-વચન કાયાથી શુદ્ધપણે દુર્ધર બ્રહ્મચર્યનું તેં પાલન કર્યું. (૯) આલોચના-પ્રાયશ્ચિતને તું ખુબ મહત્ત્વ આપતો, ગુરુના વિરહમાં તું અન્ય સમુદાયના આચાર્ય પાસે પણ આલોચના કરી શુદ્ધિ કરતો, તેમજ સમુદાયના મુનિઓને અત્યંત વાત્સલ્યથી નવાજી મુનિઓ પાસે આલોચના કરાવી શુદ્ધિ કરાવતો. (૧૦) “સાધુ દોષ સેવે તો આચાર્યને ચારગણું પ્રાયશ્ચિત આવે” આ શાસ્ત્રવચનને સદા સ્મૃતિમાં રાખી સમુદાયનું સારણા-વારણાદિથી યોગક્ષેમ કર્યું. (૧૧) ચર્તુવિધ સંઘને શાસ્ત્રીય માર્ગદર્શન કર્યું. ઉત્સર્ગ–અપવાદનું યથાયોગ્ય પાલન કર્યુ-કરાવ્યું. ‘ઉત્સર્ગના સંયોગમાં ઉત્સર્ગની આચરણા કરવી-કરાવવી. અપવાદના સંયોગોમાં અપવાદની આચરણા કરવી-કરાવવી. વિપરીત એટલે ઉત્સર્ગના સંયોગોમાં અપવાદની આચરણાથી અને અપવાદના સંયોગમાં ઉત્સર્ગની આચરણાથી જિનાજ્ઞાની વિરાધના થાય છે. અનંત સંસાર વધે છે.” આ શાસ્ત્ર વચનને સદા સ્મૃતિમાં રાખી યોગ્ય રીતે સમુદાયને વહન કર્યો. સંઘમાં પણ માર્ગદર્શન કર્યું. (૧૨) સંઘભેદથી વ્યથિત એવા તે સંઘશાતિ અને સંઘએકતાની ખુબ જ હિમાયત કરી, તે માટે પ્રબળ પુરુષાર્થ કરી તેમાં પટ્ટક કરી મહદંશે સફળતા મેળવી. (૧૩) શાસન અને સમુદાયના હિત માટે અપમાનોના અનેક ઘૂંટડા તું પી ગયો. (૧૪) ફરતા વાના દુઃખાવાના તથા અંતિમ કાળે શ્વાસ વગેરે રોગના ઉપદ્રવને તે ખુબ સમાધિપૂર્વક સહન કરી અદ્ભૂત નિર્જરા સાધી. (૧૫) સર્વ જીવોને ખમાવી, વીર-વીરના ઉદ્ગારો કરતા કરતા, મુનિઓના મુખે આરાધના સાંભળતા સાંભળતા તે અદ્ભુત સમાધિ મરણ પ્રાપ્ત કર્યું. ચતુર્થ આરાના મહર્ષિઓની ચાદ કરાવતા પ્રેમર્ષિ ! તારા ચરણોમાં કોટિ કોટિ વંદન - તારો બાળ... Page #16 -------------------------------------------------------------------------- ________________ ગુરુ-ગુણ-અમૃત-અંજલિ त्वदीयं तुभ्यं समर्पयामि । જેઓ સંસારીપણે લંડનની ઓક્સફોર્ડ યુનિવર્સીટીમાં C.A.ની સમકક્ષ બેંકીંગની પરીક્ષામાં first class આવેલ હતા. જેઓ જેઓ ભરયુવાનવયમાં દીક્ષિત બન્યા હતા. પ.પૂ. ગુરુદેવશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ. ના સાંનિધ્યમાં જીવનભર રહેવા દ્વારા “આજીવન અંતેવાસી” બન્યા હતા, તેઓની તનતોડ સેવા કરી અને તેઓના ‘પરમકૃપાપાત્ર’ બન્યા હતા. વર્ધમાન આયંબિલ તપની ૧૦૮ ઓળી ફરવા દ્વારા ‘વર્ધમાન તપોનિધિ’ બન્યા હતા. ન્યાય દર્શનનો ઊંડો અભ્યાસ કરી “ન્યાય વિશારદ” બન્યા હતા. ન્યાય-વ્યાકરણ-કર્મગ્રંથો-યોગગ્રંથો-આગમગ્રંથો-સાહિત્યગ્રંથોના તલસ્પર્શી અભ્યાસ કરી ‘મહાવિદ્વાન્’ બન્યા હતા. ષગ્દર્શનના સાંગોપાંગ ખેડાણથી ‘તર્કસમ્રાટ’ બન્યા હતા. ૪૫ આગમ ગ્રંથોના સંપૂર્ણ અધ્યયન દ્વારા ‘આગમજ્ઞ’ બન્યા. વિદ્વાન-સંયમી-આચારસંપન્ન એવા ૨૫૦ જેવા શિષ્યોના પરમતારક ગુરુદેવ અને વિજય પ્રેમસૂરિસમુદાયના મહાન ગચ્છાધિપતિ બન્યા હતા. જેઓ બેજોડ વિદ્વાન હોવાની સાથે ‘પરમગીતાર્થ” હતા. જેઓ જેઓ જેઓ જેઓ જેઓ જેઓ જેઓ જેઓ જેઓ જેઓ જેઓ જેઓ સ્થવિરાવલી અનેક અંજનશલાકાઓ-પ્રતિષ્ઠાઓ-છ'રી પાલિત સંઘો ઉપધાનો-દીક્ષાઓઊજમણાઓ વિ. શાસનના કાર્યો કરાવવા દ્વારા ‘પરમ શાસનપ્રભાવક’ બન્યા હતા. શાસ્ત્રશુદ્ધ અને વૈરાગ્યનિતરતી દેશના દ્વારા ભારત ભરના સંઘો અને લોકહૃદયના ‘આસ્થાકેન્દ્ર' બન્યા હતા. પૂ. પ્રેમસૂરિ મ. ના અંતર આશિષથી પ્રારંભાયેલ યુવાનોની કાયાપલટ કરતી યુવા શિબિર ના ‘આદ્ય પ્રણેતા” હતા. પરમાત્માના “પરમ ભક્ત' હતા. કટ્ટર ‘આચાર સંપન્ન હતા. નિર્દોષ જીવનચર્યાના આગ્રહી હતા. Page #17 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી XIII જેઓ ૪૦/૪૦ વર્ષથી ચાલતા “દિવ્યદર્શન' પાક્ષિકના માધ્યમે શુદ્ધ-સાત્વિક શાસ્ત્રશુદ્ધ-મોક્ષલક્ષી તાત્વિક સાહિત્યના રસથાળ પીરસવા દ્વારા સકળ જૈનસંઘના ‘મહા ઉપકારક’ બન્યા હતા. જેઓ શાસ્ત્રો અને શાસ્ત્રીય પદાર્થોના અર્થની રક્ષા માટે પૂરી તાકાતથી ઝઝૂમી શાસ્ત્રની રક્ષા કરવા દ્વારા સિદ્ધાંત સંરક્ષક બન્યા હતા. જેઓ પરમતેજ-યોગદષ્ટિ સમુચ્ચય-યશોધર ચરિત્ર-અમીચંદની અમીદષ્ટિ સીતાજીના પગલે પગલે જેવા તાત્વિક-સાત્વિક ર૫૦ જેવા ગ્રંથોના સર્જન કરી “મહાન સાહિત્ય સર્જક’ બન્યા હતા. જેઓ જ્ઞાનWવીર હતા, વયસ્થીર હતા, પર્યાય સ્થવીર હતા. જેઓ જીવનભર સુધી અણિશુદ્ધ “સંચમના સાધક’ હતા. જેઓ વૈરાગ્યઝરતી વાણી દ્વારા અગણિત આત્માઓને સંસારના સુખથી વિમુખ કરીને મોક્ષાભિમુખ બનાવવા દ્વારા શ્રીસંઘના સાચા-સફળ ધર્મોપદેશક માર્ગદર્શક બન્યા હતા. જેઓ સેંકડો યુવાનોને દીક્ષિત કરી, ભણાવી ગણાવી, વિદ્વાન અને સંયમી બનાવવા દ્વારા “શ્રમણોના ભિષ્મપિતામહ બન્યા હતા. જેઓ દીર્ધદષ્ટિ વાપરી શાસ્ત્રસાપેક્ષ રહી સંઘમાં વર્ષોથી ચાલતા સંઘર્ષો અને સંકલેશોનો અંત લાવવાના તનતોડ પ્રયત્નમાં પોતાનો સિંહફાળો આપવા દ્વારા ‘સંઘ એકતાના પ્રવર શિલ્પી” બન્યા હતા. જે સંઘએકતાની ઠંડક અને મીઠા ફળો આજે શ્રીસંઘ ભોગવી રહ્યો છે. જેઓ શાસ્ત્રીય સંગીત અને રાગ-રાગીણીઓના સૂક્ષ્મજ્ઞાન સાથે કોયલ જેવા મધુર કંઠના કુદરતી વરદાનના સ્વામી હોવાને કારણે બેજોડ સંગીત અને સ્વરસમ્રાટ હતા. તેમના મુખેથી ગવાતા સ્તવનો-સજ્જાયો સાંભળી ભાવિકો ડોલી ઉઠતા. જેઓશ્રીએ સંઘને ૨૫૦ જેવા વિદ્વાન અને સંયમી શિષ્યોની ભેટ ધરી. ર૫૦ જેવા સાત્વિક ગ્રંથોની ભેટ ધરી, ૪૦/૪૦ વર્ષ સુધી મૌલિક સાહિત્યના રસથાળ સમા “દિવ્યદર્શન” ની ભેટ ધરી, સંઘર્ષો મીટાવી શ્રીસંઘની એક્તા કરી (૫૦/૫૦ વર્ષ સુધી ભારતભરમાં વિચારી શાસ્ત્રીય દેશનાની અમૃતધારા વરસાવી). સાચા અર્થમાં “શ્રી સંઘકૌશલ્યાધાર” બન્યા હતા. એવા મહામહિમ ગચ્છાધિપતિ પૂ. ગુરુદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાનાં ચરણોમાં સાદર સમર્પણ Page #18 -------------------------------------------------------------------------- ________________ XIV શ્રુતસમુદ્ધારક ૧. ભાણબાઈ નાનજી ગડા, મુંબઈ. (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરિ મ.સા.ના ઉપદેશથી) સ્થવિરાવલી ૨. શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ. ૩. શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પ.પૂ. તપસમ્રાટ આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરિ મ.સા. ની પ્રેરણાથી) ૪. શ્રી શ્રીપાળનગર જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ. (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરિ મ.સા. ની દિવ્યકૃપા તથા પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય મિત્રાનંદ સૂ. મ.સા.ની પ્રેરણાથી) ૫. શ્રી લાવણ્ય સોસાયટી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પ.પૂ. પંન્યાસજી શ્રી કુલચંદ્રવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૬. નયનબાલા બાબુભાઈ સી. જરીવાળા હા. ચંદ્રકુમાર, મનીષ, કલ્પનેશ (પ.પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી) ૭. કેશરબેન રતનચંદ કોઠારી હા. લલિતભાઈ (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી) ૮. શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છીય જૈન પૌષધશાળા ટ્રસ્ટ, દાદર, મુંબઈ ૯. શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુલુંડ, મુંબઈ. (આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી) ૧૦. શ્રી શાંતાક્રુઝ શ્વે. મૂર્તિ. તપાગચ્છ સંઘ, શાંતાક્રુઝ, મુંબઈ. (આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી) ૧૧. શ્રી દેવકરણ મૂળજીભાઈ જૈન દેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઈ. (પ.પૂ. મુનિરાજશ્રી સંયમબોધિ વિ. મ.સા.ની પ્રેરણાથી) Page #19 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૧૨. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, ખંભાત. (પૂ.સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. તથા પૂ.સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. તથા પૂ.સા. શ્રી દિવ્યયશાશ્રીજી મ. ની પ્રેરણાથી મૂળીબેનની આરાધનાની અનુમોદનાર્થે) ૧૩. બાબુ અમીચંદ પન્નાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦૦૦૬. XV (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિ વિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી હિરણ્યબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી) ૧૪. શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઈ (પૂ. મુનિશ્રી હેમદર્શન વિ.મ. તથા પૂ. મુનિશ્રી રમ્યઘોષ વિ.મ. ની પ્રેરણાથી) ૧૫. શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મંગળપારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ. (પ.પૂ. આચાર્યદેવ શ્રી રૂચકચંદ્ર સૂરિ મ. ની પ્રેરણાથી) ૧૬. શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ (પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા. ની પ્રેરણાથી) ૧૭. શ્રી નવજીવન સોસાયટી જૈન સંઘ, બોમ્બે સેન્ટ્રલ, મુંબઈ (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિ.મ.ની પ્રેરણાથી) ૧૮. શ્રી કલ્યાણજી સોભાગચંદ જૈન પેઢી, પીંડવાડા. (સિદ્ધાંતમહોદધિ સ્વ. આ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. ના સંયમની અનુમોદનાર્થે) ૧૯. શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ. (વૈરાગ્યદેશનાદક્ષ પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી) ૨૦. શ્રી આંબાવાડી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પૂ. મુનિ શ્રી કલ્યાણબોધિ વિ.મ.ની પ્રેરણાથી) Page #20 -------------------------------------------------------------------------- ________________ XVI સ્થવિરાવલી ૨૧. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, વાસણા, અમદાવાદ. (પૂ. આચાર્ય શ્રી નરરત્નસૂરિ મ. ના સંયમજીવનની અનુમોદનાર્થે પૂજ્યતપસ્વીરત્ન આચાર્યશ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા. ની પ્રેરણાથી) ૨૨. શ્રી પ્રેમવર્ધક આરાધક સમિતિ, ધરણિધર દેરાસર, પાલડી, અમદાવાદ. (પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિ વિજયજી મ. ની પ્રેરણાથી) ર૩. શ્રી મહાવીર જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, પાલડી, શેઠ કેશવલાલ મૂળચંદ જૈન ઉપાશ્રય, અમદાવાદ. (પ.પૂ. આચાર્ય શ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ સા. ની પ્રેરણાથી) ર૪. શ્રી માટુંગા જૈન શ્વે. મૂર્તિપૂજકતપગચ્છ સંઘ એન્ડ ચેરિટીઝ, માટુંગા, મુંબઈ. ૨૫. શ્રી જીવીત મહાવીરસ્વામી જૈન સંઘ, નાદિયા. (રાજસ્થાન) (પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિ વિજયજી મ.સા. તથા મુનિશ્રી મહાબોધિ વિજયજી મ.સા. ની પ્રેરણાથી) ર૬. શ્રી વિશા ઓશવાળ તપગચ્છ જૈન સંઘ, ખંભાત. (વૈરાગ્યદેશનાદક્ષ પ.પૂ. આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી) ર૭. શ્રી વિમલ સોસાયટી આરાધક જૈન સંઘ, બાણગંગા, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦૦૭. ૨૮. શ્રી પાલિતાણા ચાતુર્માસ આરાધના સમિતિ. (પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબના સંવત ર૦૫૩ ના પાલિતાણા મધ્યે ચાતુર્માસ પ્રસંગે થયેલ જ્ઞાનનિધિમાંથી) ર૯. શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડએપાર્ટમેન્ટ, અંધેરી (ઈ), મુંબઈ. (મુનિશ્રી નેત્રાનંદ વિજયજી મ.સા. ની પ્રેરણાથી) ૩૦. શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, જૈન નગર, અમદાવાદ. (પ્રેરક - મુનિશ્રી સંયમબોધિ વિ. મ.) ૩૧. શ્રીકૃષ્ણનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, સૈજપુર, અમદાવાદ. Page #21 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી (પ.પૂ. આચાર્ય વિજય હેમચંદ્રસુરીશ્વરજી મ.સા. ના કૃષ્ણનગર મધ્યે સંવત ૨૦૫૨ ના ચાતુર્માસ નિમીત્તે પ.પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજય મ.સા. ની પ્રેરણાથી) XVII ૩૨. શ્રી બાબુભાઈ સી. જરીવાળા ટ્રસ્ટ, નિઝામપુરા, વડોદરા-૩૯૦૦૦૨. ૩૩. શ્રી ગોડી પાર્શ્વનાથજી ટેમ્પલ ટ્રસ્ટ, પુના. (પૂ. ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિ વિજયજી મ.સા. ની પ્રેરણાથી) ૩૪. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર મંદિર ટ્રસ્ટ, ભવાની પેઠ, પુના. (પૂ. મુનિરાજ શ્રી અનંતબોધિ વિજયજી મ.સા. ની પ્રેરણાથી) ૩૫. શ્રી રાંદેર રોડ જૈન સંઘ, સુરત. (પૂ. પં. અક્ષયબોધિ વિજયજી મ.સા. ની પ્રેરણાથી) ૩૬. શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ દાદર જૈન પૌષધશાળા ટ્રસ્ટ, આરાધના ભુવન, દાદર, મુંબઈ. (મુનિ શ્રી અપરાજિત વિજયજી મ.સા. ની પ્રેરણાથી) ૩૭. શ્રી જવાહર નગર જૈન શ્વે. મૂર્તિ પૂજક સંઘ, ગોરેગામ, મુંબઈ (પૂ.આ. શ્રી રાજેન્દ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી) ૩૮. શ્રી કન્યાશાળા જૈન ઉપાશ્રય, ખંભાત. (પૂ. પ્ર. શ્રી રંજનશ્રીજી મ.સા. પૂ.પ્ર. શ્રી ઇંદ્રશ્રીજી મ.સા.ના સંયમજીવનની અનુમોદનાર્થે પ.પૂ.સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મ.સા. તથા પ.પૂ.સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ.સા. તથા સાધ્વીજી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.સા. ની પ્રેરણાથી) ૩૯. શ્રી માટુંગા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ એન્ડ ચેરીટીઝ, માટુંગા, મુંબઈ (પૂ. પંન્યાસપ્રવર શ્રીજયસુંદરવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૪૦. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, ૬૦ ફુટ રોડ, ઘાટકોપર (ઈ) (પૂ. પં. શ્રી વરબોધિવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) Page #22 -------------------------------------------------------------------------- ________________ XVIII સ્થવિરાવલી ૪૧. શ્રી આદિનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, નવસારી. (પ.પૂ.આ. શ્રી ગુણરત્નસૂરિ મ. ના શિષ્ય પૂ. પંન્યાસજી શ્રી પુણ્યરત્નવિજયજી ગણિવર્યની તથા પૂ. પં. યશોરત્નવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૪ર. શ્રી કોઈમ્બતુર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, કોઈમ્બતુર. ૪૩. શ્રી પંકજ સોસાયટી જૈન સંઘ ટ્રસ્ટ, પાલડી, અમદાવાદ. (પ.પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરિ મ.સા.નીગુરુમૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે થયેલ આચાર્ય પંન્યાસ-ગણિ પદારોહણ દિક્ષા વગેરે નિમિત્તે થયેલ જ્ઞાનનિધિમાંથી) ૪૪. શ્રી મહાવીર સ્વામી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક દેરાસર, પાવાપુરી, ખેતવાડી, મુંબઈ. (પૂ. મુનિશ્રી રાજપાલવિજયજી મ. સા. તથા પૂ.પં. શ્રી અક્ષયબોધિવિજયજી મ.સા. ની પ્રેરણાથી) ૪૫. શ્રી હીરસૂરીશ્વરજી જગદગુરુ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ટ્રસ્ટ, મલાડ (પૂર્વ), મુંબઈ. ૪૬. શ્રી પાર્શ્વનાથ છે. મૂર્તિ પૂ. જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ. (પ્રેરક - ગણિવર્યશ્રી કલ્યાણબોધિ વિ. મ.) ૪૭. શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વે. મૂ.પૂ. સંઘ જૈનનગર, અમદાવાદ (પૂ. મુનિશ્રી સત્યસુંદર વિ. ની પ્રેરણાથી ચાતુર્માસમાં થયેલ જ્ઞાનનિધિમાંથી) ૪૮. રતનબેન વેલજી ગાલા પરિવાર, મુલુંડ - મુંબઈ (પ્રેરક-પૂ. મુનિશ્રી રત્નબોધિ વિજયજી) ૪૯. શ્રી મરીન ડ્રાઈવ જૈન આરાધક ટ્રસ્ટ, મુંબઈ ૫૦. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જૈન દેરાસર ઉપાશ્રય ટ્રસ્ટ. બાબુલનાથ, મુંબઈ (પ્રેરક – મુનિશ્રી સત્વભૂષણ વિજયજી) Page #23 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી XIX ૫૧. શ્રી ગોવાલીયા ટંક જૈન સંઘ, મુંબઈ (પ્રેરક - ગણિવર્યશ્રી કલ્યાણબોધિ વિ.) પર. શ્રી વિમલનાથ જૈન દેરાસર આરાધક સંઘ. બાણગંગા, મુંબઈ. (પ્રેરક-પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ.) ૫૩. શ્રી વાડીલાલ સારાભાઈ દેરાસર ટ્રસ્ટ પ્રાર્થના સમાજ, મુંબઈ. (પ્રેરક-મુનિશ્રી રાજપાલવિજયજી તથા પંન્યાસજી શ્રી અક્ષયબોધિ વિજયજી ગણિવર) ૫૪. શ્રી પ્રીન્સેસ સ્ટ્રીટ, લુહાર ચાલ જૈન સંઘ. (પ્રેરક - ગણિવર્ય શ્રી કલ્યાણબોધિ વિ.) ૫૫. શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદિવલી (ઈસ્ટ), મુંબઈ. (પ્રેરક – મુનિશ્રી રાજપાલવિજ્યજી તથાપં. શ્રી અક્ષયબોધિવિજયજી ગણિવર) ૫૬. સાધ્વીજી શ્રી સુર્યયશાશ્રીજી તથા સુશીલયશાશ્રીજીના પાર્લા (ઈસ્ટ) કૃષ્ણકુંજમાં થયેલ ચોમાસાની આવકમાંથી. ૫૭. શ્રી પ્રેમવર્ધક દેવાસ સ્પે. મૂર્તિપૂજક જૈન સંઘ, દેવાસ, અમદાવાદ (પ્રેરક-પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ.) ૫૮. શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ, સમારોડ, વડોદરા (પ્રેરક-પંન્યાસજી શ્રી કલ્યાણબોધિવિજયજી ગણિવર્ય) ૫૯. શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર ટ્રસ્ટ, કોલ્હાપુર (પ્રેરક- પૂ. મુનિરાજ શ્રી પ્રેમસુંદર વિજયજી) ૬૦. શ્રી ધર્મનાથ પો. હે. જૈનનગર વે. મૂ. પૂ. સંઘ, અમદાવાદ (પ્રેરક- પૂ. પુણ્યરતિ વિજયજી મહારાજા) ૬૧. શ્રી દિપક જ્યોતિ જૈન સંઘ, કાલાચોકી, પરેલ, મુંબઈ (પ્રેરક- પૂ. પં. શ્રી ભુવનસુંદરવિજયજી ગણિવર્ય તથા પૂ. પં. શ્રી ગુણસુંદરવિજયજી ગણિવર્ય) Page #24 -------------------------------------------------------------------------- ________________ XX સ્થવિરાવલી ૬૨. શ્રી પદ્મમણિ જૈન શ્વેતાંબર તીર્થ પેઢી – પાબલ, પુના (૫. કલ્યાણબોધિ વિજ્યજીની વર્ધમાન તપ સો ઓળીની અનુમોદનાર્થે, પં. વિશ્વકલ્યાણ વિજયજીની પ્રેરણાથી) ૬૩. ઓમકાર સૂરીશ્વરજી આરાધના ભવન - સુરત (પ્રેરક - આ. ગુણરત્નસૂરિ મ. ના શિષ્ય મુનિશ્રી જિનેશરત્નવિજયજી મ.) ૬૪. શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, નાયડુ કોલોની, ઘાટકોપર (ઈસ્ટ), મુંબઈ ૬૫. શ્રી આદીશ્વર શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ગોરેગામ ૬૬. શ્રી આદીશ્વર શ્વેતાંબર ટ્રસ્ટ, સાલેમ (પ્રેરક- પૂ. ગચ્છાધિપતિ આ. જયઘોષસૂરીશ્વરજી મ.સા.) ૬૭. શ્રી ગોવાલિયા ટેક જૈન સંઘ, મુંબઈ ૬૮. શ્રી વિલેપારલે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ એન્ડ ચેરિટીઝ, વિલેપાર્લે (પૂર્વ), મુંબઈ ૬૯. શ્રી નેન્સી કોલોની જૈન શ્વે.મૂ.પૂ. સંઘ, બોરીવલી મુંબઈ 00. માતુશ્રી રતનબેન નરસી મોનજી સાવલા પરિવાર (પ.પૂ. શ્રી કલ્યાણબોધી વિ.ના શિષ્ય મુનિ ભક્તિવર્ધન વિ.મ. તથા સા. જયશીલાશ્રીજી ના સંસારી સુપુત્ર રાજનની પુણ્યસ્મૃતિ નિમિત્તે હઃ સુપુત્રો નવીનભાઈ, ચુનીલાલ, દિલીપ, હિતેશ) ૭૧. શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (ઈ), (પ્રેરક- પ.પૂ. શ્રી કલ્યાણબોધી વિજયજી ગણિવર્ય) ૭૨. શ્રી ધર્મવર્ધક . મૂર્તિપૂજક જૈન સંઘ, કાર્ટર રોડ નં. ૧, બોરીવલી (પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંત શ્રી વિજય હેમચંદ્રસુરીશ્વરજી મ.સા. તથા પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધી વિજયજી ગણિવર્યની પ્રેરણાથી) Page #25 -------------------------------------------------------------------------- ________________ XXI સ્થવિરાવલી ૭૩. શ્રી ઉમરા જૈન સંઘની શ્રાવિકાઓ (જ્ઞાનનિધિમાંથી) (પ્રેરક- પ.પૂ. મુનિરાજશ્રી જિનેશરત્ન વિજયજી મ.સા.) ૭૪. શ્રી કેશરીયા આદિનાથ જૈન સંઘ, ઝાડોલી રાજ, (પ્રેરક- પ.પૂ. મુ.શ્રી મેચંદ્ર વિ. મ. તથા પં. શ્રી હિરણ્યબોધિ વિ. ગ.) ૫. શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદીવલી, મુંબઈ (પ્રેરક- પપૂ. મુનિરાજશ્રી હેમદર્શન વિ. મ.સા.) ૭૬. શ્રી જૈન વે. મૂ. સુધારાખાતાની પેઢી, મહેસાણા ૭૭. શ્રી વિક્રોલી સંભવનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, વિક્રોલી (ઈ), મુંબઈ ની આરાધક બહેનો તરફથી (જ્ઞાનનિધિ) ૮. શ્રી કે. પી. સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત, મુંબઈ (પ્રેરક- પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંત શ્રી વિજય હેમચંદ્રસુરીશ્વરજી મ.સા. તથા પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધી વિજયજી ગણિવર્ય) E F ; ઘર આદિ અન્યત્ર કાર્યોમાં આરંભ કરે અને જિનપૂજા વગેરે) ધર્મમાં આરંભનો ત્યાગ કરે અજ્ઞાનતા છે. આ અજ્ઞાનતામાં (૧) લોકમાં પ્રવચનની હિલની અને (૨) સ્વપરને બોધિબીજનો અભાવના એમ બે દોષ રહેલા છે. (પ્રતિમા શતક આધારે) ચારિત્રના શુભ આશયથી કરાતાં દ્રવ્ય-સ્તવ ચારિત્રમાં કારણ બળે છે. અને આ ચારિત્ર પોતે અભ્યદયરૂપ નથી પણ મોક્ષજનક છે. તેથી દ્રવ્યસ્તવ પણ મોક્ષજનક બને છે. (પ્રતિમા શતક આધારે) Page #26 -------------------------------------------------------------------------- ________________ XXII વિરાવલી સાથે) શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ-મુંબઈ દ્વારા પ્રકાશિત થયેલા ગ્રંથોની સૂચિ ૧ જીવવિચાર પ્રકરણ સટીક દંડક પ્રકરણ ૨૯ વર્ધમાનદેશના પદ્ય (ભાગ-૧ છાયા સટીક કાયસ્થિતિ સ્તોત્રાભિધાન સાથે) સટીક. ૩૦ વર્ધમાનદેશના પદ્ય (ભાગ-૨ છાયા ૨ ન્યાયસંગ્રહ સટીક. ૩ ધર્મસંગ્રહ સટીક ભાગ-૧ ૩૧ વ્યવહાર શુદ્ધિ પ્રકાશ ૪ ધર્મસંગ્રહ સટીક ભાગ-૨ ૩ર અનેકાન્ત વ્યવસ્થા પ્રકરણ ૫ ધર્મસંગ્રહ સટીક ભાગ-૩ ૩૩ પ્રકરણ સંદોહ ૬ જીવસમાસ ટીકાનુવાદ ૩૪ ઉત્પાદાદિસિદ્ધિ પ્રકરણ સટીક ૭ જંબુદ્વીપ સંગ્રહણી સટીક ૩૫ અભિધાન વ્યુત્પત્તિ પ્રક્રિયાકોશ ભાગ-૧ ૮ સ્યાદ્વાદમંજરી સાનુવાદ (ચિંતામણિ ટીકાનું અકારાદિ ક્રમે ૯ સંક્ષેપ સમરાદિત્ય કેવળી ચરિત્ર સંકલન) ૧૦ બૃહક્ષેત્રસમાસ સટીક ૩૬ અભિધાન વ્યુત્પત્તિ પ્રક્રિયા કોશ ભાગ-૨ ૧૧ બૃહત્સંગ્રહણી સટીક (ચિંતામણિ ટીકાનું અકારાદિ ક્રમે ૧૨ બૃહત્સંગ્રહણી સટીક સંકલન) ૧૩ ચેઈયવંદણ મહાભાસ ૩૭ પ્રશ્નોત્તર રત્નાકર (સેનપ્રશ્ન) ૧૪ નયોપદેશ સટીક ૩૮ સંબોધસપ્તતિ સટીક ૧૫ પુષ્પમાળા (મૂળ અનુવાદ) ૩૯ પંચવસ્તુક સટીક ૧૬ મહાવીરચરિયું ૪૦ જંબુસ્વામી ચરિત્ર ૧૭ મલ્લિનાથ ચરિત્ર ૪૧ સમ્યત્વસપ્તતિ સટીક ૧૮ વાસુપૂજ્ય ચરિત્ર ૪૨ ગુરુગુણષત્રિશત્પáિશિકા સટીક ૧૯ શાંતસુધારસ સટીક ૪૩ સ્તોત્ર રત્નાકર ૨૦ શ્રાદ્ધગુણ વિવરણ ૪૪ ઉપદેશ સપ્તતિ ૨૧ તત્ત્વજ્ઞાન તરંગિણી ૪૫ ઉપદેશ રત્નાકર ૨૨ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર પર્વ ૩/૪ ૪૬ વિમલનાથ ચરિત્ર ૨૩ ત્રિષષ્ટિશલાકાપુરષ ચરિત્ર પર્વ ૫/૬/ ૪૭ સુબોધા સમાચાર ૨૪ અષ્ટસહસ્ત્રી તાત્પર્ય વિવરણ ૪૮ શાંતિનાથ ચરિત્ર ગ્રંથ ૨૫ મુક્તિપ્રબોધ ૪૯ નવપદ પ્રકરણ સટીક ભાગ-૧ ૨૬ વિશેષણવતીચંદન પ્રતિક્રમણ અવચેરી | ૫૦ નવપદ પ્રકરણ સટીક ભાગ-૨ ૨૭ પ્રવ્રજ્યા વિધાનકુલક સટીક [ ૫૧ નવપદ પ્રકરણ લઘુ વૃત્તિ ૨૮ ચૈત્યવંદન ભાષ્ય (સંઘાચાર ભાષ્ય પર શ્રાદ્ધ પ્રકરણ વૃત્તિ સટીક) ૫૩ પાર્શ્વનાથ ચરિત્ર Page #27 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી XXIII ૫૪ વિજ્યપ્રશસ્તિ ભાષ્ય (વિજયસેનસૂરિ | ૮૬ શાલિભદ્ર ચરિત્ર ચરિત્ર) ૮૭ અનંતનાથ ચરિત્ર પૂજાષ્ટક ૫૫ કુમારપાળ મહાકાવ્ય સટીક ૮૮ કર્મગ્રંથ અવચૂરી (પ્રાક્તદ્વયાશ્રય) ૮૯ ઉપમિતિ ભવ પ્રપંચ કથા ભા.-૧ ૫૬ ધર્મરત્ન પ્રકરણ સટીક ભાગ-૧ ૯૦ ધર્મબિન્દુ સટીક ૫૭ ધર્મરત્ન પ્રકરણ સટીક ભાગ-૨ ૯૧ પ્રશમરતિ સટીક ૫૮ ઉપદેશ પદ ભાગ-૧ ૯૨ માર્ગખાદ્વાર વિવરણ ૫૯ ઉપદેશ પદ ભાગ-૨ ૯૩ કર્મસિદ્ધિ ૬૦ શ્રાદ્ધદિનકૃત્ય ભાગ-૧ ૯૪ જંબુસ્વામી ચરિત્ર અનુવાદ ૬૧ શ્રાદ્ધદિનકૃત્ય ભાગ-૨ ૯૫ ચૈત્યવંદન ભાષ્ય સાનુવાદ ૬ર પાર્શ્વનાથ ચરિત્ર ૯૬ ગુણવર્મા ચરિત્ર સાનુવાદ ૬૩ વિચાર રત્નાકર ૯૭ સવાસો દોઢસો ગાથા સ્તવનો ૬૪ ઉપદેશ સપ્તતિકા ૯૮ કાત્રિશત્કાત્રિશિકા ૬૫ દેવેન્દ્ર નરકેન્દ્ર પ્રકરણ ૯૯ કથાકોષ ૬૬ પુષ્પ પ્રકરણ માળા ૧૦૦ જૈન તીર્થ દર્શન ૬૭ ગુર્નાવલી ૧૦૧ જૈન કથા સંગ્રહ ભાગ-૧ ૬૮ પુષ્પ પ્રકરણ ૧૦૨ જૈન કથા સંગ્રહ ભાગ-૨ ૬૯ નેમિનાથ મહાકાવ્ય ૧૦૩ જૈન કથા સંગ્રહ ભાગ-૩ ૭૦ પાંડવ ચરિત્ર ભાગ-૧ ૧૦૪ રયણસેહર નિવકહા સટીક ૭૧ પાંડવ ચરિત્ર ભાગ-૨ આરંભસિદ્ધિ ૭૨ પાર્શ્વનાથ ચરિત્ર ગદ્ય ૧૦૬ નેમિનાથ ચરિત્ર ગદ્ય ૭૩ હીર પ્રશ્નોત્તરાણિ ૧૦૭ મોહોબ્યુલન વાદસ્થાન) ૭૪ ધર્મવિધિ પ્રકરણ ૧૦૮ ભુવનભાનુ કેવળી ચરિત્ર (અનુવાદ) ૭૫ સુપાર્શ્વનાથ ચરિત્ર ભાગ-૧ ૧૦૯ ચંદ્રપ્રભસ્વામી ચરિત્ર (અનુવાદ) ૭૬ દેવધર્મ પરીક્ષાદિ ગ્રંથો ૧૧૦ આપણા જ્ઞાનમંદિરો ૭૭ સુપાર્શ્વનાથ ચરિત્ર ભાગ-૨-૩ ૧૧૧ પ્રમાલક્ષણ ૭૮ પ્રકરણત્રયી ૧૧૨ આચાર પ્રદીપ ૭૯ સમતાશતક (સાનુવાદ) ૧૧૩ વિવિધ પ્રશ્નોત્તર ૮૦ ઉપદેશમાળા-પુષ્પમાળા ૧૧૪ આચારોપદેશ અનુવાદ. ૮૧ પૃથ્વીચંદ્ર ચરિત્ર ૧૧૫ પટ્ટાવલી સમુચ્ચય ભાગ-૧ ૮૨ ઉપદેશમાળા ૧૧૬ પટ્ટાવલી સમુચ્ચય ભાગ-૨ ૮૩ પાઈયલચ્છી નામમાલા ૧૧૭ રત્નાકરાવતારિકા અનુવાદ ભાગ-૧ ૮૪ દોઢસો સવાસો ગાથાના સ્તવનો ૧૧૮ રત્નાકરાવતારિકા અનુવાદ ભાગ-૨ ૮૫ દ્વિવર્ણ રત્નમાલા ૧૧૯ ચૈત્યવંદન ચોવીસી તથા પ્રશ્નોત્તર ચિંતામણી Page #28 -------------------------------------------------------------------------- ________________ XXIV સ્થવિરાવલી ૧૨૦ દાન પ્રકાશ (અનુવાદ) ઈતિહાસ સહિત) ૧૨૧ કલ્યાણ મંદિર-લઘુશાંતિ સટીક | ૧૪૬ નિયમાર્ગદર્શન યાને સાતનયનું સ્વરૂપ ૧૨૨ ઉપદેશ સપ્તતિકા (ટીકાનુવાદ) પુસ્તક ૧૪૭ મહોપાધ્યાયશ્રી વીરવિજ્યજી મહારાજા ૧૨૩ પ્રતિક્રમણ હેતુ (પુસ્તક) ચરિત્ર ૧૨૪ જૈન કુમારસંભવ મહાકાવ્ય ૧૪૮ મુક્તિ માર્ગદર્શન યાને ધર્મપ્રાપ્તિના ૧૨૫ દેવચંદ્ર સ્તવનાવલિ હેતુઓ ૧૨૬ આનંદકાવ્ય મહોદધિ ભાગ-૧ | ૧૪૯ ચેતો દૂતમ્ ૧૨૭ પર્યત આરાધના સૂત્ર (અવચૂરી) ૧૫૦ મૂર્તિમંડન પ્રશ્નોત્તર અનુવાદ સાથે) ૧૫૧ પિંડવિશુદ્ધિ અનુવાદ ૧૨૮ જિનવાણી (તુલનાત્મકદર્શને વિચાર) | ૧૫ર નંદિસૂત્ર (મૂળ) ૧૨૯ પ્રશ્નોત્તર પ્રદીપ ગ્રંથ | ૧૫૩ નંદિસૂત્ર સટીક (બીજી આવૃત્તિ) ૧૩૦ પ્રાચીન કોણ શ્વેતામ્બર કે દિગમ્બર | ૧૫૪ નંદિસૂત્ર ચૂર્ણિ સટીક (ગુજરાતી) ૧૫૫ અનુયોગ દ્વાર સટીક ૧૩૧ જંબૂદ્વીપ સમાસ (અનુવાદ) ૧૫૬ દશવૈકાલિક સટીક ૧૩ર સુમતિ ચરિત્ર (અનુવાદ) ૧૫૭ દશવૈકાલિક સટીક ૧૩૩ તસ્વામૃત (અનુવાદ) ૧૫૮ ઓઘનિયુક્તિ સટીક ૧૩૪ ત્રિષષ્ટિશલાકાપુરષ ચરિત્ર પર્વ-૧ | ૧૫૯ પિંડનિર્યુક્તિ સટીક ૧૩૫ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર પર્વ-૨ ૧૬૦ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૧ ૧૩૬ જૈન કથા સંગ્રહ ભાગ-૪ (પ્રતાકાર, ૧૬૧ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૨ સંસ્કૃત) ૧૬૨ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૩ ૧૩૭ જૈન કથા સંગ્રહ ભાગ-૫ (પ્રતાકાર) ૧૬૩ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૪ સંસ્કૃત) ૧૬૪ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૧ ૧૩૮ જૈન કથા સંગ્રહ ભાગ-૬ (પ્રતાકાર ૧૬પ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૨ સંસ્કૃત) ૧૬૬ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૩ ૧૩૯ જૈન ધર્મ ભક્તિ કંચનમાળા (સાનુવાદ) | ૧૬૭ આવશ્યક સૂત્રની દીપિકા ભાગ-૧ ભાગ-૧ ૧૬૮ આવશ્યક સૂત્રની દીપિકા ભાગ-૨ ૧૪૦ જૈન ધર્મ ભક્તિ કંચનમાળા (સાનુવાદ) | ૧૬૯ આવશ્યક સૂત્રની દીપિકા ભાગ-૩ ભાગ-૨ ૧૭૦ ઉત્તરાધ્યયન સટીક ભાગ-૧ ૧૪૧ શ્રીમોક્ષપદ સોપાન (ચૌદ ૧૭૧ ઉત્તરાધ્યયન સટીક ભાગ-૨ ગુણસ્થાનકનું સ્વરૂપ) ૧૭૨ ઉત્તરાધ્યયન સટીક ભાગ-૩ ૧૪૨ રત્નશેખર રત્નાવતી કથા (પર્વતિથિ ૧૭૩ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ભાગ-૧ માહાભ્ય પર) ૧૭૪ જંબુદ્વીપ પ્રાપ્તિ ભાગ-૨ ૧૪૩ ષષ્ઠિશતક(સાનુવાદ) ૧૭૫ છવાછવાભિગમ સૂત્ર ભાગ-૧ ૧૪૪ નમસ્કાર મહામંત્ર (નિબંધ) ૧૭૬ જીવાજીવાભિગમ સૂત્ર ભાગ-૨ ૧૪૫ જેન ગોત્ર સંગ્રહ (પ્રાચીન જૈન ૧૭૭ રાજપ્રનીય Page #29 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૧૭૮ આચારાંગ દીપિકા ૧૭૯ ભગવતી સૂત્ર ભાગ-૧ ૧૮૦ ભગવતી સૂત્ર ભાગ-૨ ૧૮૧ ભગવતી સૂત્ર ભાગ-૩ ૧૮૨ પન્નવણા સૂત્ર સટીક ભાગ-૧ ૧૮૩ પન્નવણા સૂત્ર સટીક ભાગ-૨ ૧૮૪ ઋષિભાષિતસૂત્ર ૧૮૫ હારિભદ્રીય આવશ્યક ટીપ્પણક ૧૮૬ સૂર્યપ્રજ્ઞપ્તિ સટીક ૧૮૭ આચારાંગ દીપિકા ભાગ-૧ ૧૮૮ સૂત્રકૃતાંગ દીપિકા ૧૮૯ ઠાણાંગ સટીક ભાગ-૧ ૧૯૦ ઠાણાંગ સટીક ભાગ-૨ ૧૯૧ અનુયોગદ્વાર મૂળ ૧૯૨ સમવાયાંગ સટીક ૧૯૩ આચારાંગ દીપિકા ભાગ-૨ ૧૯૪ સૂત્રકૃતાંગ સટીક ભાગ-૧ ૧૯૫ સૂત્રકૃતાંગ સટીક ભાગ-૨ ૧૯૬ ભગવતી સૂત્ર ૧૯૭ કલ્પસૂત્ર પ્રદીપિકા ૧૯૮ કલ્પસૂત્ર કૌમુદિ ૧૯૯ આનંદ કાવ્ય મહોદધિ ભાગ-૩ ૨૦૭ વસ્તુપાલ ચરિત્ર (ભાષાન્તર) ૨૦૮ યોગબિંદુ સટીક ૨૦૯ ગુરુ ગુણ રત્નાકરે કાવ્યમ્ ૨૧૦ જગદ્ગુરુ કાવ્યમ્ ૨૧૧ યોગદૃષ્ટિસમુચ્ચય (અનુવાદ) ૨૧૨ જૈન જ્યોતિગ્રંથ સંગ્રહ ૨૧૩ પ્રમાણ પરિભાષા ૨૧૪ પ્રમેય રત્નકોષ ૨૧૫ જૈન સ્તોત્ર સંગ્રહ ભાગ-૨ ૨૧૬ યોગદષ્ટિસમુચ્ચય (ભાવાનુવાદ) ૨૧૭ નવસ્મરણ (ઈંગ્લીશ સાર્થ સાનુવાદ) ૨૧૮ આઠ ષ્ટિની સજ્ઝાય ૨૦૦ શ્રુતજ્ઞાન અમીધારા ૨૦૧ ઉત્તરાધ્યયન સૂત્ર-મૂળ ૨૦૨ ઉપધાન વિધિ પ્રેરક વિધિ ૨૦૩ હીરસ્વાધ્યાય ભાગ-૧ ૨૦૪ હીરસ્વાધ્યાય ભાગ-૨ ૨૦૫ ચૈત્યવંદનાદિ ભાષ્યત્રયી (વિવેચન) | ૨૩૯ ૨૦૬ ભોજપ્રબંધ XXV ૨૧૯ આગમસાર (દેવચંદ્રજી) ૨૨૦ નયચક્રસાર (દેવચંદ્રજી) ૨૨૧ ગુરુગુણષત્રિંશિકા (દેવચંદ્રજી) ૨૨૨ પંચકર્મગ્રંથ (દેવચંદ્રજી) ૨૨૩ વિચાર સાર (દેવચંદ્રજી) ૨૨૪ પર્યુષણ પર્વાદિક પર્વોની કથાઓ ૨૨૫ વિમળ મંત્રીનો રાસ ૨૨૬ બૃહત્સંગ્રહણી અંતર્ગત યંત્રોનો સંગ્રહ ૨૨૭ દમયંતી ચરિત્ર ૨૨૮ બૃહત્સંગ્રહણી યંત્ર ૨૨૯ જૈન સ્તોત્ર સંગ્રહ ૨૩૦ યશોધર ચરિત્ર ૨૩૧ ચંદ્રવીરશુભાદિ કથા ચતુષ્ટયમ્ ૨૩૨ વિજયાનંદ અભ્યુદયમ્મહાકાવ્ય ૨૩૩ જૈનધર્મવરસ્તોત્ર-ગોધૂલિકાર્થ - સભાચમત્કારેતિ કૃતિત્રિતયમ્ ૨૩૪ અનેકાર્થ રત્નમંજૂષા ૨૩૫ સિરિપાસનાહચરિય ૨૩૬ સમ્યક્ત્વ કૌમુદી (ભાષાંતર) ૨૩૭ વિમલનાથ ચરિત્ર (અનુવાદ) ૨૩૮ જૈન કથારત્નકોષ ભાગ-૧ (અનુવાદ) જૈન કથારત્નકોષ ભાગ-૨ ૨૪૦ જૈન કથારત્નકોષ ભાગ-૩ ૨૪૧ શત્રુંજય તીર્થોદ્વાર (અનુવાદ) ૨૪૨ જૈન સ્તોત્ર તથા સ્તવનસંગ્રહ સાર્થ ૨૪૩ વસ્તુપાલ ચરિત્ર ૨૪૪ સિદ્ધપ્રામૃત સટીક ૨૪૫ સૂક્તમુક્તાવલી ૨૪૬ નલાયન(કુબેરપુરાણ) Page #30 -------------------------------------------------------------------------- ________________ XXVI સ્થવિરાવલી ૨૪૭ બંધહેતૃદયત્રિભંગી પ્રકરણાદિ ૨૪૮ ધર્મપરીક્ષા ૨૪૯ આગમીય સૂક્તાવલ્યાદિ ૨૫૦ જૈન તત્તવસાર સટીક ૨૫૧ ન્યાયસિદ્ધાંત મુક્તાવલી ર૫ર હૈમધાતુપાઠ ૨૫૩ નવીન પૂજા સંગ્રહ ર૫૪ સિદ્ધચક્રારાધન વિધિ વિ. સંગ્રહ ર૫૫ નાયાધમ્મકહાઓ (પુસ્તક) ૨૫૬ પ્રમાણનયતત્તવાલોકાલંકાર (સાવ.) ૨૫૭ તત્વાર્થધિગમસૂત્ર (ગુજરાતી) ૨૫૮ વિચારસપ્તતિકા સટીક વિચારપંચાશિકા સટીક ર૫૯ અધ્યાત્મસાર સટીક ૨૬૦ લીલાવતી ગણિત ૨૬૧ સંક્રમકરણ (ભાગ-૧) ૨૬૨ સંક્રમકરણ (ભાગ ૨) ૨૬૩ ભક્તામર સ્તોત્ર (પ્રત) ૨૬૪ ટ્રસ્થાનક પ્રકરણ (પ્રત) ૨૬૫ સુવ્રતઋષિકથાનક + સંગઠુમકંદલી (પ્રત). ૨૬૬ શત્રુંજય મહાતીર્થોદ્ધાર (મૂળ) ૨૬૭ છવાનુશાસનમ્ ૨૬૮ પ્રબંધ ચિંતામણી (હિન્દી ભાષાંતર) ૨૬૯ દેવચંદ્ર (ભાગ-૨) ૨૭૦ ભાનુચંદ્ર ગણિચરિત ૨૭૧ દિગ્વિજય મહાકાવ્ય ર૭ર વિજ્ઞપ્તિ લેખ સંગ્રહ ૨૭૩ આબૂ (ભાગ-૧) ૨૭૪ આબૂ (ભાગ-૨) ૨૭૫ આબૂ (ભાગ-૩) ૨૭૬ આબૂ (ભાગ-૪) ૨૭૭ આબૂ (ભાગ-૧) ૨૭૮ ન્યાય પ્રકાશ ૨૭૯ શોભન સ્તુતિ ગ્રંથ ર૮૦ કષભ પંચાશિકા ગ્રંથ ૨૮૧ કુમારવિહારશતકમ્ ૨૮ર માનવ ધર્મ સંહિતા ૨૮૩ વર્ધમાન દ્વાáિશિકા ૨૮૪ પ્રશમરતિ પ્રકરણ - ભાવાનુવાદ ૨૮૫ તસ્વામૃત – પ્રત ૨૮૬ પરષચરિત્ર – પ્રત ૨૮૭ ઈર્યાપથિકી ષત્રિંશિકા – પ્રત ૨૮૮ કર્મપ્રકૃતિ – પ્રત ૨૮૯ દ્રષ્ટાંતશતક -પ્રત ર૯૦ પત્રિશિકા ચતુષ્ક પ્રકરણ ૨૯૧ સુભાષિત પદ્ય રત્નાકર (ભાગ-૧) ૨૯૨ સુભાષિત પદ્ય રત્નાકર (ભાગ-૨) ર૯૩ સુભાષિત પદ્ય રત્નાકર (ભાગ-૩) ૨૯૪ સુભાષિત પદ્ય રત્નાકર (ભાગ-૪). ર૫ ચંદ્રકેવલી ચરિતમ્ ૨૯૬ ત્રિષષ્ટિશલાકાપુરષ ચરિત્ર - ભાગ-૧ (પર્વ-૧) ૨૯૭ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર - ભાગ-૨ (પર્વ-૨-૩) ૨૯૮ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર-ભાગ ૩(પર્વ-૪-૫-૬) ર૯૯ ત્રિષષ્ટિશલાકાપુરષ ચરિત્ર – ભાગ-૪ (પર્વ-૭) ૩૦૦ ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર - ભાગ-૫ (પર્વ-૮-૯) ૩૦૧ ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર – ભાગ-૬ (પર્વ-૧૦) ૩૦૨ રત્નાકર અવતારીકા (ગુજ. અનુવાદ - ભાગ-૧) ૩૦૩ રત્નાકર અવતારીકા (ગુજ. અનુવાદ - ભાગ-૨) ૩૦૪ રત્નાકર અવતારીકા (ગુજ. અનુવાદ -- ભાગ-૩) Page #31 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી XXVII ૩૦૫ સાધુ મર્યાદાપટ્ટક સંગ્રહ ૩૧૯ કાવ્યસંગ્રહ (ભાગ-૨) ૩૦૬ જૈન રામાયણ ગદ્ય ૩૨૦ ચૈત્યવંદનકુલકવૃત્તિ ૩૦૭ વિશેષાવશ્યક ભાષ્ય (ભાગ-૧ સટીક), ૩૨૧ સ્યાદ્વાદમુક્તાવલી તથા ભાવસાતતિકા ૩૦૮ વિશેષાવશ્યક ભાષ્ય (ભાગ-૨ સટીક) ૩રર પ્રજ્ઞાપના ઉપાંગ સટીક ૩૦૯ જૈન કથારત્ન કોષ (ભાગ-૩) | ૩ર૩ લઘુશાંતિસ્તવ સટીક | સમવસરણ ૩૧૦ જૈન કથારત્ન કોષ (ભાગ-૮) સ્તવ સાવ. ૩૧૧ ધર્મસર્વસ્વ અધિકાર સાથે, કસ્તુરી ! તથા પ્રમાણપ્રકાશ પ્રકરણ સાથે ૩૨૪ શ્રેયાંસનાથ ચરિત્ર ૩૧૨ હિંગુલ પ્રકરણ સાથે ૩૨૫ ભક્તામર-કલ્યાણમંદિર-નમિરૂણ ૩૧૩ નયવાદ અને યુક્તિપ્રકાશ સ્તોત્રય ૩૧૪ અંગુલસિત્તરી સાથે, સ્વોપજ્ઞ નમસ્કાર ૩૨૬ જૈન ધર્મનો પ્રાચીન ઈતિહાસ (ભાગ સ્તવ સાથે ૩૧૫ દ્રવ્યગુણ પર્યાયરાસ (ભાગ-૧) સટીક ૩૨૭ શ્રીમદ્ દેવચંદ્રજી કૃતિસંગ્રહ સવિવરણ ૩૨૮ સારસ્વત વ્યાકરણ સટીક ૩૧૬ દ્રવ્યગુણ પર્યાયરાસ (ભાગ-૨) સટીક, ૩૨૯ સિદ્ધાંતરન્નિકા વ્યાકરણ સવિવરણ ૩૩૦ અઢીદ્વીપ નકશાની હકીકત ૩૧૭ ચોવીશી વિશેષાર્થ ૩૩૧ કર્મપ્રકૃતિ ભાષાંતર ૩૧૮ કાવ્યસંગ્રહ (ભાગ-૧) ૩૩ર મુદ્રિત કુમુદચંદ્ર જિનભવન વગેરે દ્રવ્યસ્તવમાં જયણાને કારણે હેતુ હિંસાનો અને શુદ્ધભાવને કારણે અનુબંધ હિંસાનો અભાવ હોય છે. અને માત્ર સ્વરૂપ હિંસા જ રહે છે, જે અતિ અલ્પ છે, અહીં “અલ્પત્વ?” માત્ર સ્વરૂપહિંસાની હાજરીની અપેક્ષાએ કહ્યું, કર્મબંધની અપેક્ષાએ નહિ. (પ્રતિમા શતક આધારે) ભાવપૂર્વકની દ્રવ્યસ્તવ ક્રિયા પણ પ્રભુત-નિર્જરા અને શુભાનુબંધમાં કારણ બને છે. તેથી તે અસંયમ ક્રિયારૂપ નથી અને હેય નથી અને વિનયરત્ન આદિની ભાવ વિનાની ભાવસ્તવક્રિયા પણ વધ્યું હોવાથી તુચ્છ છે. (પ્રતિમા શતક આધારે), Page #32 -------------------------------------------------------------------------- ________________ XXVIII સ્થવિરાવલી શ્રી હિમવદાચાર્ય નિર્મિત સ્થવિરાવલી અને તેની આસપાસ અનુક્રમણિકા પાના નં. સ્થવિરાવલી મૂળ........ સ્થવિરાવલીનો ગુજરાતી ભાવાનુવાદ .... શ્રેણીકરાજા નિર્મિત શ્રી ઋષભદેવ મંદિર અને સુવર્ણમૂર્તિ .. મહારાજ સંપ્રતિ .............. રાજા મહામેઘવાહન ખારવેલ ............ કાલિકાચાર્ય.. પરિશિષ્ટ............. ઓરિસ્સામાં ખંડગિરિ પરના શિલાલેખ માધુરી વાચના- કાંદીલીવાચના- દેવર્નિંગણી ક્ષમાશ્રમણ. ૩૧ .સ.પૂર્વેનો અત્ પૂજા માટેનો આયાગપટ.................. આર્ય સુહસ્તિસૂરિજી ...... સંવત ૯૫ની સાલની જૈનયતિ કણહની મૂર્તિ-મથુરા......... અજંટા પાસે જૈનમંદિરના દ્વારા મંડપ-આઠમો સૈકો... મહારાજા સંપ્રતિ .... આર્ય સુસ્થિતસૂરિજી- સુપ્રતિબુદ્ધસૂરિજી .......... ઉમાસ્વાતિ વાચક - પાદલિપ્તસૂરિજી આદિ.... વજ સ્વામી. મથુરાનો કંકાલી ટીલો ....................................... મથુરા સંઘ - પરિષદ... ...... ... - Page #33 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ગુપ્ત અને વલભી સમય- આર્યદિન્તસૂરિજી. આચાર્ય મલ્લવાદીજી જિનભદ્ર ક્ષમાશ્રમણ વલભી સંઘ પરિષદ - દેવર્કિંગણીજી વિક્રમના સોળમાં શતકમાં સંપ્રદાયની છિન્નભિન્નતા લોંકાશાહ લહીઆ . પર મથુરામેં પ્રાચીન જૈન ઇતિહાસ- પં.શ્રી ભુવનસુંદરવિજયજી ૫૫ મહાન ઉપકાર અને પ્રભાવ શ્રી મહાવીરપ્રભુનો....... ૫૮ ઉપદેશગચ્છ પટ્ટાવલી ૫૯ ૬૦ ૬૨ ૬૩ ૬૪ ૬૫ ૬૬ ૬૭ ૬૮ ૬૯ બદરી પાર્શ્વનાથ..... ૭૧ કુમારગિરિ અને કુમારીગિરિ ૭૧ ૭૧ ♦ જગન્નાથપુરી......ક્ષત્રિયકુંડ...... ઋજુવાલુકાતીર્થ... • રાજગૃહી.....નાલંદાપાડો અને ગુણયાજી..... ગજપદતીર્થ.... ૭૩ જીવિત સ્વામી.....પ્રયાગ...પાવાપુરી... આર્યશ્રી જંબૂરસ્વામીજી, નંદવંશ..... ભદ્રેશ્વર તીર્થ..... — આ.શ્રી કેશીગણધર ... ગણધરશ્રી સુધર્માસ્વામી... પરમ જૈનધર્મી રાજાઓ અને મહામંત્રી વગેરે જૈન તીર્થો ..... XXIX અષ્ટાપદ..... તક્ષશિલા..... શત્રુંજય.... પ્રભાસપાટણ..... હસ્તિનાપુર...... ચંપાપુરી..... સમ્મેતશિખરગિરિ..... મથુરાતીર્થ. કંકાલી ટીલો અહિછત્રા..... શંખેશ્વર પાર્શ્વનાથ..... ચારૂપ.... કંબોઈ..... .......... પાના નં. ૪૬ ૪૬ ૪ ૭૫ ૭૭ Page #34 -------------------------------------------------------------------------- ________________ XXX વિદિશા અને સાંચીના સ્તૂપો.... ઉદયગિરિ પહાડી સ્થવિરાવલી પાના નં. ૭૭ પાટલી પુત્ર. આર્યશ્રી પ્રભવ સ્વામીજી જૈન તીર્થો.... ઓસિયાતીર્થ..... જૈનમંત્રી વંશ.. આચાર્ય શય્યભવસૂરિજી આચાર્યશ્રી સંભૂતિવિજયસૂરિ આચાર્યશ્રી ભદ્રબાહુ સ્વામી. આચાર્યશ્રી સ્થૂલિભદ્રસૂરિ....જૈન રાજાઓ.... મૌર્યવંશ.....સમ્રાટ બિન્દુસાર....સમ્રાટ અશોક...... યુવરાજ કુણાલ..... જૈનમંત્રી ચાણક્ય..... આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ- રાજા સંપ્રતિ...... ૮૪ પ્રસિદ્ધ આર્યાઓ . આર્ય સ્કંદિલસૂરિજી અને પછીના આચાર્યો યુગપ્રધાન પટ્ટાવલી અવન્તિ પાર્શ્વનાથ તીર્થ....જૈન ગુફાઓ............... પહાડપુર....માળવાની ગુફાઓ-ઉદયગિરિ..... ધુમનાર...... ચંદ્રાવતી..... ઘાસોઈ..... ઢીંપુરી તીર્થ.......... ૯૪ બીજા તીર્થો..... આચાર્યશ્રી ઇન્દ્રદિન્તસૂરિ કુશાન વંશ...... સંવત્સરી મહાપર્વ ચોથનુંઆચાર્ય પાદલિપ્તસૂરિજી. જૈન રાજાઓ- સમ્રાટ વિક્રમાદિત્ય. * * 9 9 V ૮૧ ૮૧ ૮૧ હૂમ કે કે ૯૩ ૯૭ 62 ૯૮ ૧૦૦ ૧૦૨ Page #35 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી XXXI પાના નં. : : : ૧ર૦ ૧૨ સમ્રાટ શાલિવાહન- .......... ૧૦૫ આચાર્ય સિંહગિરિસૂરિજી ............ ........... ૧૦૬ ઈસુના મત-ધર્મ પર જૈન ધર્મની અસર................... આર્યશ્રી વજસ્વામીજી... દ્વિતીય ભદ્રબાહુસ્વામી.. ....... શ્રી દેવર્કિંગણી ક્ષમાશ્રમણની પટ્ટાવલી. ............................. ૧૧૨ જૈન રાજાઓ.... જૈન તીર્થો.............. .......... ૧૧૫ આચાર્યશ્રી વજસેનસૂરિજી....મંદસોરમાં ત્રીજી આગમવાચના...૧૧૬ આઠમો નિહ્નવ શિવભૂતિ. ........... ૧૧૭ દિગંબર મતની ઉત્પત્તિ અને ઇતિહાસ....................... દિગંબર ગ્રન્થોમાં સ્ત્રી દીક્ષા - સ્ત્રી મુક્તિ-................. નપુંસકમુક્તિના પ્રમાણપાઠો. .......... ...................... દિગંબર ગ્રંથોમાં શુદ્ધ દિક્ષા - શૂ મુક્તિ પાઠો ............. ૧૨૮ દિગંબર ગ્રંથોમાં કેવલિભુક્તિ - કેવલિતપ અને સાક્ષરી વાણીના પાઠો.... ..... ૧૨૮ શ્વેતાંબરિય - દિંગબરિય મૂર્તિમાં ફેરફારની નવી મર્યાદા.... ૧૩૦ જુનાગઢ અને ત્યાં શિલાલેખ... ............ ૧૩૧ મહુડી.... સ્થાવર્તગિરિ.... ઓસમ પહાડ.....વસઈ... દ્વારિકા................ ૧૩૫ આચાર્યશ્રી ચંદ્રસૂરિજી ................... આચાર્યશ્રી સમતભદ્રસૂરિજી... આચાર્ય વૃદ્ધદેવસૂરિજી....... ૧૩૭ જૈન તીર્થો - કોરટા તીર્થ.... સ્વર્ણગિરિ. .................. ૧૩૮ આચાર્યશ્રી પ્રદ્યોત્તનસૂરિજી ....... જૈન રાજાઓ - મહાક્ષત્રપો- ધૂમલી નગર ................ ૧૩૯ • માનદેવ સૂરિજી પહેલા .... ૧૪૧ ૧૩૩ .......... ૧૩૬ ૧૩૦ Page #36 -------------------------------------------------------------------------- ________________ XXXII પાના નં. ૧૪૩ આચાર્ય માનતુંગસૂરિ...વાચક ઉમાસ્વાતિજી..... આચાર્ય વીરસૂરિજી..... આચાર્ય જયદેવસૂરિજી..... આચાર્ય દેવાનંદસૂરિજી... આચાર્ય મલ્લીવાદીસૂરિજી......... ૧૪૫ ૧૪૫ રાજા શિલાદિત્ય.......... ૧૪૫ ૧૪૬ ૧૪૬ ૧૪૮ ૧૪૯ ૧૫૦ ૧૫૧ ૧૫૧ ૧૫૩ ૧૫૫ ૧૫૫ મથુરામાં અને વલભીમાં ચોથી આગમ વાચના ચૈત્યસ્થિતિ.... આચાર્યશ્રી વિક્રમસૂરિજી..... ગણીનું કથન અગત્યના ચિત્રો...... સ્થવિરાવલી આ. શિવશર્મસૂરિજી..... આચાર્ય મહર્ષિ મહત્તર.... આ. સમુદ્રસૂરિજી..... વલભીમાં પાંચમી આગમ વાચનાકલ્પસૂત્રનું વાચન....વલભીતીર્થ.... આચાર્યશ્રી પધુન્નસૂરિજી... શંકરાચાર્ય લીલા...વલભી ભંગ.... આચાર્ય સંભૂતિ..... આચાર્ય શાંતિસૂરિ... જૈન ગ્રન્થ ભંડારો.... સ્થાનકવાસી આચાર્ય શ્રી હસ્તીમલજી લિખિત ઇતિહાસની અમૌલિકતા ૧૫૯ ખારવેલનો લેખ- મુનિરાજશ્રી જિનવિજયજી સંગ્રહિત સંપાદિત પ્રાચીન લેખ સંગ્રહ ભાગ ૧ ના આધારે ખારવેલના લેખ-સંબંધી શ્રી કેશવલાલ હર્ષદરાય ધ્રુવનું કથન૧૬૧ મથુરાના કંકાલી ટીલા વિષે ચંદ્રચૂડ ચતુર્વેદીનું કથન ........ ૧૬૫ સૂત્ર - ચૂર્ણિ-નિર્યુક્તિ - ભાષ્ય-વૃતિ-પરંપરા-અનુભવનું શાસ્ત્રાંગપણું સ્થાપનાનિક્ષેપા અંગે પંન્યાસશ્રી ભુવનસુંદરવિજયજી .......... .......... ૧૫૬ ૧૬૭ ૧૭૦ ૧૭૫ Page #37 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી श्रीहिमवदाचार्यनिर्मिता વિાવની (मूलना) संशोधक मुनिराज श्री पुण्यविजयजी महाराज तथा पंडित लालचंद्र भगवानदास गांधी મૂળના પ્રકાશક : આચાર્ય શ્રી વિજય વલ્લભસૂરીશ્વરજીના શિષ્ય વિજય લલિતસૂરિજીના ઉપદેશથી બરલૂટ નિવાસી શા. હીરાચંદ રૂપચંદજીની માતુશ્રી ટીપુબાઈના સ્મરણાર્થે भावानुवाद- संपादन-संम्नः - पंन्यास श्रीगुएासुंहर विश्यभ गयी. नमिऊण वद्धमाणं, तित्थयरं तं परं पयं पत्तं इंदभूइं गणनाहं, कहेमि थेरावलीं कमसो : सोहम्मं मुणिनाहं, पढमं वंदे सुभत्तिसंजुत्तो जस्सेसो परिवाओ (रो), कप्परुक्खु व्व वित्थरिओ तप्पयलंकरणं तं जंबूणामं महामुणिं वंदे चरमं केवलिणं खु, जिणमयगयणंगणे मित्तं पभवं मुणिगणपवरं, सुरवरगणवंदियं नम॑सामि जस्स कित्तिवित्थारो, अज्ज वि भाइ तिहुयणे सयले सिजंभवं मुणिदं तप्पयगयणे पभायरं वंदे मणगठ्ठे पविरइयं, सुयं दसवेआलियं जेण 1 ॥ १ ॥ 1 || 2 || I ॥ ३ ॥ 1 ॥ ४ ॥ I ॥ ५ ॥ Page #38 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી जसभद्दो मुणिपवरो, तप्पयसोहंकरो परो जाओ अठ्ठमणंदो मगहे, रजं कुणइ तया अइलोही वंदे संभूइविजयं, भद्दबाहं तहा मुणिं पवरं चउद्दसपुवीणं खु (खलु), चरमं कयसुत्त-निज्जुर्ति ॥ ७ ॥ थूलभद्दो मुणिंदो, पयंड (मयण) सिंधुरंकुसो जयइ । विउला जस्स य कित्ति(त्ती), तिलोयमज्झे सुवित्थरिआ ॥ ८ ॥ अजमहागिरिथेरं, वंदे जिणकप्पिणं मुणिं पढमं अजसुहत्थिं थेरं, थेरकप्पिणं तहा नाहं सुट्ठिय-सुप्पडिबुड्ढे(बुद्ध), अजे दुन्ने वि ते नमसामि । भिक्खुरायकलिंगा-हिवेण सम्माणिए जिढे ॥ १० ॥ जं रयणिं च णं वद्धमाणो तित्थयरो निव्वुओ, तम्मि य रयणीए जिट्ठस्स इंदभूइस्स अणगारस्स गोयमस्स केवलवरनाणदंसणे समुप्पण्णे । तओ थेरस्स णं अजसुहुम(हम्म)स्स अग्गिवेसायणगुत्तस्स निग्गंठगणं समप्प इंदभूई वीराओ दुवालसवासेसु विइकंतेसु निव्वुओ । वीराओ णं वीसेसु वासेसु विइक्वंतेसु अजसुहम्मो णिव्वुओ । तप्पए अजजंबूणामधिज्जो थेरो होत्था, वीराओ सत्तरिवासेसु विइक्कंतेसु मयंतरे चउसट्ठीवासेसु विइक्वंतेसु पभवसामिणं गणं समप्प अजजंबू णिव्वुओ । पभवसामी वि सेजंभवायरियं णियपए ठावित्ता वीराओ पंचहत्तरिवासेसु विइक्कतेसु सग्गं पत्तो । सेजंभवो वि णियपए जसोभद्दायरियं ठा(व)इत्ता वीराओ णं अडहियन्नवइवासेसु विइकंतेसु सग्गं पत्तो । जसोभद्दो वि णं वीराओ सयाहियडयालीवासेसु विइकंतेसु सग्गं पत्तो । तप्पए णं दुवे थेरे अंतेवासी होत्था-अजसंभूइविजए माढरसगुत्ते थेरे अजभद्दबाहू पाइणसगुत्ते । संभूइविजयो वि वीराओ सयाहियछावन्नवासेसु विइक्वंतेसु सग्गं पत्तो । थेरे णं अजभद्दबाहू वि चरमचउद्दसपुग्विणो सगडालपुत्तं अजथूलभदं णियपए ठावइत्ता वीराओ णं सयाहियसत्तरिवासेसु विइक्वंतेसु पक्खेणं भत्तेणं अपाणएणं कुमारगिरिम्मि कलिंगे पडिमं ठिओ सग्गं Page #39 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી पत्तो । थेरस्स णं अजथूलभद्दस्स दुवे थेरे अंतेवासी होत्था-थेरे अजमहागिरी थेरे अजसुहत्थी य । वुच्छिन्ने जिणकप्पे काही जिणकप्पतुलणमिह धीरो । तं वंदे मुणिवसहं महागिरिं परमचरणधरं जिणकप्पि(य)परिकम्मं जो कासी जस्स संथवमकासी । कुमरगिरिम्मि सुहत्थी तं अजमहागिरिं वंदे ॥ २ ॥ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे विअरइ रायग्गिहम्मि णयरे । सेणिओ बिंबिसारावरणामधिजो णिवो समणस्स भगवओ महावीरस्स समणोवासगो(ण)योवेओ सुसड्डो आसी । पुव्विं णं पासारहाइचलणजुअलपूए णेगणिग्गंठणिग्गंठीहिं पडिसेविए कलिंगणामधिजजणवयमंडण-तित्थभूअकुमर-कुमारीणामधिज-पव्वयजुअले तेणं सेणियवरणिवेणं सिरिरिसहेसजिणाहिवस्साईवमणोहरो जिणपासाओ णिम्माइओ होत्था । तम्मि य णं सुवण्णमयी रिसहेसपडिमा सिरिसोहम्मगणहरेहिं पइडिआ आसी । पुणो वि तेणं कालेणं तेणं समएणं तेणेव सेणियवरणिवेणं णिग्गंठाणं णिग्गंठीण य वासावासटुं तम्मि य पव्वयजुअलम्मि अणेगे लेणा उक्किणाइया। तत्थ ठिआ णेगे णिग्गंठा णिग्गंठीओ णं वासासु धम्मजागरणं कुणमाणा झाणज्झयणजुआ सुहंसुहेणं णाणाविहतवकम्मट्ठिया वासावासं कुणंति । सेणियणिवपुत्तो अजायसत्तू कोणियावरणामधिजो णियपिउस्स णं सत्तूभूओ पिउं पंजरम्मि णिक्खिइत्ता चंपेइणामधिजं णयरिं ठावइत्ता तत्थ रजं कुणइ । से वि य णं णियपिउ व्व जिणधम्माराहणट्ठो उक्किट्ठो समणोवासओ आसी। तेण वि तित्थभूए कलिंगडे तम्मि य कुमर-कुमारीगिरिजुयले णियणामंकिया पंच लेणा उक्किणाइया । परं पच्छाऽईवलोहाहिमाणाहिद्दुओ सयं चक्कवट्टित्तमहिलसंतो कयमालदेवमारिओ णरयं पत्तो । वीराओ णं सयरिवासेसु विइकंतेसु पासस्स णं अरहाओ छट्टे पए थेरे रयणप्पहणामधिज्जे आयरिया संजाया । तेहिं णं उवएसपुरिम्मि एगलक्खाहियअसीइसहस्सा खत्तियपुत्ता पडिबोहिया, जिणधम्म पडिवन्ना उवएसणामधिजे वंसे ठाइया । वीराओ णं इगतीसाइवासेसु विइक्तेसु कोणियपुत्तो उदाइणिवो पाडलिपुत्तं णयरं Page #40 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ठाइत्ता तत्थ णं मगहाहिवच्चं पालेमाणे चिट्ठइ । तेणं कालेणं तेणं समएणं केणावि तस्स सत्तुणा तं जिणधम्मम्मि दढं सुसटुं नाऊण णिग्गंठवेसं घित्तूण धम्मकहा-सावणमिसेणेगंतेणं तस्सावासं गंतूणेसो उदाइणिवो मारिओ । समणे भगवं महावीरे णिव्वुए सट्ठिवासेसु विइक्कंतेसु पढमो णंदणामधिजो णाइपुत्तो पगइहिं पाडलिपुत्तम्मि रजे ठाइओ । तस्स णं वंसम्मि कमेणं णंदणामधिजा णव णिवा जाया । अट्ठमो य णंदो अईवलोहाहिक्कतो मिच्छत्तंधो णियवेरोयणमाहणमंतिपेरिओ कलिंगविसयं पाडिऊण पुव्विं तत्थ तित्थभूअकुमरपव्वयुप्पिं सेणियणिवकारियरिसहेसजिणपासायं भंजिऊण तओ सोवण्णीयऊसभजिणपडिमं घित्तूण पाडलिपुत्तम्मि णियणयरे समागओ। तयणंतरं वीराओ इगसयाहियचउवन्नवासेसु विइक्वंतेसु चाणिगाणुणीयो मोरियपुत्तो चंदगुत्तो णवमं णंदणिवं पाडलिपुत्ताओ णिक्कासीय सयं मगहाहिवो जाओ । से णं पुब्बिं मिच्छत्तरत्तो सोगयाणुओ समणाणं णिग्गंठाणं उप्पिं वि दोसी आसी, पच्छा णं चाणिगाणुणीओ जिणधम्मम्मि दढसड्ढो अईवपरक्कमजुओ जुण(व)-णाहिवसिलक्किसेणं सद्धिं मित्तिभूओ सयं णियरजवित्थरं कुणमाओ विअरइ । तेणं णियमोरियसंवच्छरो णियरजम्मि ठाइओ । वीराओ णं इगसयाहियचउरासीइवासेसु विइक्वंतेसु चंदगुत्तो णिवो परलोअंपत्तो । तेणं कालेण तेणं समएणं तस्स पुत्तो बिंदुसारो पाडलिपुत्तम्मि रज्जे ठिओ । से णं जिणधम्माराहगो पवरसड्ढो जाओ । पणवीसवासा जाव रजं पाऊणित्ता वीराओ णवाहियदुसयवासेसु विइक्तेसु धम्माराहणपरो सग्गं पत्तो । तओ वीराओ णवाहियदुसयवासेसु विइक्कंतेसु तस्स पुत्तो असोओ पाडलिपुत्तम्मि रजे ठिओ । से वि य णं पुट्विं जिणधम्माणुणीओ आसी। पच्छा रजलाहाओ चउवासाणंतरं सुगयसमणपक्खं काऊण णियं दुच्चं पियदंसीणामधिज ठाइत्ता सुगयपरूवियधम्माराहणपरो जाओ अईवविक्कमाकंतमहीयलमंडलो से कलिंग-मरहट्ठ-सुरट्ठाइ-जणवयाणि साहीणाणि किच्चा तत्थ णं सुगयधम्मवित्थरं काऊणाणेगे सुगयविहारा ठाइया जाव पच्छिमगिरिम्मि विज्झायलाइसु सुगयाइसमण-समणीणं वासावासट्ठमणेगे लेणा ऊक्किणाइया, अणेगे सुगयपडिमाओ विविहासणट्ठिआ तत्थ ठाइआ । उजिंतसेलाइणाणाठाणेसु णियणामंकिया आणालेहा थूभसिलाईसु उक्किणाइया। Page #41 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી सीहल-चीण-बंभाइदीवेसु सुगयधम्मवित्थरटुं पाडलिपुत्तम्मि णयरे सुगयसमणाणं गणमेलावगं किच्चा-तस्स णं सम्मयाणुसारेणं अणेगे सोगयसमण्णा तत्थ तेण पेसिया । जिणधम्मिणं निग्गंठ - णिग्गंठीणं वि सम्माणं कुणमाणो से ताणं पड़ कया वि दोसं ण पत्तो । इमस्सासोअ णिवस्साणेगाणं पुत्ताणं मज्झे कुणालणामधिज्जो पुत्तो रज्जारिहो हुत्था । तं णं विमाउओ अहिखिजमाणं णाऊणासोएण णिवेण णियपगिइजुओ से अवंतीणयरीए ठाइओ । परं विमाउपओगेणं तत्थ से अंधीभूओ । तमढें सोच्चा असोअणिवेणं कोहाकंतेणं तं णियभजं मारित्ता दोसपराऽवरे वि अणेगे रायकुमारा मारिया । पच्छा कुणालपुत्तं संपइणामधिजं रज्जे ठाइत्ता से णं असोअणिवो वीराओ चत्तालीसाहियदोसयवासेसु विइक्कंतेसु परलोअं पत्तो । संपइणिवो वि पाडलिपुत्तम्मि णियाणेगसत्तुभयं मुणित्ता तं रायहाणिं तच्चा पुल्विं णियपिउभुत्तिलद्धावंतीणयरीम्मि ठिओ सुहंसुहेणं रजं कुणइ । से णं संपइणिवजीवो पुविम्मि भवे एगो दरिदो दु(द)मगो आसी । भोयणट्टा अजसुहत्थिसमीवे दिक्खिऊणाव्वत्तसामाइअजुओ जावेगं दिणं सामण्णं पाउणित्ता कुणालपुत्तत्ताए समुप्पण्णो आसी । इओ थेरे अजसुहत्थिआयरिया विहारं कुणमाणा णिग्गंठपरिअरजुआ अवंतीए णयरीए पत्ता । तत्थ णं जिणपडिमारहजत्तम्मि चलमाणा णियपासायगउक्खट्ठिएणं संपइणिवेण ते दिट्ठा । खिप्पामेव जायजाइसमरो से संपइणिवो तेसिं णं अजसुहत्थी णं समीवे समेओ । आयरियाण य वंदिऊण कयंजलिपुडो णियपुव्वजम्मकहं भणित्ताऽईवविणयोवगओ कहइ भयवं ! तुम्ह पसाएणं मए दु(द)मगेणावि एयं रजं लद्धं, अह णं किं सुकयं करेमि ? एयं णिववयणं सोच्चा सुयोवयोगोवेएहिं अजेहि बुत्तं-अह तुमि पहावणापुव्वं पुणो वि जिणधम्माराहणं आगमेसिसग्गमुक्खफलदायगं भविस्सइ । इइ सोच्चा संपइणिवेणं तत्थ अवंतीणयरीए बहुणिग्गंठ-णिग्गंठीणं परिसा मेलिया, णियरजम्मि जिणधम्मप्पभावणवित्थरट्ठा णाणाविहगामणयरेसु समणा पेसिया, अणजजणवए वि जिणधम्म-वित्थरो-कारिओ, अणेगजिणपडिमोवेयपासायालंकिया पुढवी कारिया । अह वीराओ दोसयतेणऊइवासेसु विइकंतेसु जिणधम्माराहणपरो संपइणिवो सग्गं पत्तो । पाडलिपुत्तम्मि य णयरे Page #42 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી. असोअणिवपुत्तो पुण्णरहो वि वीराओ तेयालीसाहिय-दोसयवासेसु विइक्कंतेसु सुगयधम्माराहगो रजम्मि ठिओ । से वि य णं वीराओ दोसयअसीइवासेसु विइक्वंतेसु नियपुत्तं वुड्डरहं रजे ठावइत्ता परलोअंपत्तो । तं वि सुगयधम्माणुगं वुड्डरहं णिवं मारित्ता तस्स सेणाहिवइ-पुष्फमित्तो वीराओ णं तिसयाहियचउवासेसु विइकंतेसु पाडलिपुत्तरजे ठिओ । अह वेसालीणयराहिवो चेडओ णिवो सिरिमहावीरतित्थयरस्सुक्किट्ठो समणोवासओ आसी । से णं णियभाइणिजेणं चंपाहिवेणं कूणिगेणं संगामे अहिणिक्खित्तो अणसणं किच्चा सग्गं पत्तो । तस्सेगो सोहणरायणामधिजो पुत्तो तओ उच्चलिओ णियससुरस्स कलिंगाहिवस्स सुलोयणणामधिजस्स सरणं गओ । सुलोयणो वि णिपुत्तो तं सोहणरायं कलिंगरजे ठावइत्ता परलोआतिही जाओ । तेणं कालेणं तेणं समएणं वीराओ अट्ठारसवासेसु विइक्कंतेसु से सोहणराओ कलिंगविसए कणगपुरम्मि रजे अभिसित्तो । से बि य णं जिणधम्मरओ तत्थ तित्थभूए कुमरगिरिम्मि कयजत्तो उक्किट्ठो समणोवासगो होत्था । तस्स वंसे पंचमो चंडरायणामधिज्जो णिवो वीराओ णं इगसयाहिय-अउणपन्नासेसु वासेसु विइकंतेसु कलिंगरजे ठिओ । तया णं पाडलिपुत्ताहिवो अट्ठमो णंदणिवो मिच्छत्तंधो अईवलोहाकंतो कलिंगदेसं पाडिऊण पुव्विं तित्थरूवकुमरगिरिम्मि सेणियणिवकारियजिणपासायं भंजित्ता सोवण्णिय-उसभजिणपडिमं घित्तूण पाडलिपुत्तं पत्तो । तयणंतरं तत्थ कलिंगे जणवए तस्स णं सोहणरायस्स वंसे अट्ठमो खेमरायणामधिजो णिवो वीराओ णं सत्तवीसाहियदोसयवासेसु विइकंतेसु मगहाहिवो कलिंगरजे ठिओ । तयणंतरं वीराओ दोसयाहियअउणचत्तारिवासेसु विइक्कंतेसु मगहाहिवो असोअणिवो कलिंगंजणवयमाक्कम्म खेमरायं णिवं णियाणं मन्नावेइ, तत्थ णं से णियगुत्तसंवच्छरं पवत्तावेइ । तओ णं वीराओ दोसयपणहत्तरिवासेसु विइक्कंतेसु खेमरायपुत्तो वुड्डरायो जिणधम्माराहगो अईवसद्धालुओ कलिंगविसयाहिवो संजाओ । तेण वि तत्थ कुमर-कुमारीगिरिजुअलोवरि समणाणं णिग्गंठाणं णिग्गंठीणं य वासावासटुं इक्कारस लेणा उक्किणाइया । तयणंतरं वीराओ णं तिसयवासेसु विइकंतेसु वुड्डरायपुत्तो भिक्खुरायो कलिंगाहिवो संजाओ । तस्स णं भिक्खुरायणिवस्स तिण्णि णामधिजे एवमाहिजंति-एगं णं णिग्गंठाणं भिक्खूणं भत्तिं कुणमाणो Page #43 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી भिक्खुरायत्ति, दुन्नं णिय पुव्वयाणुयमहामेहणामधिज्जगयवाहणत्ताए महामेहवाहण त्ति, तीयं णं तस्स सायरतडरायहाणित्ताए खारवेलाहिव त्ति । एसो णं भिक्खुरायो अईवपरक्कमजुओ गयाइसेणाक्वंतमहिचलमंडलो मगहाहिवं पुष्फमित्तं णिवं अहिणिक्खित्ता णियाणम्मि ठाइत्ता पुब्बिं णंदणिवग्गहियुसभेस-सोवण्णपडिमं पाडलिपुत्ताओ पच्छा घित्तूण णियरायहाणिं संपत्तो। तयणंतरं तेण भिक्खुरायणिवेण तत्थ णं कुमरगिरितित्थे पुब्विं सेणियणिवेणं कारियं जिणपासायं पुणो उड्ड(ख)त्तए । सेवणं उसभजिणिंदस्स सोवणिया पडिमा अजसुहत्थीणं थेराणं अंतेवासिहिं सुट्टिय-सुवडिवुड्डा (पडिबुद्धा) यरिएहिं पइट्ठाइया । पुव्विं णं दुवालसवासदुब्भिक्खे काले अजमहागिरिअजसुहत्थीणं थेराणमणेगे अंतेवासिया सुद्धाहारमलहिज्जमाणा तत्थ णं कुमरगिरिम्मि तित्थे कयाणसणा चत्तदेहा सग्गं पत्ता । पुव्विं तित्थयरगणहर-परूवियं पवयणं वि बहुसो विणट्ठपायं णाऊण तेणं भिक्खुरायणिवेणं जिणपवयणसंगहढें जिणधम्मवित्थरटुं च संपइणिवु व्व समणाणं णिगंठाणं णिग्गंठीणं य एगा परिसा तत्थ कुमारीपव्वय-तित्थम्मि मेलिया । तत्थ णं थेराणं अजमहागिरीणमणुपत्ताणं बलिस्सह-बोहिलिंग-देवायरिय-धम्मसेणनक्खत्तायरियाइ जिणकप्पितुलणत्तं कुणमाणाणं दुन्नि सया णिगंठाणं समागया। अजसुट्ठिय-सुवडिवुड्ड (पडिबुद्ध) -उमसाइ-सामजाइणं थेरकप्पियाणं वि तिन्नि सया णिग्गंठाणं समागया । अजापोइणीयाईणं अजाणं णिग्गंठीणं तिन्नि सया समेया । भिक्खुराय-सीचंद-चुण्णय-सेलगाइ समणोवासगाणं सत्तसया तत्थ समागया भिक्खुरायणिवभज्जापुण्णमित्ताइ-सावियाण वि सत्तसया समागया । णियभजा पुत्त-णत्तुअपभिइसमलंकियो भिक्खुराओ णं सव्वाणं णिग्गंठाणं णिग्गंठीण य नमंसित्ता एवं वयासी-भो महाणुभावे ! अह तुम्हे वद्धमाणतित्थयरपरूवियधम्मप्पभावणवित्थरट्ठा णं सव्वपरक्कम्मत्ताए उजमह! इइ तेणुत्ता सव्वे वि णं णिग्गंठा णिग्गंठीओ य सम्मया । तयणंतरं लद्धटेणं तेणं भिक्खुरायणिवेणं णाणाविहभत्तिजुत्तेणं पूइया सक्कारि-सम्माणिया ते णं णिग्गंठा णिग्गंठीओ य मगह-महुरा-वंगाइ-जणवएसु तित्थयरपरूवियजिणधम्मप्पभावणट्ठा णिग्गया । तयणंतरं तेणं भिक्खुरायणिवेणं तत्थ कुमर-कुमारीगिरिजुयलुप्पिं जिणपडिमालंकिया णेगे Page #44 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી - लेणा उक्किणाइया । तत्थ णं जिणकप्पितुलत्तं कुणमाणा णिग्गंठा कुमारीगिरिलेणेसु वासावासं णिवसंति । कुमरगिरिम्मि य थेरकप्पिया णिग्गंठा वासावासं णिवसंति । इइ ताणं सव्वाणं णिग्गंठाणं विभाइत्ता कयट्ठो भिक्खुरायणिवो कयंजलिपुडो बलिस्सहुमसाइ- सामज्जाइणं थेराणं णमंसित्ता जिणपवयणमउडकप्पपायस्स दिट्ठिवायस्स संगहट्ठा विण्णवेइ । इइ तेणं णिवेणं चोइएहिं तेहिं थेरेहिं अज्जेहिं य अवसिहं जिणपवयणं दिट्ठिवायं णिग्गंठगणाओ थोवं थोवं साहिइत्ता भुज्ज ताल वक्कलाइपत्तेसु अक्खरसन्निवायोवयं कारइत्ता भिक्खुराय णिवमणोरहं पूरित्ता अज्जसोहम्मुवएसिय-दुवालसंगीरक्खआ ते संजाया । समणाणं णिग्गंठाणं णिग्गंठीण यजिणपवयणसुलहबोहट्टं णं अज्जसामेहिं थेरेहिं य तत्थ पण्णवणा परूविया । उमसाइहिं य थेरेहिं ततत्थ सुत्तं सणिज्जुइयं परूवियं । थेरेहिं य अज्जबलिस्सहेहिं य विज्जापवायपुव्वाओ अंगविज्जाइ सत्थे परूविए । एसो णं जिणसासण पभावगो भिक्खुरायणिवो णेगे धम्मकज्जाणि किच्चा सुज्झाणोवेओ वीराओ णं तीसाहियतिसयवासेसु विक्कतेसु सग्गं पत्तो । तयणंतरं तस्स पुत्तो वक्करायो कलिंगाहिवो जिणसासणप्पभावगो वीराओ तिसयबावट्ठिवासेसु सुहंसुहेणं णियरज्जं पाउणित्ता धम्माराहगुज्जुत्सगं पत्तो । तओ णं तस्स पुत्तो विदुहरायो वि कलिंगाहिवच्चं पाउणित्ता जिणधम्मे गहियट्ठा णिग्गंठगणसंथुओ वीराओ णं तिसयपण्ण (ण?) वड़वासेसु विइक्कंतेसु सग्गं पत्तो । अहावंतीणयरम्मि संपइणिवस्स णिपुत्तस्स सग्गगमणंतरमसोगणिवपुत्त तिस्सगुत्तस्स बलमित्त - भाणुमित्तणामधिजे दुवे पुत्ते वीराओ दोसयचउणवइ वासेसु विइक्कंतेसु रज्जं पत्ते । ते णं दुन्नि वि भाया जिणधम्माराहगे वीराओ चउवन्नाहियतिसयवासेसु विइक्कंतेसु सग्गं पत्ते। तयणंतरं बलमित्तस्स पुत्तो णभोवाहणो अवंतीरजे ठिओ । सेवि यणं जिणधम्मागो वीराओ तिसयचउणवइवासेसु विइक्कंतेसु सग्गं पत्तो । तओ तस्स पुत्त गद्दहीविज्जोवेओ गद्दहिल्लो णिवो अवंतीणयरे रज्जं पत्तो । अह धारावासम्म णयरे वेरिसिहणामधिज्जस्स णिवस्स कालिगाभिखेदा (भिधो) कुमारो गुणायरणामणिग्गंठस्सोवएसं सुच्चा जिणधम्मं पत्तो णिक्खमित्ता अणगारो जाओ । तस्सणं सरस्सइणामधिज्जा भइणी विणिक्खमित्ता ८ Page #45 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી. णिग्गंठी जाया । अहऽणंतरं विहारं कुणमाणे णिग्गंठ-णिग्गंठीगणोवेए ते दुन्नि वि भइणी भाया अवंतीणयरुज्जाणे समागए । तत्थ णं आसं खेलिजंतो गद्दहिल्लो णिवो समेओ । तत्थ णं से सरस्सइणिग्गंठीरुवमईव मणोहरं पासित्ता मयणबाणाकंतो तां बलत्ताए घित्तूण णियंतेउरम्मि ठावइत्ता भुंजेइ । कालिगजेहिं बहुपत्थिओ वि से दुब्भग्गो तांण मुंचेइ । कोहाकंतो कालिगजो तओ विहारं किच्चा सिंधुजणवए पत्तो । तत्थ णं रज्जं कुणमाणं सामंतणामधिज्जं सगरायं सुवण्णसिहित्ता वजहय-गयाइपयंडसेणोवेयं कालिगजो अवंतीणयरीसमीवे ठावेइ । गद्दहिल्लो वि णियसेणोवेओ बहिं समागओ । तत्थ णं भीसणे जुज्झे जायमाणे गद्दहिल्लो णिवो कालं किच्चा णेरइयातिहिओ जाओ । कालिगजो वि णियभइणिं सरस्सइं आलोयणापुव्वं पुणो दिक्खिऊण तओ विहारं कुणमाणो कमेणं भरुअच्चे णयरे समागओ । तओ गद्दहिल्लणिवपुत्तो विक्कमक्कणामधिजो तं सामंतणामधिकं सगरायमाक्कम्म वीराओ दसाहियचउसयवासेसु विइक्कतेसु अवंतीणयरे रजं पत्तो । से वि य णं विक्कमको णिवो अईवपरक्कमजुओ जिणधम्माराहगो परोपयारेगणिट्ठो अवंतीए णयरे रजं कुणमाणो लोगाणमईवपिओ जाओ । एलावच्चसगोत्तं वंदामि महागिरिं सुहत्थिं च । तत्तो कोसिअगुत्तं बहुलस्स सरिव्वयं वंदे ॥१॥ अजसुहत्थिओ सुट्ठिय-सुप्पडिवुड्डा(बुद्धा) इयावलिया थिरकप्पियाणमावलिया विणिग्गया । जिणकप्पितुलत्तं कुणमाणाणं अजमहागिरीणं बहुल-बलिस्सहाभिक्खे दोवे पहाणसेहे होत्था । हारिअगोतं साईं च वंदिमो हारिअं च सामजं । वंदे कोसिअगुत्तं संडिलं अजजीयधरं ॥२॥ तिसमुद्दखायकित्तिं दीव-समुद्देसु गहिअपेआलं । वंदे अजसमुदं अक्खुभिय-समुद्द-गंभीरं ॥३॥ भणगं करगं झरगं पभावगं नाण-दंसणगुणाणं । वंदामि अजमंगुं सुअसागरपारगं धीरं ।।४।। Page #46 -------------------------------------------------------------------------- ________________ १० સ્થવિરાવલી नाणम्मि दंसणम्मि अ, तव-विणए निच्चकालमुजुतं । अजं नंदिलखमणं, सिरसा वंदे पसन्नमणं ॥५।। वडउ वायगवंसो जसवंसो अजनागहत्थीणं । वागरण-करण-भंगिअ-कम्मप्पयडीपहाणाणं जच्चंजणधाउसमप्पहाण मुद्दिअकुवलयनिहाणं । वड्डउ वायगवंसो रेवइनक्खत्तनामाणं ॥७॥ अयलपुरा णिक्खंते कालिअसुअ-आणुओगिए धीरे । बंभद्दीवगसीहे वायगपयमुत्तमं पत्ते ॥८॥ जेसि इमो अणुओगो पयरइ महुराओ(अजावि) अड्डभरहम्मि । बहुनयरनिग्गयजसे ते वंदे खंदिलायरिए ॥९॥ आर्यमहागिरीणां जिनकल्पितुलनां कुर्वतां बहुलाख्यो विनेयवरो जिनकल्पितुलनामकरोत् । बलिस्सहश्च पश्चात् स्थविकल्पमभजत् । बलिस्सहशिष्याः स्वात्याचार्याः श्रुतसागरपारगास्तत्त्वार्थसूत्राख्यं शास्त्रं विहितवन्तः । तेषां शिष्यैरार्यश्यामैः प्रज्ञापना प्ररूपिता । श्यामार्यशिष्याः स्थविराः शाण्डिल्याचार्याः श्रुतसागरपारगा अभवन् । तेषां शाण्डिल्याचार्याणां आर्यजीतधरा-ऽऽर्यसमुद्राख्यौ द्वौ शिष्यावभूताम् । आर्यसमुद्रस्याऽऽर्यमङ्गुनामानः प्रभावकाः शिष्या जाताः । आर्यमंगूनां चाऽऽर्यनंदिलाख्याः शिष्या बभूवुः । आर्यनंदिलानां चाऽऽर्यनागहस्तिनः शिष्या बभूवुः । आर्यनागहस्तिनां चाऽऽयरेवतीनक्षत्राख्याः शिष्या अभवन् । आर्यरेवतीनक्षत्राणां आर्यसिंहाख्याः शिष्या अभवन् । ते च ब्रह्मद्वीपिकाशाखोपलक्षिता अभवन् । तेषामार्यसिंहानां स्थविराणां मधुमित्राऽऽर्यस्कंदिलाचार्यनामानौ द्वौ शिष्यावभूताम् । आर्यमधुमित्राणां शिष्या आर्यगन्धहस्तिनोऽतीवविद्वांसः प्रभावकाश्चाभवन् । तैश्च पूर्वस्थविरोत्तंसोमास्वातिवाचकरचिततत्त्वार्थोपरि अशीतिसहस्रश्लोकप्रमाणं महाभाष्यं रचितम्, एकादशांगोपरि चाऽऽर्यस्कन्दिलस्थविराणामुपरोधतस्तैर्विवरणानि रचितानि । यदुक्तं तद्रचिताचाराङ्गविवरणान्ते यथा Page #47 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી. थेरस्स महुमित्तस्य सेहेहिं तिपुव्वनाणजुत्तेहिं । मुणिगणविवंदिएहिं ववगयरागाइदोसे हिं ॥१॥ बंभद्दीवियसाहामउडे हिं गंधहत्थिविबुहेहिं । विवरणमेयं रइयं दोसयवासेसु विक्कमओ ॥२॥ आर्यस्कान्दिलाचार्यसम्बन्धश्चैवम्-उत्तरमथुरायां मेघरथामिधः परमः श्रमणोपासको जिनाज्ञाप्रतिपालको द्विजोऽभवत् । तस्य रुपसेनाऽभिधा सुशीला भार्याऽऽसीत् । तयोः सोमरथाभिधः सोमस्वप्नसूचितः सुतो बभूव । अथैकदा ते ब्रह्मद्वीपिकशाखोपलक्षिताः सिंहाचार्या विहारं कुर्वन्तः क्रमेणोत्तरमथुरोद्याने समागताः । तेषां धर्मदेशनां निशम्य प्राप्तवैराग्येण सोमरथेन चारित्रं गृहीतम् । इतोऽतीवभयंकरो द्वादशाब्दिको दुष्कालो भरतार्द्ध संजातः अतोऽर्हन्मार्गानुसारिणः केचन भिक्षवो भिक्षामलममाना गृहीतानशना वैभार-कुमारगिर्यादिषु संलेखनया स्वर्जग्मुः । पूर्वसंकलितान्येकादशांगानि जिनप्रवचनाधारभूतानि नष्टप्रायाणि संजातानि । दुर्भिक्षान्ते च विक्रमार्कस्यैकशताधिकत्रिपंचाशत्संवत्सरे स्थविरैरार्यस्कंदिलाचार्यैरुत्तरमथुरायां जैनभिक्षूणां संघो मेलितः एकशताधिकपंचविंशतिजैनभिक्षवः स्थविरकल्पानुयायिनो मधुमित्र-गन्धहस्त्यादयः संमिलिताः । सर्वेषां सावशेषमुखपाठान् मेलयित्वाऽऽर्यस्कंदिलैगंधहस्त्याद्यनुमतैरेकादशांगी पुनर्ग्रथिता । स्वल्पमतिभिक्षूणामुपकारार्थं चाऽऽर्यस्कंदिलस्थविरोत्तंसैः प्रेरिता गंधहस्तिन एकादशांगानां विवरणानि भद्रबाहुस्वामिविहितनिर्युक्त्यनुसारेण चक्रुः । ततः प्रभृति च प्रवचनमेतत् सकलमपि माथुरीवाचनया भारते प्रसिद्धं बभूव । मथुरानिवासिना श्रमणोपासकवरेणोशवंशविभूषणेन पोलाकाभिधेन तत् सकलमपि प्रवचनं गन्धहस्तिकृतविवरणोपेतं तालपत्रादिषु लेखयित्वा भिक्षुभ्यः स्वाध्यायार्थं समर्पितम् । एवं श्रीजिनप्रवचनप्रभावनां विधायाऽऽर्यस्कंदिलस्थविरा द्वयधिकद्विशतवैक्रमीय संवत्सरे मथुरायामेव कृताशनाः स्वर्गं प्राप्ताः । इतिश्रीस्कन्दिलाचार्यसम्बन्धः सम्पूर्णः ॥ ॥ इति श्रीस्कन्दिलाचार्यशिष्यलेशश्रीहिमवदाचार्यनिर्मिता स्थविरावलिका समाप्ता ॥ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઓસવાળ જૈનોનું મૂર્તિપૂજકપણું પ્રશ્ન : શું ઓસવાળ જ્ઞાતિવાળા બધા જૈન મૂર્તિપૂજક હતા એ વાત ખરી ? સ્થવિરાવલી જવાબ : ભગવાન શ્રી મહાવીર દેવના નિર્વાણ બાદ વીર સંવત (બાવન) ૦૦૫૨ ની અંદર આચાર્યદેવશ્રી રત્નપ્રભસૂરીશ્વરજી મહારાજ થયા. એ ખૂબ શાસન-પ્રભાવક હતા અને પાંચસો શિષ્યોના ગુરુવર્ય હતા. પ્રખર વિદ્વાન એ પૂછ્યોએ વીર સંવત ૭૦ (સીત્તેર) માં રાજસ્થાનના ઓસિયા નગરમાં ત્રણ લાખ પીસ્તાલીશ હજાર જેટલાને જૈન ધર્મીઓ બનાવ્યા. (ઓસિયા નગરમાં આ બનાવ બન્યો એટલે એ જૈનો ઓસવાળ કહેવાયા !) એ તારક આચાર્યદેવે શરાબ-માંસ-શિકાર-વ્યાભિચાર -દુરાચાર વગેરે દુર્ગુણો છોડાવી એમને જૈનો બનાવ્યા હતા. ઓસવાળ વંશની સ્થાપનાના દિવસે જ એ પૂજ્યોના સદુપદેશથી શ્રી મહાવીર-વર્ધમાન સ્વામી ભગવાનના મંદિરનો પાયો નખાયો હતો. આ મંદિર આજરોજ પણ ઓસિયા નગરીમાં વિદ્યમાન છે. ઓસવાળોની ઉપર આ પૂજ્ય આદ્ય ગુરુદેવનો ખૂબ જ ઉપકાર છે. આજે રાજસ્થાન ગુજરાત-મહારાષ્ટ્ર-કર્ણાટકતામિલનાડુ-કચ્છ વગેરેમાં જે ઓસવાળો છે, તેઓના પૂર્વજો આ મૂર્તિપૂજક આચાર્યદેવથી ઉપકૃત છે અને એ બધા જ મૂર્તિપૂજકોના વંશજ છે. આ આચાર્યદેવે લગાતાર છ માસની તપસ્યા કરેલી, તેઓ પૂર્ણ અહિંસામાં વિશ્વાસ રાખવાવાળા અને સર્વથા આલુ-પ્યાજ વગેરે કંદમૂળના ત્યાગના ઉપદેશક હતા. તેઓશ્રીએ દીક્ષા ગ્રહણ કરતી વખતે ભગવાન શ્રી પાર્શ્વનાથ દેવની મૂર્તિ-પ્રતિમાજી સાથે રાખેલી હતી. આ આચાર્યદેવના ભવ્ય ગુરુમંદિરો ઓસિયા, જીરણ, ગોમતી અને ચોરાયામાં છે. એ પૂજ્જોની ઓઘાની દાંડી નાની હતી, મુહપત્તિ તેઓશ્રી હાથમાં રાખતા હતા અને મંદિર-મૂર્તિના પરમ ઉપાસકમંદિરના આમ્નાયવાળા હતા, અને સાથે જ ઉપદેશક પણ હતા. હવે તો તેરાપંથના પ્રમુખ આચાર્યે પણ ગુરુમૂર્તિ, ગુરુ પ્રતિમાનું આવશ્યકપણું જાહેરાતપૂર્વક સ્વીકાર્યું છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી શ્રી હિમવદાચાર્ય નિર્મિતા સ્થવરાવલી ગુજરાતી ભાવાનુવાદ નમોડસ્તુ વર્ધમાન સ્વામિને ! નમોડસ્તુ ભીડભંજન પાર્શ્વનાથાય છે નમોડસ્તુ શ્રીમદ્ વિજ્ય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષસૂરીશ્વરેભ્યઃા પરમ પદ પ્રાપ્ત કરેલા તે શ્રી વર્ધમાનસ્વામી તીર્થકર ભગવાનને અને ગણનાનાથ ગણધરશ્રી ગૌતમસ્વામીને નમસ્કાર કરીને હું ક્રમસર સ્થવિરાવલીને કહું છું. સ્થવિર = (વિ.) વૃદ્ધ-બૂઢા, પૂ. જૈન સાધુ ચિરપ્રવ્રનિતિ: શતઃ સ્થિરચરિત્રપતિઃ સ્થવિરાવલી = જૈન મુનિઓનો સમૂહ, કમથી જૈન મુનિગણના ચરિત્રનો પ્રતિપાદક ગ્રંથ. તે અહીં તો ભગવાન શ્રી મહાવીરદેવની પાટપરંપરામાં આવેલા સ્થવિર મુનિઓની વાત વિશેષ કરાશે. | ગાથા ૧ | સારી ભક્તિથી સંયુક્ત એવો હું સૌ પ્રથમ મુનિઓના સ્વામી સુધર્માસ્વામીને વંદન કરું છું. જેમનો આ પરિવાર કલ્પવૃક્ષની જેમ વિસ્તાર પામ્યો છે.. પ્રભુશ્રી મહાવીરદેવને નવગણ અને ૧૧ ગણધરો હતા તે પૈકીના સૌથી અધિક દીર્ઘ આયુષ્યવાન હોવાથી પ્રભુની પાટ પર પાંચમા ગણધરશી સુધર્માસ્વામીજી આવ્યા. આજનો સમસ્ત શ્રમણ સમૂહ શ્રી સુધર્માસ્વામીનો સંતાનીય અનુયાયી ગણાય છે. એ ગાથા ૨ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સ્થવિરાવલી 2 એમના પદના અલંકાર સમાન તે જંબૂસ્વામી મહામુનિને હું વંદુ છું, જેઓ આ અવસર્પિણી કાળના છેલ્લા કેવળજ્ઞાની હતા અને જિનમતસ્વરૂપ ગગનના આંગણામાં સૂર્યસમાન તેજસ્વી હતા. | ગાથા ૩ 2 સૂરવારોના સમુહથી વંદાયેલા મુનિઓના સમુહમાં ઉત્તમ એવા શ્રી પ્રભવસ્વામીને હું નમસ્કાર કરું છું. એઓની કીર્તિનો વિસ્તાર આજે પણ સકળ ત્રિલોકમાં ચમકી રહ્યો છે. ગાથા ૪ . તેમની પાટ સ્વરૂપ આકાશમાં પ્રભાવ પાડનારા સૂર્યસમાન શ્રી શયંભવ મુનિનાથને હું વંદું છું કે જેમણે મનક નામના પોતાના પુત્રને માટે દશવૈકાલિક સૂત્રની સુંદરતમ રચના કરેલી હતી . ગાથા ૫ | એમની પાટને અતિશોભાવનારા મુનિશ્રેષ્ઠથી યશોભદ્રસૂરિજી થયા. એમના વખતમાં મગધ દેશમાં અત્યંત લોભી એવો આઠમો નંદ રાજા રાજ્ય કરતો હતો. ગાથા ૬ છે. હું મુનિપ્રવરશ્રી સંભૂતિવિજય આચાર્યને તથા ભદ્રબાહુસ્વામીને પ્રણામ કરું છું. આ શ્રી ભદ્રબાહુ સ્વામીજી ખરેખર સૂત્ર અને અર્થથી છેલ્લા ચૌદપૂર્વી હતા અને જેમણે સૂત્રની નિયુક્તિની રચના કરી હતી. | ગાથા ૭ / કામદેવરૂપી પ્રચંડ હાથીને વશ કરવા માટે અંકુશ સમાન શ્રી સ્થૂલભદ્ર મુનીન્દ્ર જ્યવંતા વર્તે છે, જેમની વિપુલ એવી કીર્તિ ત્રણલોકની અંદર સારી રીતે વિસ્તાર પામી છે. I ગાથા ૮ 2 જિનકલ્પી એવા મહાગિરિ સ્થવિર મુનિવરને હું પ્રથમ વંદું છું તથા વિકલ્પી મુનિઓના સ્વામી એવા આર્ય સુહસ્તિ સ્થવિરને હું વંદના કરું છું. ગાથા ૯ / 0 સુસ્થિત સુપ્રતિબુદ્ધ એ બન્ને ઉત્તમ આર્યોને હું નમસ્કાર કરું છું. કલિંગાધિપતિ ભિખુરાયે જેમને સન્માન આપ્યું હતું. આ ગાથા ૧૦ Page #51 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૧૫ જે રાત્રિને વિષે તીર્થંકર પ્રભુ શ્રી વર્ધમાનસ્વામી નિર્વાણ પામ્યા, તે જ રાત્રિએ પ્રભુના સૌથી મોટા અણગાર ગણધર શ્રી ઈન્દ્રભૂતિ ગૌતમને કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયા. ત્યાર બાદ અગ્નિ વૈશાયન ગોત્રના આર્યસુધર્માસ્વામી વિરને નિર્ગુન્થગણ સારી રીતે સોંપીને કેવળજ્ઞાની ઈન્દ્રભૂતિ મહારાજ, મહાવીર ભગવાનના નિર્વાણગમન પછી બાર વર્ષ પસાર થયે છતે નિર્વાણ પામ્યા. મહાવીર પ્રભુના નિર્વાણગમન બાદ વીસ વર્ષ પસાર થયા પછી કેવળી આર્ય સુધર્મા સ્વામી નિર્વાણ પામ્યા એમની પાટ ઉપર આર્ય જબ્બ નામના સ્થવિર આવ્યા હતા. મહાવીર ભગવાનના નિર્વાણ પછી ૭૦ વર્ષ પસાર થયા પછી મતમતરે ૬૪ વર્ષ વિત્યા પછી પોતાની પાટે પ્રભવ સ્વામીને ગણ સોંપીને આ જંબૂ (આ અવસર્પિણી કાળના છેલ્લા કેવળજ્ઞાની) નિર્વાણ પામ્યા. પ્રભવસ્વામી પણ આર્ય સ્વયંભવસૂરિવરને પોતાની પાટ ઉપર સ્થાપીને વીર નિર્વાણ થી ૭૫ વર્ષ પસાર થયે છતે સ્વર્ગવાસી થયા. આર્ય સ્વયંભવ સૂરિવર મ.શ્રી પણ પોતાની પાટે આર્ય યશોભદ્રસૂરિજી મ. ને સ્થાપીને વીર નિર્વાણથી ૯૮ વર્ષ પસાર થયે છતે સ્વર્ગવાસી બન્યા. આર્ય યશોભદ્રસૂરિજી મ. પણ વીર નિર્વાણથી એક સો અડતાળીસ વર્ષ બાદ સ્વર્ગવાસી બન્યા. તેમની પાટ-પરંપરામાં બે અંતેવાસી સ્થવિરો થયા. (૧) માઢર ગોત્રવાળા આર્ય સ્થવિર સંભૂતિ વિજ્યજી સૂરિવર અને (૨) પ્રાચીન ગોત્રવાળા આર્ય ભદ્રબાહૂ સ્થવિર. Wવીર સંભૂતિવિજયજી પ્રભુશ્રી મહાવીરદેવના નિર્વાણના ૧૫૬ વર્ષ વ્યતિત થયે છતે સ્વર્ગવાસી થયા. આર્ય ભદ્રબાસૂરિજી પણ શકટાલમંત્રીના પુત્ર આર્ય છેલ્લા ચૌદશપૂર્વધર સ્થૂલભદ્રસ્વામીને પોતાની પાટ ઉપર સ્થાપીને મહાવીર પ્રભુના નિર્વાણના ૧૭૦ વર્ષ પસાર થયે છતે પાણી સહિતના પંદર દિવસના સતત ઉપાવાસપૂર્વક પ્રતિમામાં રહેલા કલિંગદેશમાં કુમારગિરિપર સ્વર્ગમાં પધાર્યા. આર્ય સ્થવિર સ્થૂલભદ્ર સ્વામીજીને બે અંતેવાસી સ્થવિર હતા (૧) સ્થવર આર્ય મહાગિરિજી (૨) આર્ય સ્થવીર સુહસ્તીજી. આર્યશ્રી જંબૂસ્વામીજીના મોક્ષગમન પછી જિનકલ્પનો વિચ્છેદ થયો હોવા છતાં જે ધીર મહાપુરુષે જિનકલ્પની તુલના કરી હતી તે મુનિઓમાં વૃષભસમાન પરમચારિત્રગુણધારક અને જેમણે જિનકલ્પમુનિનું પરિકર્મ કરેલું હતું અને જેમની સંસ્તવના Page #52 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી કુમારિગિર ઉપર આર્ય સુહસ્તીગિરિએ કરેલી હતી તે આર્ય મહાગિરિજીને હું વંદના કરું છું. ૧૬ શ્રેણિકરાજા = તે કાળ અને તે સમયને વિષે શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવ રાજગૃહી નગરીમાં વિચરી રહ્યા છે. બિંબિસાર નામનું બીજું નામ ધારણ કરનાર રાજા શ્રેણિક એ શ્રી મહાવીર ભગવાનનો ન્યાય-નીતિનો જાણકાર શ્રમણોપાસક સુશ્રાવક હતો. પૂર્વે પણ પાર્શ્વનાથ ભગવાન આદિના ચરણહયથી પવિત્ર થયેલા નિગ્રંથ અને નિગ્રંથિની સાધ્વીજીથી સેવાયેલા કલિંગ નામના જનપદના મંડણ - તીર્થસ્વરૂપ-કુમર અને કુમારી નામના બે પર્વતો ઉપર તે શ્રેષ્ઠ રાજવી શ્રેણિકે શ્રી ઋષભદેવ જિનાધિપતિનો અત્યંત મનોહર જિનપ્રાસાદ (=જિનમંદિર) બંધાવેલો. તે જિનમંદિરમાં તેણે સુવર્ણની બનાવેલી ઋષભદેવ સ્વામીની પ્રતિમા બનાવરાવી અને શ્રી સુધર્માસ્વામી ગણધરના શુભ હસ્તે પ્રતિષ્ઠા કરાવેલી. વળી પણ તે કાળ અને તે સમયને વિષે તે જ ઉત્તમ નરપતિ શ્રેણિક રાજાએ નિર્પ્રન્થ સાધુઓ અને નિગ્રન્થિની સાધ્વીઓને વર્ષાવાસ રહેવા માટે તે બન્ને પર્વતોમાં અનેક ગિરિપાષાણગૃહો=ગૂફાઓ કોતરાવેલી. ત્યાં રહેલા અનેક નિગ્રન્થો બને નિગ્રન્થિનીઓ ધર્મ જાગરણ કરતા, ધ્યાન અને અધ્યયનયુક્ત બહુ સુખપૂર્વક જુદા જુદા પ્રકારના તપ કર્મ આચરવાપૂર્વક વર્ષાવાસ કરતા હતા. શ્રેણિકરાજાનો પુત્ર અજાતશત્રુ- બીજું નામ કોણિક નામે હતો. તેણે પોતાના પિતાના શત્રુસ્વરૂપ બનીને પિતાને પાંજરામાં નાખીને, ચંપા નામની નવી નગરી વસાવી હતી અને ત્યાં તે રાજ્ય કરતો હતો. એ પણ પોતાના પિતાની જેમ જિનધર્મઆરાધનાપર ઉત્કૃષ્ટ શ્રમણોપાસક હતો. તેણે પણ તીર્થસ્વરૂપ કલિંગરાજ્યના તે કુમર-કુમારી એ બે ગિરિમાં પોતાના નામની પાંચ ગુફાઓ કોતરાવી હતી. પરંતુ પાછળથી અત્યંત લોભ અને અભિમાનથી પીડિત અને પોતાની જાતને માટે ચક્રવર્તીપણું ઈચ્છતો, એવો તે કૃતમાલ દેવ દ્વારા હણાયો અને નરકમાં ગયો. પ્રભુ મહાવીરથી સીત્તેર વર્ષો પસાર થયે છતે પ્રભુશ્રી પાર્શ્વનાથ અરિહંતદેવની છઠ્ઠી પાટે સ્થવિર રત્નપ્રભ નામના આચાર્ય થયા. Page #53 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી તેઓએ ઉપકેશ નગરીમાં એક લાખ અને એંશી હજાર ક્ષત્રિયપુત્રોને પ્રતિબોધિત કર્યા. જૈનધર્મ પામેલા તેઓનો ઉપકેશ નામનો વંશ સ્થાપ્યો. વીર ભગવાનના નિર્વાણથી એકત્રીસ વર્ષ પછી કોણિકરાજાનો પુત્ર ઉદાયી રાજા પાટલીપુત્ર નગર વસાવીને ત્યાં મગધદેશનું રાજ્ય કરતો રહેલો છે. તે કાલ અને તે સમયને વિષે તેને જિનધર્મની અંદર દઢ અને અત્યંત શ્રદ્ધાવાળા જાણીને તેના કોઈક શત્રુએ નિર્ગુન્થનો વેશ પહેરીને ધર્મકથા સંભળાવવાના બહાનાથી એકાંતમાં એના આવાસમાં જઈને આ ઉદાયી રાજાને મારી નાખ્યો. શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવના નિર્વાણ બાદ સાઠ વર્ષ પસાર થયે છતે પ્રથમ નંદ નામના હજામપુત્રને પ્રધાનોએ પાટલીપુત્રના રાજ્ય પર સ્થાપ્યો. તેના વંશની અંદર કમસર નંદ નામના નવ રાજાઓ થયા. આઠમો નંદ રાજા અત્યંત લોભાભિક્રાન્ત હતો. મિથ્યાત્વથી અંધ એવા તેણે પોતાના વિરોચન નામના બ્રાહ્મણ મંત્રીથી પ્રેરાઈને કલિંગ દેશ પર ચડાઈ કરી અને એને જીતી પૂર્વ ત્યાં તીર્થસ્વરૂપ કુમાર પર્વત ઉપર શ્રેણિક રાજાએ કરાવેલ શ્રી ઋષભદેવનો જિનપ્રાસાદ તોડી નાખ્યો અને ત્યાંની સુવર્ણની શ્રી ઋષભદેવની પ્રતિમાજીને ઉપાડી જઈને પોતાના પાટલિપુત્ર નગરમાં લઈ ગયો. ત્યારબાદ શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ બાદ એકસો ચોપ્પન વર્ષ પછી ચાણક્યનો વિનય કરનારો જે મૌર્યપુત્ર ચંદ્રગુપ્ત થયો, તેણે નવમા નંદરાજાને પાટલીપુત્રથી હાંકી કાઢી, પોતે મગધદેશનો રાજા બન્યો. તે રાજા પૂર્વે મિથ્યાત્વથી રંગાયેલો અને બૌદ્ધધર્મના અનુયાયી હતો, જૈન શ્રમણ નિર્ગુન્હો ઉપર પણ પ્રષવાળો હતો પણ પછીથી ચાણક્યના અનુયાયીપણાથી જિનધર્મની ઉપર દઢ શ્રદ્ધાવાળો બન્યો હતો. અત્યંત પરાક્રમવાળો તે યુનાની દેશના શાસક રાજા સેલ્યુક્સની સાથે મૈત્રીવાળો થયેલો અને પોતાના રાજ્યનો વિસ્તાર કરવામાં પ્રવૃત્ત થયેલો. તેણે પોતાના રાજ્યમાં પોતાનો મૌર્યસંવત્સર શરૂ કરાવેલો. શ્રી મહાવીર પ્રભુના ૧૮૪ વર્ષ પછી રાજા ચંદ્રગુપ્ત પરલોક સિધાવ્યો. તે કાળ અને તે સમયને વિષે ચંદ્રગુપ્તનો પુત્ર બિન્દુસાર પાટલીપુત્રના દિધર્મનો આજ રાજ બી મા નંદરાજા Page #54 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી રાજ્ય પર રાજા તરીકે આવ્યો. તે જૈન ધર્મ આરાધક પ્રવર શ્રાવક હતો. તેણે ૨૫ વર્ષ સુધી રાજ્યનું પાલન કર્યું અને શ્રી મહાવીર ભગવાનના નિર્વાણથી ૨૦૯ વર્ષ પછી ધર્મારાધનાપૂર્વક તે સ્વર્ગવાસી બન્યો. ત્યાર બાદ શ્રી વીર ભગવાનના ૨૦૯ વર્ષ પસાર થયે છતે બિન્દુસારનો પુત્ર અશોક પાટલીપુત્રની રાજ્યગાદી પર રાજા તરીકે આવ્યો. એ રાજા અશોક પૂર્વે જૈનધર્મનો અનુયાયી હતો. પછીથી રાજ્યના લાભથી (કે લોભથી ?) ચાર વર્ષ બાદ બૌદ્ધ ધર્મના સાધુઓનો પરિચય કરીને, પોતાનું ‘પ્રિયદર્શી’ એવું બીજું નામ રાખીને બુદ્ધપ્રરૂપિત ધર્મ આરાધનાપર બન્યો. અત્યંત વિક્રમપરાક્રમથી એણે પૃથ્વી પર વિચરણ કરી કલિંગ-મહારાષ્ટ્ર-સૌરાષ્ટ્ર આદિ જનપદ (દેશો) પોતાને સ્વાધીન કર્યા, ત્યાં એણે બૌદ્ધ ધર્મનો ફેલાવો કર્યો, અને બૌદ્ધ વિહારો બનાવરાવ્યા, છેક પશ્ચિમગિરિ ઉપર વિંધ્યાચલ આદિ પર્વતો ઉપર બૌદ્ધ શ્રમણ-શ્રમણીઓના વર્ષાવાસ માટે અનેક ગૂફાઓ કોતરાવી, અનેક પ્રકારની મુદ્રાવાળી બુદ્ધની પ્રતિમાઓ સ્થપાવી. ઉજ્જિત પર્વત (ગિરનાર ગિરિ) ઉપર આદિ અનેક સ્થાનોએ સ્તૂપ (સ્મૃતિ સ્તંભ)શિલાઓ વગેરે પર પોતાના નામથી અલંકૃત આજ્ઞા લેખો કોતરાવ્યા. સીહલચીણ-ખંભા (સિલોન, ચીન, બર્મા) આદિ દ્વીપોમાં બૌદ્ધ ધર્મના ફેલાવા માટે પાટલીપુત્ર નગરની અંદર બૌદ્ધ શ્રમણોનું સંમેલન કરીને ત્યાં તેણે પોતાના મતને અનુસરનારા અનેક બૌદ્ધ શ્રમણોને મોકલ્યા. જૈન ધર્મને અનુસરનારા નિર્પ્રન્થ અને નિગ્રન્થિનીઓ નો પણ તે આદર-સત્કાર કરતો હતો. ૧૮ ... તે તેઓની પ્રત્યે ક્યારેય પણ દ્વેષવાળો-દુર્ગુણવાળો બન્યો નહોતો. આ અશોકરાજાને અનેક પુત્રો હતા. તે પુત્રો પૈકીનો એક કુણાલ નામનો પુત્ર રાજ્યપ્રાપ્તિ માટે યોગ્ય હતો. તે કુણાલ પર વિમાતા (શોક્ય માતા) તિરસ્કાર કરતી હતી. એવું જાણી રાજા અશોકે પોતાના પ્રધાનોની સાથે તે પુત્રને અવંતીનગરીમાં પોતાનાથી અલગ રાખેલો. પરંતુ શોક્યમાતાના કપટ પ્રયોગથી તે આંધળો બન્યો હતો. આ અનર્થ જાણીને રાજા અશોક ક્રોધાધિભૂત બન્યો અને તેણે પોતાની પત્ની તથા બીજા અનેક રાજકુમારોને મારી નખાવેલા હતા. પછીથી કુણાલના પુત્ર સંપ્રતિને પોતાના રાજ્ય પર સ્થાપીને Page #55 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી તે અશોક રાજા મહાવીર પ્રભુના નિર્વાણથી ૨૪૦ વર્ષ બાદ પરલોકમાં ગયો. પાટલીપુત્રમાં પોતાના અનેક શત્રુઓ છે એવું જાણી રાજા-સંપતિએ પોતાની તે રાજધાનીનું શહેર છોડી દીધું અને પૂર્વે પોતાના પિતામહ રાજા અશોક તરફથી પોતાના પિતા કુણાલને ભોગવટામાં મળેલી અવંતી નગરીમાં રહી અત્યંત સુખપૂર્વક રાજ્ય કરતો હતો. આ પ્રતિ રાજાનો જીવ પોતાના પૂર્વના ભવમાં એક રંક-દરિદ્રી હતો. એણે ભોજન મેળવવા માટે આર્ય સુહસ્તિગિરિ મ. પાસે સાધુ દીક્ષા ગ્રહણ કરી હતી અને અવ્યક્ત સામાયિકવાળો તે એક દિવસનું શ્રમણપણું પાળી કુણાલના પુત્ર સંપ્રતિ તરીકે ઉત્પન્ન થયો હતો. મહારાજા સંપ્રતિ આ બાજુ સ્થવિર આર્ય સુહસ્તિગિરિ મહારાજ નિર્ચન્થોથી પરિવરેલા વિહાર કરતાં કરતાં અવંતિ નગરીમાં પધાર્યા. ત્યાં શ્રી જિનપ્રતિમાની રથયાત્રામાં ચાલી રહેલા એવા તેમને, પોતાના પ્રાસાદના ગવાક્ષમાં રહેલા સંપ્રતિ રાજાએ જોયા. રાજાને તુરંત જાતિસ્મરણ જ્ઞાન થયું એટલે તે આચાર્યશ્રી આર્ય સુહસ્તિ મ. ની પાસે આવ્યો. એણે આચાર્યશ્રીને વંદના કરી, બે હાથની અંજલી જોડી પોતાની પૂર્વ ભવની કથા સંભળાવી અને અત્યંત વિનયવાળો તે બોલ્યો, “આચાર્ય ભગવંત ! આપના પ્રસાદથી રંક-ગરીબ એવા મને આ રાજ્યની પ્રાપ્તિ થઈ છે, હવે હું શું સુકૃત કરું ?” આચાર્યશ્રીએ રાજાનું આ વચન સાંભળ્યું. એમણે પોતાના શ્રુતજ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને કહ્યું, રાજન ! જૈન શાસનની પ્રભાવના પૂર્વકની આરાધના ફરીથી તને ભવિષ્યમાં સ્વર્ગ અને મોક્ષફળ પ્રદાયક બનશે. આ પ્રમાણે સાંભળીને સંપ્રતિ રાજાએ ત્યાં અવંતી નગરીમાં ઘણા નિર્ઝન્થ-નિર્ગન્થિનીઓનું સંમેલન કરાવ્યું. પોતાના રાજ્યમાં જિનધર્મની પ્રભાવનાનો વિસ્તાર કરવા માટે, જુદા જુદા ગામ-નગરોમાં જૈન શ્રમણો મોકલ્યા, અનાર્ય દેશોમાં પણ જૈન ધર્મનો વિસ્તાર કરાવ્યો, અનેક જિન પ્રતિમાઓ સહિત જિનમંદિરોથી પૃથ્વીને અલંકૃત કરાવી. પછીથી પ્રભુશ્રી મહાવીર દેવના નિર્વાણ બાદ ૨૯૩ વર્ષો બાદ જિન ધર્મ આરાધનામાં Page #56 -------------------------------------------------------------------------- ________________ २० સ્થવિરાવલી તત્પર રહી સંપ્રતિ રાજા સ્વર્ગગામી બન્યો. પાટલીપુત્ર નગરમાં પણ અશોકરાજાનો પુત્ર બોદ્ધ ધર્મ આરાધક પુણ્યરથ પણ વીરપ્રભુના નિર્વાણથી ૨૪૩ વર્ષો બાદ રાજ્યગાદી પર આવ્યો. તે પણ વીરપ્રભુના નિર્વાણથી ૨૮૦ વર્ષો બાદ પોતાના પુત્ર વૃદ્ધરથને પોતાની ગાદી પર સ્થાપી પરલોકમાં ગયો. બોદ્ધધર્મના અનુયાયી એ વૃદ્ધરથ રાજાને મારી નાખીને તેનો સેનાધિપતિ પુષ્યમિત્ર, મહાવીર પ્રભુના નિર્વાણથી ૩૪૦ વર્ષ પછી પાટલીપુત્ર રાજ્યની ગાદી પર રાજા બન્યો. આ બાજુ હવે વૈશાલી નગરીનો ચટક રાજા શ્રી મહાવીર તીર્થંકરદેવનો ઉત્કૃષ્ટ શ્રમણોપાસક હતો. એના ભગિનીપુત્ર (મતાંતરે પુત્રીના પુત્ર) ચંપાનગરીના રાજા કુણિકે એનો સંગ્રામમાં પરાજ્ય કર્યો એટલે એ અણસણ કરી સ્વર્ગમાં ગયા. (હવે આગળની વાત જૈન પરંપરાનો ઈતિહાસ (વિ.સં.૨૦૫૬ આવૃત્તિ) ભાગ ૧ માં જે પાના ૧૭૫-૭૬-૭૭-૭૮-૭૯ ઉપર આપી છે તે જ અત્રે રજુ કરાય છે.) (સેનાપતિ પુષ્પમિત્ર રાજદ્રોહ કરી પટણાની ગાદીએ ચડી બેઠો હતો. તેણે ગાદી પર આવતાં જ ધર્માંધ બની જૈન શ્રમણો અને બૌદ્ધ શ્રમણો વગેરેનો શિરચ્છેદ કરાવી, કાળો કેર વર્તાવ્યો હતો. આથી જૈન શ્રમણો એકદમ કલિંગ તરફ ચાલ્યા ગયા, તેઓનું પઠન-પાઠન બંધ થયું અને જિનાલયોને મોટો ધક્કો લાગ્યો. આ સમયે કલિંગરાજ ભિખુરાય ખારવેલ પરમ જૈન હતો. તેણે પ્રથમ પુષ્પમિત્રને હરાવી પંજાબમાં નસાડી મૂક્યો, પછી કલિંગમાં આવી આ૦ સુસ્થિતસૂરિ અને આ0 સુપ્રતિબદ્ધસૂરિની અધ્યક્ષતામાં કુમારગિરિ પર મોટું શ્રમણ સંમેલન મેળવી બીજી આગમવાચના કરાવી હતી.) ‘હિમવંત સ્થવિરાવલી' માં લખ્યું છે કે, મુનિસંમેલનમાં જિનકલ્પીની તુલના કરનાર આર્ય મહાગિરિના શિષ્યો-પ્રશિષ્યો આ૦ સુસ્થિતસૂરિ વગેરે ૩૦૦ સ્થવિરકલ્પી શ્રમણો, આર્ય પોણી વગેરે ૩૦૦ શ્રમણીઓ, રાજા Page #57 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ભિખુરાય, સીવંદ, ચૂર્ણ, સેલક વગેરે ૭૦૦ શ્રાવકો અને પૂર્ણમિત્રા વગેરે ૭૦૦ શ્રાવિકાઓ એકઠાં થયાં હતા. વાચનામાં ૧૧ અંગો અને ૧૦ પૂર્વોના પાઠોને વ્યવસ્થિત કરવામાં આવ્યા હતા. આ બલિસ્સહસૂરિએ આ વાચનાના પ્રસંગે વિદ્યાપ્રવાદ પૂર્વમાંથી અંગવિદ્યા વગેરે શાસ્ત્રોની રચના કરી હતી. રાજા મહામેઘવાહન ખારવેલ આ આચાર્યના સમયમાં પૂર્વ ભારતમાં મહામેઘવાહન નામનો મહાપ્રતાપી અને જૈનધર્મનો મહાપ્રભાવક રાજા થયો છે. તેનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે મહામેઘવાહન રાજા ખારવેલ તે ‘હિમવંત સ્થવિરાવલી'ના કથન મુજબ વિશાલા નગરીના ગણસત્તાક રાજ્યતંત્રના પ્રમુખ, પરમહંતોપાસક મહારાજા ચેડા (ચેટક)નો વંશજ છે. મહારાજા ચેડા અને મગધસમ્રાટ કોણિક વચ્ચે ભયંકર યુદ્ધ થતાં આખરે મહારાજા ચેડા અનશન કરી મૃત્યુ પામી સ્વર્ગે ગયા છે. આ વખતે મહારાજા ચેડાનો પુત્ર શોભનરાય ત્યાંથી નાસીને કલિંગ દેશમાં તે વખતના રાજા સુલોચનના આશ્રયે ગયો. કલિંગ રાજાઓ ભગવાન શ્રી પાર્શ્વનાથના ઉપાસક જૈન હતા. કલિંગનરેશ સુલોચનરાયે પોતાની કન્યા અને રાજ્ય બન્ને શોભનરાયને આપ્યાં. તેના મૃત્યુ પછી શોભનરાય કલિંગાધિપતિ બન્યો, અને તેનો વીર સં. ૧૮માં કનકપુરમાં રાજ્યાભિષેક થયો. શોભનરાય પણ પોતાના પિતાની જેમ પરમ જૈનધર્મી હતો, તે કલિંગદેશમાં આવેલ શત્રુંજયાવતારરૂપ કુમારગિરિ અને ઉજ્જયંતાવતારરૂપ કુમારીગિરિ તીર્થ ઉપર યાત્રા કરવા ગયો. અહીં રાજા શ્રેણિકના સમકાલીન રાજા સુલોચનરાયે શ્રમણોને ધ્યાનાદિ કરવા માટે પાંચ ગુફાઓ બનાવી હતી, તેમજ પાંચમાં ગણધર શ્રીસુધર્માસ્વામીના હાથે સુવર્ણની શ્રી ઋષભદેવ પ્રભુજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. એટલે આ સ્થાન તીર્થરૂપ તો હતું જ, તેમાં શોભનરાયે આ તીર્થનો મહિમા વધારી ખૂબ પ્રચાર કર્યો. આ શોભનરાયની પાંચમી પેઢીએ વીર સં. ૧૪૯માં કલિંગની ગાદીએ ચંડરાય આવ્યો. તેના સમયમાં મગધના નંદવંશના આઠમા રાજા મહાનંદ Page #58 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી અહીં કલિંગ ઉપર ચઢાઈ કરી હતી, જે યુદ્ધમાં કલિંગની ખૂબ જ ખુવારી. થઈ, દેશ પાયમાલ થયો. કિન્તુ એની આઝાદીની તમન્ના ઊભી રહી. નંદરાજા ગુસ્સામાં આવી કુમારગિરિ ઉપરના મંદિરને તોડીને ઋષભદેવની સુવર્ણમૂર્તિને પટણા (પાટલીપુત્ર) લઈ ગયો. આ પછી વીર સં.૨૨૭માં શોભનરાયની આઠમી પેઢીએ ક્ષેમરાજ કલિંગનો રાજા બન્યો. આ ક્ષેમરાજ પટણાની સત્તાને ફગાવી સ્વતંત્ર થયો હતો એટલે મગધસમ્રાટ અશોકે કલિંગ ઉપર પુનઃ ચઢાઈ કરી. કલિંગની સેનાએ પણ ખૂબ જોરથી તેનો સામનો કર્યો અને તેને પરાજયની સ્થિતિમાં લાવી મૂક્યો. પછી તો અશોકે પણ ઝનૂનમાં આવી મગધની આખી સેના કલિંગમાં ઉતારી, ખૂબ જુલ્મ ગુજારી, કલિંગરાજને હરાવ્યો અને કલિંગની સંપત્તિ લૂંટી લીધી. આ ઘટના વીર સં. ૨૩૯માં બની છે. અશોકે કલિંગરાજને હરાવ્યા પછી અહીં મૌર્ય સંવત ચલાવ્યો. - ભારતીય ઈતિહાસકારો અને બૌદ્ધ ગ્રંથો પણ લખે છે કે અશોકના હાથે આ છેલ્લો જ મહાભયંકર માનવસંહાર થયો હતો. અહીંના વીરતાભર્યા બલિદાનો અને કરુણ દશ્યો જોઈને અશોકનું હૃદય દ્રવી ઊઠ્યું. એટલે તેણે બહાદુર કલિંગને સ્વતંત્રતા આપી અને પોતે રાજ્ય-લોલુપતાથી થતાં આવાં યુદ્ધો પણ બંધ કર્યા. ક્ષેમરાજનો પુત્ર વઢરાજ વીર સં. ૨૭પમાં કલિંગની ગાદીએ આવ્યો. આ વખતે કલિંગમાં શાંતિ હતી. કલિંગના તીર્થરૂપ કુમારગિરિ અને કુમારીગિરિ ઉપર જૈન શ્રમણ-નિર્ગુન્હો અને શ્રમણીઓને ચોમાસુ રહેવા માટે ૧૧ ગુફાઓ તૈયાર કરાવી તે તીર્થોને પુનઃ સતેજ કર્યાં. વીર સં. ૩00માં તેનો પુત્ર “ભિખુરાય” કલિંગનો રાજા બન્યો. તે પણ પોતના પૂર્વજોની જેમ પરમ જૈનધર્મી અને મહાપ્રતાપી થયો છે. એનાં ત્રણ નામો પ્રસિદ્ધ ૧. ભિમુખરાય : જૈન નિર્ચન્થ ભિક્ષુઓ-શ્રમણોનો પરમ ભક્ત હોવાથી તે ભિખુરાજ કહેવાતો હતો. Page #59 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૨. મહામેઘવાહન : એને એના પૂર્વજોથી ચાલ્યા આવતા મહામેઘ જેવા હાથીનું વાહન હોવાથી તે મેઘવાહન કહેવાતો. તેણે કુમારગિરિની એકે ગુફામાં હાથી કોતરાવેલ, તે ગુફા આજે હાથીગુફા તરીકે પ્રસિદ્ધ છે. ૩. ખારવેલાધિપતિ : એની રાજધાની સમુદ્રને કિનારે હોવાથી તેમજ એની રાજ્યની મર્યાદા-સીમા સમુદ્ર સુધી હોવાથી તે ખારવેલાધિપતિ કહેવાતો હતો. આ ભિખુરાયે મગધના રાજા પુષ્યમિત્રને હરાવ્યો હતો, પાટલીપુત્રની પાસે ગંગામાં પોતાના હાથીઓને સ્નાન કરાવ્યું હતું, મગધના રાજાઓ અવારનવાર કલિંગને લૂંટીને જે સંપત્તિ લઈ ગયા હતા, તે પાછી વાળી હતી. તેમજ આઠમો નંદરાજા સુવર્ણની શ્રીગઢષભદેવની જે મૂર્તિને લઈ ગયો હતો, તે મૂર્તિને પાટલીપુત્રમાંથી કલિંગ લઈ જઈ કુમારગિરિ પર્વત ઉપર શ્રેણિક રાજાએ બંધાવેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી, તેમાં તેના અસલ સ્થાને ભારે મહોત્સવ પૂર્વક સ્થાપી હતી. આ ઉત્સવમાં આ૦સુસ્થિતસૂરિ અને આ૦ સુપ્રતિબદ્ધસૂરિની અધ્યક્ષતા હતી, અને તેઓના હાથે જ પ્રતિષ્ઠા થઈ હતી. વળી, ભિખુરાયે કુમારગિરિ પર નવી ગુફાઓ બનાવી, તેમાં મોટી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી, શ્રીશ્રમણસંઘને આમંત્રી મોટું શ્રમણસંમેલન કરાવ્યું, જેમાં બીજી આગમવાચના કરાવી જિનાગમોને વ્યવસ્થિત કરાવ્યાં. આ ઘટનાઓથી આ વખતે કુમારગિરિ મહાન તીર્થરૂપ બન્યું હતું. ભિકખુરાય જૈન શાસનની મહાન પ્રભાવના કરી વીર સં. ૩૩૦માં સ્વર્ગવાસ પામ્યો. એનો પુત્ર વદરાય કલિંગનો રાજા બન્યો. તે જૈનધર્મની પ્રભાવના કરી વીર સં. ૩૬૨માં સ્વર્ગે ગયો. એના પછી વિદુહરાય કલિંગનો રાજા થયો. તે પણ જૈનધર્મનો મહાન ઉપાસક થયો છે. એનું વીર સં. ૩૯૫માં સ્વર્ગગમન થયું. (હિમવંત સ્થવિરાવલી' પૃ. ૫ થી ૮) (ઈતિ જૈન પરંપરાનો ઈતિહાસ ભાગ-૧) Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સ્થવિરાવલી (હવે આગળ વર્તમાન અનુવાદકનો અનુવાદ) કાલિકાચાર્ય અવંતિનગરનો સંપ્રતિ રાજા પુત્ર વગરનો હતો. તેના સ્વર્ગગમન પછી (વીર સંવંત ૨૯૩માં) અશોક રાજાના પુત્ર તિસ્યગુમના બે પુત્રો જેઓ જિનધર્મના આરાધક હતા-તેઓ બલમિત્ર-ભાનુમિત્ર નામના વીર ભગવાનના નિર્વાણથી ર૯૪માં વર્ષે રાજ્ય પર આવ્યા. તે બન્ને ભાઈઓ જિનધર્મ આરાધક હતા અને વીરપ્રભુના નિર્વાણથી ૩૫૪ વર્ષે સ્વર્ગમાં ગયા. ત્યાર બાદ બલમિત્રનો પુત્ર નભોવાહન (નરવાહન) અવંતિના રાજ્ય પર આવ્યો. તે પણ જિનધર્માનુયાયી હતો અને વીર પ્રભુના નિર્વાણથી ૩૯૪મા વર્ષે સ્વર્ગમાં ગયો. ત્યાર બાદ તેનો પુત્ર (વીર સંવંત ૩૯૪માં) ગર્દભિલ્લ અવંતિનગરનો રાજા બન્યો. આ બાજુ ધારાવાસ નગરીમાં વેરસીહ નામના રાજાનો કાલિગ નામનો કુમાર ગુણાકર નામના નિર્રન્થનો ઉપદેશ સાંભળી જિનધર્મ પામ્યો ને દીક્ષા લઈ અણગાર થયો. અને અનુક્રમે કાલિકાચાર્ય બન્યો. તે તેમની સરસ્વતી નામની બેન પણ દીક્ષા લઈ સાધ્વી બની. ત્યાર બાદ વિહાર કરતાં નિર્ગુન્થ-નિર્ઝબ્ધિઓના ગણની સાથે તે બન્ને ભાઈભગિની અવંતિનગરીના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં અશ્વ ખેલાવતો ગર્દભિલ્લ રાજા આવ્યો. ત્યાં તે સરસ્વતી નામની સાધ્વીને અતીવ રૂપવાન જોઈને મદનના બાણથી આક્રાંત થયો અને તેણે બળાત્કારપૂર્વક સાધ્વીજીને ગ્રહણ કરી અને પોતાના અંતઃપુરમાં દાખલ કરી. કાલિક આર્યો અને સાધ્વીને છોડી મૂકવા માટે ખૂબ પ્રાર્થના કરી પણ તે દુર્ભાગી રાજાએ તેણીને મુક્ત ન કરી. ક્રોધાક્રાંત બનેલા કાલિકાચાર્ય ત્યાંથી વિહાર કરી સિંધુ જનપદમાં આવ્યા. ત્યાં સામત નામનો શકરાજા રાજ્ય કરતો હતો. આચાર્ય તે રાજાને સુંદર-શ્રેષ-રથ-ઘોડાહાથી-વગેરે પ્રચંડ સેના સહિત અવંતિ નગરીની નજિકમાં લાવે છે. ગર્દભિલ્લ રાજા પણ પોતાની સેના સહિત નગરીની બહાર આવ્યો. ત્યાં ભીષણયુદ્ધ થયું. ગઈભિલ્લ રાજા હણાયો, મરીને નારકીનો મહેમાન બન્યો. કાલિકાચાર્યે પણ પોતાની બહેન સરસ્વતીને આલોચનાપૂર્વક ફરીથી દીક્ષા આપી, પછીથી વિહાર કરી ક્રમથી ભરૂચ નગર પધાર્યા. ત્યાર બાદ ગર્દભિલ્લ રાજાનો પુત્ર Page #61 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી જે વિક્રમાર્ક નામનો હતો તેણે સામંત નામના શકરાજા ઉપર આક્રમણ કર્યું અને વીર ભગવાનના ૪૧૦ વર્ષો પસાર થયા પછી અવંતિ નગરનો તે રાજા બન્યો. આ વિક્રમાર્ક રાજા અત્યંત પરાક્રમયુક્ત, જિનધર્મ આરાધક, પરોપકાર કરવામાં એકનિષ્ઠ હતો. અવંતિનગરીમાં રાજ્ય કરતો તે લોકોમાં અત્યંત પ્રિય બન્યો. એલાપત્ય ગોત્રના આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિ ને હું વંદના કરું છું, ત્યાર બાદ કોષિકગોત્રના બહુલના સરિધ્વયં (= સરિતૃત આર્ય સમુદ્રને) ને હું વંદું છું. (૧) આર્ય સુહસ્તિથી સુસ્થિત – સુપ્રતિબુદ્ધ આદિ ક્રમ-પરિપાટી સ્થવિર કલ્પીઓની આવલિકા નિકળી. આર્ય મહાગિરિના આર્ય બહુલ અને આર્ય બલિસ્સહ એ બન્ને પ્રધાન શિષ્યો હતા અને તેઓ જિનકલ્પની તુલના કરતા હતા. હારિત ગોત્રના આર્ય સ્વાતિસૂરિને અને આર્ય શ્યામાચાર્યને અમો વંદીએ છીએ. આર્યજીતવ્યવહારને વફાદાર કોષિક ગોત્રના આર્ય સ્કંદિલ સૂરિજી (પંડિલસૂરિજી) ને હું વંદું છું (૨) ત્રણ સમુદ્ર સુધી જેમની કીર્તિ ફેલાઈ હતી, દ્વિપ અને સમુદ્રોનું જેમણે રહસ્ય જાણ્યું હતું (ભૂગોળ વિદ્યાના નિષ્ણાત) એવા અને અક્ષોભ્ય ગંભીર સમુદ્ર જેવા આર્ય સમુદ્રને હું વંદું (૩) જ્ઞાન-દર્શન ગુણોનું પ્રતિપાદન કરનારા, એના કિરણ સમાન, એનું સ્મરણ કરાવનાર અને એના પ્રભાવક એવા તથા ધૃતસાગરના પારગામી અને ધીર એવા આર્ય મંગુસૂરિને હું વંદના કરું છું (૪) જ્ઞાનને વિષે-દર્શનને વિષે- તપ-સંયમને વિષે નિત્ય કાળ ઉદ્યમવાળા, પ્રસન્ન (પવિત્ર) મનવાળા આર્ય નંદિસૂરિને હું મસ્તકથી વંદના કરું છું (૫) આર્ય નાગહસ્તિસૂરિજીના વાચકવંશનો યશવંશ વિસ્તારને પામો, જે આચાર્ય વ્યાકરણ-ગણિત-ભાંગા અને કર્મપ્રકૃતિના પ્રકાંડ વિદ્વાન હતા (૬) જાત્યંજન જેવા પ્રધાન અને બીડેલા કુમુદ જેવી શોભાના નિધાન રેવતી Page #62 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી નક્ષત્ર નામના આચાર્યનો વાચક વંશ ખૂબ વધો ! Iળા કાલિક શ્રુતના પ્રખર અનુયોગવાળા, ધીર, ઉત્તમ વાચનાચાર્યપદ પ્રાપ્ત અચલપુરાના વતની બ્રહ્મક્રીપિકા શાખામાં સહ સમાન આચાર્ય સિંહસૂરિજી મ. હતા. (૮) જેઓનો આ અનુયોગ આજે પણ મથુરાથી અર્ધ ભરતક્ષેત્રમાં પ્રસરેલ છે અને જેમનો યશ ઘણા નગરોમાં વ્યાપેલો છે તે આચાર્ય સ્કંદિલ ને હું નમસ્કાર કરું છું. (૯) - જિનકલ્પીની તુલના કરતાં આર્ય મહાગિરિજી મ. ને બહુલ નામના વિનયવર ( સુશિષ્યો હતા જેમણે જિનકલ્પીની તુલના કરી હતી. પછીથી આર્ય બલિસ્સહ સ્થવિર કલ્પ આચરેલ હતો. આર્ય બલિરૂહના શિષ્ય આર્ય સ્વાતિ આચાર્ય શ્રુતસાગરના પારગામી હતા અને તેમણે તત્ત્વાર્થસૂત્ર નામના શાસ્ત્રની રચના કરી હતી. તેમના શિષ્ય આર્ય શ્યામે પ્રજ્ઞાપના સૂત્રની રચના કરી હતી. શ્યામાચાર્યના શિષ્ય સ્થવિર શાંડિલાચાર્ય શ્રુતસાગરના પારગામી થયા. તે શાંડિલાચાર્યને આર્યજીતધર અને આર્ય સમુદ્ર નામના બે શિષ્યો થયા આર્ય સમુદ્રને આર્ય મડગુ નામના પ્રભાવક શિષ્ય થયા. આર્ય મડગુ ને આર્ય નંદિલ નામના પ્રભાવક શિષ્ય થયા. આર્ય નંદિલને આર્યનાગતિ નામના શિષ્ય થયા. આર્ય નાગહસ્તિને આર્ય રેવતી નક્ષત્ર નામના શિષ્ય થયા. આર્ય રેવતી નક્ષત્રને આર્ય સિંહ નામના શિષ્ય થયા. અને તેઓ બ્રહ્મઢીપિકા શાખાથી ઓળખાતા થયા. તે આર્ય સિંહ સ્થવિરને મધુમિત્ર અને આર્ય સ્કંદિલ આચાર્ય નામના બે શિષ્યો થયા. આર્ય મધુમિત્રના શિષ્ય આર્ય ગંધહતિ અત્યંત વિદ્વાન અને પ્રભાવક થયા. તેઓએ પૂર્વના સ્થવિરોત્તમ ઉમાસ્વાતિ વાચકવર રચિત તત્ત્વાર્થસૂત્ર ઉપર એંશી હજાર-૮૦૦૦૦ શ્લોક પ્રમાણ મહાભાષ્યની રચના કરી અને આર્ય સ્કંદિલ સ્થવિરના આગ્રહથી અગ્યાર અંગ ઉપર વિવરણની રચના કરી. તેમણે રચેલા આચારાંગના વિવરણના અંતે જણાવ્યું છે કે : Page #63 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી “સ્થવિર મધુમિત્રના શિષ્ય એવા ત્રણ પૂર્વના જ્ઞાનથી યુક્ત એવા, મુનિના ગણથી સવિશેષ નંદાએલા, જેમના રાગાદિ દોષ ચાલ્યા ગયા છે એવા, બ્રહ્મ દ્વીપિકા શાખાના મુકુટ સમાન એવા વિદ્વાન એવા ગંધહસ્તિજીએ આ વિવરણ વિક્રમની ૨૦૦ની સાલમાં રચ્યું છે. (૧) (૨)’ આર્ય સ્કંદિલ આચાર્યનો સંબંધ આ પ્રમાણે છે: ૨૭ ઉત્તર મથુરા નગરીમાં મેઘરથ નામનો જિનાજ્ઞપ્રતિપાલક શ્રમણોપાસક બ્રાહ્મણ હતો. તેને રૂપસેના નામની સુશીલા ધર્મપત્ની હતી. તે બન્નેને ચંદ્રના સ્વપ્નથી સૂચિત સોમરથ નામનો પુત્ર થયો. હવે એક વાર બ્રહ્મટ્ઠીપિકા શાખાથી ઓળખાતાં તે સિંહ આચાર્ય વિહાર કરતાં ક્રમથી મથુરાના ઉદ્યાનમાં પધાર્યા. તેમની ધર્મદેશના સાંભળીને સોમરથને વૈરાગ્ય થયો અને તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. આ બાજુ અર્ધ ભરતક્ષેત્રમાં અત્યંત ભયંકર બાર વર્ષનો દુષ્કાળ પડયો. આથી અરિહંતના માર્ગને અનુસરનારા કેટલાક ભિક્ષુઓએ ભિક્ષા ન મળવાના કારણે અણસણ સ્વીકાર્યું અને વૈભારગિરિ-કુમારગિરિ આદિમાં સંલેખનાપૂર્વક સ્વર્ગમાં સિધાવ્યા. પૂર્વે સંકલિત કરાયેલા જિનપ્રવચનના આધાર ભૂત અગ્યાર અંગો નષ્ટ જેવા થઈ ગયા. અને દુષ્કાળ પૂરો થયા પછી વિક્રમના એકસો ત્રેપનમાં વરસે સ્થવિર આર્ય સ્કંદિલાચાર્યે ઉત્તરમથુરાનગરીમાં જૈન સાધુઓનો સંઘ ભેળો કર્યો. એકસો પચીસ સ્થવિરકલ્પ અનુયાયી- મધુમિત્ર-ગંધહસ્તી આદિ સંમિલિત થયા. બધા ને જે કાંઈ પાઠો યાદ રહ્યા હતા તે ભેગા કરીને આર્યસ્કંદિલે ગન્ધહસ્તિઆદિથી માન્ય કરાયેલી એકાદશાંગી ફરીથી ગૂંથવામાં આવી. આર્ય સ્કંદિલ સ્થવિરોત્તમથી પ્રેરણા પામીની આર્ય ગંધહસ્તિજીએ ભદ્રબાહુસ્વામિજીની રચેલી નિર્યુત્તિના અનુસારે અગ્યાર અંગના વિવરણોની રચના કરી. ત્યારથી માંડીને આ બધું જ પ્રવચન ભારતમાં માથુરી વાચના તરીકે પ્રસિદ્ધિને પામ્યું, મથુરાનગરીના નિવાસી ઉશવંસ વિભૂષણ પોલાક નામના શ્રેષ્ઠ શ્રમણોપાસકે ગંધહસ્તિજીના વિવરણ સહિતનું તે બધું જ પ્રવચન તાડપત્રાદિ ઉપર લખાવીને સાધુઓને સ્વાધ્યાય માટે આપ્યું. આ રીતે જિનપ્રવચનની પ્રભાવના કરીને આર્ય સ્કંદિલ સ્થવિર વિક્રમ સંવંત ૨૦૨ની સાલમાં મથુરામાં જ અનશન કરીને સ્વર્ગવાસી Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨૮ થયા. આ રીતે શ્રી સ્કંદિલાચાર્યનો સંબંધ સંપૂર્ણ થયો. એ રીતે શ્રી સ્કંદિલાચાર્યના શિષ્યલેશ શ્રી હિમવંત આચાર્યની રચેલી (ઈતિ સ્થવિરાવલી ભાવાનુવાદ) સ્થવિરાવલિકા સંપૂર્ણ થઈ. સ્થવિરાવલી પરિશિષ્ટ (જૈન પરંપરાનો ઈતિહાસ ભાગ ૧ - આવૃત્તિ બીજી માંથી સાભાર) (આ મહામેઘવાહન રાજા ખારવેલનો એક લેખ ઈ.સ.પૂર્વે બીજા સૈકાનો ઓરિસામાં ખંડગિરિ પરની હાથીગુફામાં ચોડેલો વિદ્યમાન છે, જે ભારતીય પુરાતત્ત્વ વિભાગમાં ઐતિહાસિક ઘટનાઓ અને જીવનચરિત્રનું વર્ણન આપનાર સૌથી વધારે પ્રાચીન અને મોટો શિલાલેખ છે. આ લેખ ઉપરથી જાણી શકાય છે કે મહામેઘવાહન રાજા ખારવેલ ‘કલિંગ ચક્રવર્તી’ તરીકે મનાયો છે. આ રાજાએ આંધ્ર, મહારાષ્ટ્ર અને વિદર્ભ દેશને કલિંગની છત્રછાયામાં આણ્યા હતા. આ રાજાનો પ્રતાપ તેના રાજ્યકાળના બીજા વર્ષમાં જ મહી નદીથી કૃષ્ણા સુધી પ્રસર્યો હતો. પછી તો એની વિજયપતાકા ભારતવર્ષમાં ઉત્તરાપથથી માંડીને પાંડય દેશ સુધી ફરકતી થઈ હતી. ખારવેલે મગધ ઉપર ચઢાઈ કરી ભ૦ શ્રી ઋષભદેવની પ્રતિમા કે જે ‘કલિંગજિન’ તરીકે વિખ્યાત હતી, તેને પાછી કલિંગમાં લાવી કુમારગિરિ પર મંદિરમાં પધરાવી હતી. કલિંગની રાણીએ જૈન સાધુઓ માટે વિહાર બંધાવ્યા હતા, શ્રમણોને વસ્ત્રો વહોરાવ્યાં હતાં. રાજાએ આગમોનો સંગ્રહ કરાવ્યો હતો વગેરે. (જૈન પ્રાચીન લેખસંગ્રહ, ભા. ૧; જૈન સાહિત્ય સંશોધક, વર્ષ ૩, અં. ૪) શ્રીયુત જાયસ્વાલ મહોદય આ લેખની સમીક્ષા કરતાં ઊમેરે છે કે, “આ પરથી જણાય છે કે, ઈ.સ. પૂર્વે ૪૫૮, વિ. સં. પૂર્વે ૪૦૦ વર્ષે ઉડીસામાં જૈનધર્મનો એટલો પ્રચાર હતો કે ભગવાન મહાવીર નિર્વાણ પછી ૭૫ વર્ષમાં જ ત્યાં મૂર્તિઓ પ્રચલિત થઈ ગઈ હતી.'' જૈનસૂત્રોમાં લખ્યું છે કે, ભગવાન શ્રીમહાવીર પોતે ઉડીસામાં ગયા Page #65 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી હતા અને ત્યાં તેમના પિતાના એક મિત્ર રાજ્ય કરતા હતા. આ ખંડગિરિના લેખમાં લખ્યું છે કે કુમારી પર્વત અર્થાત્ ખંડગિરિ ઉપર જ્યાં આ લેખ છે ત્યાં ધર્મવિજયચક્ર પ્રવસ્યું હતું અર્થાત્ ભગવાન મહાવીરે પોતે જ અહીં જૈનધર્મનો ઉપદેશ કર્યો હતો અથવા તેઓના પૂર્વવર્તી કોઈ જિન-તીર્થંકરે ઉપદેશ કર્યો હતો. ત્યાં પર્વત ઉપર એક કાયનિષદી અર્થાત્ જૈનસ્તૂપ હતો, જેમાં કોઈ અરિહંતનું અસ્થિ દાટવામાં આવેલું હતું. ખારવેલની યા એના પહેલાના વખતની એવી અનેક ગુફાઓ અને મંદિરો આ પર્વત ઉપર છે, કે જેના ઉપર તીર્થંકર શ્રી પાર્શ્વનાથના ચિહ્નો તેમજ પાદુકાઓ છે, જે કોરી કાઢેલાં છે, અને બ્રાહ્મી લિપિના લેખવાળાં છે. તેમાં ‘જૈન સાધુઓ રહેતા હતા’ એ વાતનો ઉલ્લેખ છે. આ ઉપરથી એ સ્પષ્ટ છે કે આ સ્થાન એક જૈનતીર્થ છે તેમજ ઘણું જૂનું છે. (‘જૈન સાહિત્ય સંશોધક' ખંડ ત્રીજો, અંક ચોથો, પૃ. ૯૬) આથી સ્પષ્ટ છે કે કલિંગદેશ જૈનધર્મની પ્રાચીન કેન્દ્રભૂમિ છે.* આવી રીતે આ પ્રતાપી અને મહાન શાસનપ્રભાવક જૈનધર્મી મહારાજા ખારવેલ ઈ. સ. પૂર્વે બસોમાં કલિંગ દેશમાં થઈ ગયો છે. આ સમય સુધી કલિંગમાં જૈનધર્મનું પ્રાબલ્ય હતું. નવો આવનાર વેદધર્મી પણ જૈનત્વથી રંગાઈ જતો હતો. માટે જ વેદધર્મના આચાર્યોએ એક નિયમ બનાવી રાખ્યો હતો કે सिन्धु- सौवीर - सौराष्ट्रांस्तथा प्रत्यन्तवासिनः । અડુ-વડુ-તિજ્ઞાશ્ર્વ, પત્ના સંરમર્દતિ || ૨૯ * શ્રીનિર્મળકુમાર બસુ લખે છે કે, ભુવનેશ્વરનું સ્થાપત્ય એક અને અજોડ છે. આપણે અહીંના પ્રાચીન ઈતિહાસ માટે ઘણા અજ્ઞાન છીએ. ભુવનેશ્વરના લિંગરાજ મંદિરથી અગ્નિખૂણે પાંચ માઈલ પર ધવલી પહાડ છે, ત્યાં અશોક શિલાલેખ છે. બીજી દિશામાં પાંચેક માઈલ પર ખિંિગરિ અને ઉદયગિરિ છે, ત્યાં સમ્રાટ ખારવેલના શિલાલેખો છે. આમ હોવા છતાં ખાસ ભુવનેશ્વરમાં કંઈ પુરાતન વસ્તુઓ મળતી નથી; જે સંબંધે શોધખોળની આવશ્યકતા છે. ઐતિહાસિક દષ્ટિએ ભાસ્કરેશ્વરનું મંદિર વધારે કીમતી છે. તેનું સ્થાપત્ય વિચારીએ તો રેખમંદિર કે ભદ્રમંદિરની કક્ષાનું આ મંદિર નથી. વિશેષ રીતી જોઈએ તો નક્કી છે કે, શિવલિંગ મોટું છે, તેને ઢાંકવા માટે શિલ્પમર્યાદાને તોડી પ્રસ્તુત મંદિર ઊભું કરવામાં આવ્યું હોય એમ લાગે છે. શિવલિંગ ૪ ફુટ પહોળું અને ૯ ફુટ ઊંચું Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૦ છે, પણ ગૌરીપટ્ટની લંબાઈ સાથે તેનો મેળ ખાતો નથી. શિવલિંગ અને ગૌરીપટ્ટના પથ્થરો પણ જુદી જુદી જાતના છે. આથી રાજેન્દ્રલાલ મિત્ર જણાવે છે કે, પ્રથમ અહીં અશોકનો સ્તૂપ હતો, તેને હઠાવી પ્રસ્તુત લિંગ સ્થપાયેલ છે અને તેની ઉપર મંદિર ઊભું કરવામાં આવેલું છે. રામેશ્વરના મંદિર પાસે અશોક કુંડ ઉપર સ્તંભનો ઉપલો ભાગ છે. અમને એક કૂવો ખોદતાં એક બુદ્ધદેવની અને બીજી જૈન તીર્થંકરની મૂર્તિ મળી હતી. ભાસ્કરેશ્વરનું લિંગ પ્રાચીન કાળે અશોકનો સ્તૂપ હશે એમ નક્કી મનાય છે. ત્યાંથી મળેલ મૂર્તિઓનું શિલ્પ બરાબર ઉદયગિરિની રાણીગુફાને મળતું આવે છે. મંદિરની ઉત્તરમાં ગિરિગુફાઓ છે. ત્યાં બે જૈનમૂર્તિઓ જોવામાં આવી. અહીં ઘણી પ્રાચીન વસ્તુઓ ભૂગર્ભમાં ધૂળમાં દટાયેલ છે. વિશેષ પ્રયત્ન કરવામાં આવે તો અહીંથી ઘણાં સત્યો પ્રકટ થશે. ભુવનેશ્વરનું સ્થાપત્ય નવમીથી બીજી સદીના મધ્યનું છે. પરંતુ આવું શિલ્પ ક્યા ગ્રંથમાં બતાવ્યું છે તે શોધવાની જરૂર છે. મહાનંદના બન્ને કાંઠે સૌનપુર, બૌદ, નરસિંહપુર વગેરે રાજ્યોના પ્રાચીન મંદિરોની રચના ભુવનેશ્વરને મળતી આવે છે. (‘પ્રવાસી’ બં. સં. ૧૩૪૧ વૈશાખનો અંક પૃ. ૩૫ થી ૪૦; ‘જૈન સત્ય પ્રકાશ’ ક્રમાંક ૧૪૩) સ્થવિરાવલી આ લેખ ઉપરથી સમજી શકયા છે કે, ભુવનેશ્વરનું તીર્થ એ અસલી શૈવતીર્થ નથી. આપણે જાણીએ છીએ કે સમ્રાટ ખારવેલે અહીં જૈન મંદિરો વગેરે બનાવ્યાં હતાં. શંકરાચાર્યના અનુયાયીઓએ ધર્મ આક્રમણ કર્યું ત્યારે જગન્નાથપુરી વગેરે જૈનતીર્થો જ શૈવતીર્થો બન્યા છે, તેવું જ અહીં પણ બન્યું છે. એટલે કે ભાસ્કરેશ્વર એ પ્રાચીન જૈનમંદિર છે. જો કે લેખક અહીં બૌદ્ધ વસ્તુ હોવાનું જણાવે છે તે માત્ર જૈન સ્થાપત્ય અને જૈન ઈતિહાસનું જ્ઞાન ન હોવાના કારણે હોય એમ લાગે છે. આ સ્થાનમાં બૌદ્ધો કરતાં જૈનોને વધારે લાગેવળગે છે; એ વાત તો ત્યાંની હાથીગુફાના લેખો જ પુરવાર કરી આપે છે. આથી સ્પષ્ટ છે કે, ભુવનેશ્વર, ઉદયગિરિ વગેરે જૈનધર્મના પ્રાચીન કેન્દ્રો છે. એક વિદ્વાન લખે છે કે, ઓરિસાના ભુવનેશ્વરની પૂર્વે ૨ માઈલ દૂર પુરાતત્ત્વ ખાતાએ બી. બી. લાલની દેખરેખ નીચે ખોદકામ કર્યું છે, તેમાં લગભગ એકે માઈલ લાંબો, એક માઈલ પહોળો, ૮ દરવાજાવાળો સમચોરસ શિશુપાલગઢ નીકળ્યો છે; જેનો પાયો આશરે ૧૦૦ ફૂટ પહોળો છે, ચારે બાજુ ખાઈ છે તેમાં આજે પણ પાણી ભરેલું છે. સમ્રાટ ખારવેલે કલિંગ નગરનો ગઢ સમરાવ્યો હતો તેમ શિલાલેખમાં સૂચન છે તો તે કલિંગનગર તે આ શિશુપાલગઢ જ હોવો જોઈએ. એટલે આ ભારતવર્ષનો ૨૧૦૦ વર્ષ જૂનો કિલ્લો છે. (‘પ્રજાબંધુ’, તા. ૧૫-૮-૧૯૪૮; ‘જૈન સત્ય પ્રકાશ', ક્રમાંક ૧૭૩) Page #67 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી પરિશિષ્ટ (ચાલુ) જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસમાંથી સાભાર માથુરી વાચના (મથુરા પરિષ) (સ્કાંદીલી-વાચના) (દેવદ્ધિંગણી ક્ષમાશ્રમણ) વીરાત્ ૮૨૭ થી ૮૪૦ની વચ્ચે આર્ય ૩૭-૩૮ સ્કંદિલના સમયમાં વળી બીજો ભિષણ દુકાળ બાર વર્ષનો આ દેશે પાર કર્યો. તેનું વર્ણન નંદીસૂત્રની ચૂર્ણિમાં આપેલું છે કે ‘બાર વર્ષનો ભયંકર દુષ્કાળ પડયે સાધુઓ અન્નને માટે જુદે જુદે સ્થળે હિંડતા-વિહરતા હોવાથી શ્રુતનું ગ્રહણ, ગુણન અને ચિંતન ન કરી શક્યા એથી તે શ્રુત વિપ્રનષ્ટ થયું, અને જ્યારે ફરીવાર સુકાળ તે થયો ત્યારે મથુરામાં શ્રી સ્કંદિલચાર્ય પ્રમુખ સંઘે મોટો સાધુ સમુદાય ભેગો કરી જે જેને સાંભર્યું તે બધુ કાલિક શ્રુત સંઘટિત કર્યું. આ દુષ્કાળે તો માંડમાંડ બચી રહેલ તે શ્રુતની ઘણી વિશેષ હાનિ કરી. આ ઉદ્ધારને માથુરી વાચના‘સ્કાંદિલી વાચના’ કહેવામાં આવે છે. તે શૂરસેન દેશના પાટનગર મથુરામાં થયેલ હોવાથી તે શ્રુતમાં શૌરસેની ભાષાનું મિશ્રણ થયેલું સંભવે છે. આ સમય લગભગ આર્યરક્ષિતસૂરિએ અનુયોગદ્વાર સૂત્ર રચ્યું. ૩૧ ૩૭-૩૮. મેરૂતુંગસૂરિની વિચાર શ્રેણીમાં એમ લખ્યું છે કે ‘શ્રી વિક્રમાત્ ૧૧૪ વર્ષે વજ્રસ્વામી, તદ્દનુ ૨૩૯ વર્ષે: સ્કંદિલઃ એટલે કે વિક્રમથી ૧૧૪ વર્ષે વજ્રસ્વામી (સ્વર્ગવાસી થયા) અને તેની પછી ૨૩૯ વર્ષ વ્યતીત થતાં કંદિલાચાર્ય થયાં આમાં ૨૩૯ વર્ષમાં ત્રણનો ઉમેરો થવો જોઈએ એટલે ૨૪૨ થતાં કુલ ત્રણસો છપ્પન વર્ષ પછી આચાર્ય સ્કંદિલનો યુગપ્રધાન પર્યાય શરૂ થયો. મેરૂતુંગે આ ગણનામાં આર્ય વજ્રસ્વામિના પછી વજ્રસેનના અસ્તિત્વનાં ૩૩ વર્ષ ગણ્યાં છે. તેને બદલે ૩૬ વર્ષ જોઈએ. કારણ કે વજ્ર પછી ૧૩ વર્ષ આર્યરક્ષિત, ૨૦ વર્ષ પુષ્પમિત્ર અને તેના પછી ૩ વર્ષ સુધી વજ્રસેન યુગપ્રધાન રહ્યા હતા. આથી વજ્ર પછી વજ્રસેન ૩૬ વર્ષ સુધી જીવીત રહ્યા. તેની પછી નાગહસ્તી ૬૯, રેવતીમીત્ર ૫૯ અને બ્રહ્મદ્વીપક સિંહ ૭૮ વર્ષ સુધી યુગપ્રધાન રહ્યાં. કુલ વિક્રમ વર્ષ ૩૫૬ (૧૧૪+૩૬+૬૯+૫૯+૭૮=૩૫૬) સિંહસૂરિના સ્વર્ગવાસ સુધી થયાં. ત્યાર પછી આચાર્ય સ્કંદિલનો યુગપ્રધાનત્વ પર્યાય શરૂ થયો. (મુનિ કલ્યાણવિજય). જુઓ મેરૂતુંગસૂરિની વિચારશ્રેણી-જૈન સાહિત્ય સંશોધન ખંડ ૨, અંક ૩-૪. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સ્થવિરાવલી માધુરી વાચના, વાલભી વાચના વલભી વાચના (વલ્લભીપુર પરિષદ) દેવર્ધ્વિગણી જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસમાંથી સાભાર જે કાલે માધુરી વાચના થઈ તેજ કાલમાં વલભી નગરીમાં નાગાર્જુનસૂરિએ પણ શ્રમણ સંઘ એકઠો કર્યો ને નષ્ટાવશેષ આગમ સિદ્ધાંતોનો ઉદ્ધાર શરૂ કર્યો. આગમ, તેના અનુયોગો, તથા પ્રકરણ જે યાદ હતાં તે લખવામાં આવ્યા અને તેમને વિસ્તૃત સ્થલોના પૂર્વાપર સંબંધ અનુસાર બરાબર કરી તે અનુસાર વાચના આપવામાં આવી. આને “વલભી વાચના' કહે છે અને તેને ‘નાગાર્જુની વાચના' પણ કહી શકાય. આચાર્ય સ્કંદિલ અને નાગાર્જુન બંને સમકાલીન સ્થવિરો હોવા છતાં દુર્ભાગ્યે આસપાસ મિલન ન થવાથી બંને વાચનાઓમાં યત્રતત્ર કંઈક ભિન્નતા રહી ગઈ કે જેનો ઉલ્લેખ હજી સુધી ટીકાઓમાં જોવાય છે. જુઓ ભદ્રેશ્વરકૃત કથાવલી. જુઓ મુનિ કલ્યાણવિજયજીનો હિંદી નિબંધ “વીર નિર્વાણ સંવત્...પૃ. ૧૧૦-૧૧૧ (પારા ૧૯૫). આ વીત્યા પછી વીરા દશમાં સૈકામાં બાર દુકાળીએ દેશ ઉપર પોતાનો પંજો ચલાવ્યો અને તે વખતે ઘણા બહુ-શ્રતોના અવસાન થવા સાથે જ જીર્ણશીર્ણ શ્રત રહેલું હતું તે પણ બહુજ છિન્નભિન્ન થયું હતું. વીરાત્ ૯૮૦ વર્ષે (વિ.સં. ૧૧૦), દેવદ્ધિ ક્ષમાશ્રમણે વલભીપુરમાં સંઘ એકત્રિત કરી જે જે યાદ હતું તે તે ત્રુટિત અત્રુટિત આગમના પાઠોને અનુક્રમે પોતાની બુદ્ધિથી સાંકળી પુસ્તકારૂઢ કર્યા. લખવાનું ઘણું અને સૂત્રમાં વારંવાર એકજ પાઠના આલાપ (આલાવા) આવે તેથી વારંવાર લખવાને બદલે જેમ બીજા અમુક સૂત્રમાં છે તેમ, એ રીતે મુકવામાં આવ્યું. જેમકે વિમાનનો અધિકાર આવે ને તે બીજા સૂત્રમાં હોય તો કદી રાયપળી - જેમ રાયપાસેણીમાં છે તેમ, આધાર ટાંકવાનું રાખ્યું. આથી અંગની ભલામણ ઉપાંગમાં અને ઉપાંગની અંગમાં આપી છે આનું નામ વલભવાચના કહેવાય છે. આ ઉદ્ધાર વખતે દેવવાચકે નંદીસૂત્ર રચ્યું છે. તેમાં સૂત્ર-આગમોનાં નામો આપ્યાં છે Page #69 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૩૩ ને તે જ વખતે સંકલિત થયેલ સમાવાયાંગમાં પણ તે નામો આપ્યાં છે તે જોઈશું. દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમાણની અધ્યક્ષતામાં એકઠા થયેલા શ્રમણ સંઘે પૂર્વોક્ત બંને વાચના સમયે લખાયેલાં સિદ્ધાંતો ઉપરાંત જે જે ગ્રંથ, પ્રકરણ મોજુદ હતાં તે સર્વને લખાવી સુરક્ષિત કરવાનો નિશ્ચય કર્યો ને તે શ્રમણસમવસરણમાં બંને વાચનાઓના સિદ્ધાંતોનો પરસ્પર સમન્યવ કરવામાં આવ્યો અને જ્યાં સુધી બની શક્યું ત્યાં સુધી ભેદ-ભાવ મટાડી તેને એકરૂપ કરી દીધું અને જે જે મહત્ત્વપૂર્ણ ભેદ હતા તેને પાઠાંતરના રૂપમાં ટીકા ચૂર્ણિમાં સંગ્રહીત કર્યું. કેટલાક પ્રકીર્ણક ગ્રંથ જે કેવલ એક જ વાચનામાં હતા તે તેવા જ રૂપે પ્રમાણ માનવામાં આવ્યા. આ વ્યવસ્થા પછી કંદિલની માથુરી વાચના અનુસાર સર્વ સિદ્ધાંત લખવામાં આવ્યાં. જ્યાં જ્યાં નાગાર્જુની વાચનાનો મતભેદ કે પાઠભેદ હતો તે ટીકામાં લખી દેવામાં આવ્યો, પરંતુ જે પાઠાંતરોને નાગાર્જુનનુયાયી કોઈ રીતે તજી દેવા તૈયાર ન હતા, તેને તેના મૂલ સૂત્રમાં પણ વાયાંતરે પુળ” એ શબ્દો સહિત ઉલ્લેખવામાં આવ્યા. (જુઓ ટિ. ૧૩૯). આથી આ દેવર્ધ્વિગણિની વાચના નહિ પણ “પુસ્તક લેખન' કહેવામાં આવે છે, ને વર્તમાન જૈન આગમોનો મુખ્ય ભાગ માથુરી વાચનાગત છે, પરંતુ તેમાં કોઈ કોઈ સૂત્ર વાલથી વાચનાનુગત પણ હોવા જોઈએ. સૂત્રોમાં ક્યાંક ક્યાંક વિસંવાદ અને વિરોધ તથા વિરોધાભાસ સૂચક જે ઉલ્લેખ મળે છે તેનું કારણ પણ વાચનાઓનો ભેદ જ સમજવો જોઈએ. (એજન પૃ. ૧૧૨-૧૧૭). શ્રી આદિનાથ પ્રભુની ધાતુ-પ્રતિમા સં. ૧૦૭૭ (ચિત્ર નં. ૩) -આ પ્રાચીન મૂર્તિ ભારતના વાયવ્ય પ્રાંતમાંથી બાબુ પૂરણચંદ નાહરને પ્રાપ્ત થઈ છે. બંને બાજુ કાયોત્સર્ગમાં ઊભી રહેલી અને મધ્યમાં પદ્માસનમાં બેઠેલી મૂર્તિઓ છે. સિંહાસનની નીચે નવ ગ્રહ અને તેની નીચે વૃષભયુગલ છે. આ કારણે મૂલ મૂર્તિ શ્રી આદિનાથજીની છે અને તે યક્ષ યક્ષિણી આદિ સહિત બહુ મનોજ્ઞ અને પ્રાચીન છે. દરેક ધાતુની પ્રતિમાની પાછળ લેખ પ્રાયઃકોતરેલ હોય છે તે પ્રમાણે આની પાછળનો લેખ આ પ્રમાણે છે - ‘પસ્જક સુત અંબદેવેન | સં. ૧૦૭૭’ (ના. ૨, નં. ૧૦૦૧) આના કરતાં Page #70 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી પ્રાચીન સંવાળી પ્રતિમાં અતિ વિરલ-કોકજ દેખવામાં આવી છે. પ્રાચીન શિલાલેખોમાં મથુરા અને કલિંગના લેખો એક બાજુએ મૂકતાં હસ્તિફંડનો સં. ૯૯૬ નો ને સં. ૧૦૫૩નો (જિ. ૨ નં. ૩૧૮ તથા ના. ૧, નં. ૮૮) સાંપડે છે અને સં. ૧૦૮૮ માં વિમલવસહિનું સ્થાપત્ય આવે છે. ત્યારપછી ૧૦૯૧, ને ૧૧૦૦ (જિ. ૨, નં. ૪૨૭ ને ૫૪૪)ના સાંપડે છે; એટલે ૧૦મા અને ૧૧મા સૈકાના કોક લેખ મળે છે ને તે પહેલાંના શ્વે. લેખો મથુરા ને કલિંગ સિવાય બીજે ક્યાંય પ્રાયઃ બિલકુલ મળતા નથી. ૫. ઈ.સ. પ્રારંભનો અર્હપૂજા માટેનો આયાગપટ મથુરા -મથુરાના નૈઋત્ય ખૂણા પાસે આગ્રા અને ગોવર્ધનના રસ્તાની વચ્ચે આવેલી કંકાલી–ટીલા નામની ટેકરી છે તે ખોદાવતાં સને ૧૮૭૦ માં મળેલ ઘણા શિલાલેખો અને બીજી વસ્તુઓમાં ખંડિત અને અખંડિત જૈન પ્રતિમાઓ, થાંભલાઓનું વર્ણન કનિંગહામે કરેલું છે. આ માટે જુઓ વિન્સેન્ટ સ્મિથનું પુસ્તક નામ ‘જૈન સ્તુપ ઍન્ડ અધર એન્ટિક્વિટિઝ ઑફ મથુરા' અને ‘આર્કિઓલૉજિકલ સર્વે ઓફ ઈંડિઆ સને ૧૮૭૦’ તે પૈકી આ આયાગપટ પણ છે. તે શિલા છે ને સિંહનાદિકે સ્થાપેલ છે. તેની વચ્ચે જૈન તીર્થંકરની પ્રતિમા કોતરેલી છે અને આસપાસ જૂદી જૂદી જાતની પવિત્ર નિશાનીઓ છે. અષ્ટમંગલમાં દર્પણ, ભદ્રાસન, વર્ધમાન, શ્રીવત્સ, મત્સ્ય યુગલ, સ્વસ્તિક, કુંભ અને નંદ્યાવર્ત ગણાતા પૈકી કેટલાક જોવામાં આવે છે, તે પટ પર ઘણી પ્રાચીન લિપિમાં લખાયેલો લેખ છે કે જે પ્રાયઃ કનિષ્કના રાજ્યના સમયમાં ઈ.સ. પ્રારંભ લગભગ લખાયેલો હોવો જોઈએ. તે આ પ્રમાણે છેઃ ૩૪ આર્ય સુહસ્તિ સૂરિ १ नमो अरहंताणं सिंहकस वणिकस पुत्रेण कोशिकिपुत्रेण २ सिंहनादिकेन आयागपटो प्रतिथापितो अरहंतपूजये -અર્હતોનો નમસ્કાર, સિંહક વણિકના પુત્ર અને કૌશિકીના પુત્ર સિંહનાદિક (સિંહનાંદિક)થી આયાગપટ અહંની પૂજા અર્થે પ્રતિસ્થાપિતપ્રતિષ્ઠાપિત થયો. Page #71 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૩૫ ૬. સં. ૯૫ માં જૈન યતિ કહની મૂર્તિ-મથુરા (241EUR : The Jain Stupa and other Antiquities of Mathura) -આ એક જૈન સ્તૂપનો ભાગ છે કે જે ઉક્ત મથુરાની કંકાલી તીલા ટેકરીમાંથી નીકળેલ છે. તે સ્તૂપના બે ભાગ પાડેલા છે. ઉપલો ભાગ સાંકડો છે અને તેના મધ્યમાં સ્તૂપની આકૃતિ છે અને સ્તૂપની બંને બાજુએ જિનની બબ્બે આકૃતિઓ છે. કુલ તે ચાર આકૃતિઓ (મૂર્તિઓ) છેલ્લા ચાર તીર્થંકર નમિ, નેમિ, પાર્થ અને વર્ધમાનની છે. નીચેના ભાગમાં કણહ (3) ની મૂર્તિ છે કે જેના માનમાં આ સ્તૂપ બનાવવામાં આવ્યો હતો. કણહની મૂર્તિને વસ્ત્ર પહેરાવેલાં હોવાથી તે શ્વેતાંબર મૂર્તિ માની શકાય. આમાં આવેલ મૂળ લેખ કોઈ અનિર્ણત લિપિમાં છે. આરંભમાં ૫ (?) ની સાલ હોવાનું જણાય છે કે જે વખતે વાસુદેવનું રાજ્ય હતું. તે લેખ આ પ્રમાણે છે:૨ (શિ)મ્ સં ૨૧(?) પ્રો ર ઢિ ૧૮ ક્રોદય (I) તો ગાતો થાનીયાતો નાતો વિફર(ા તો) (સા) વાતો સાથે ચર૬ (૬) २ सिसिनि धामथाये (?) ग्रहदतस्य धि...धनहथि -સિદ્ધ સંવત૫ (?) માં બીજા (માસ) માં ૧૮ દિવસે કોટ્ટય (કોટિક) ગણના થાનીય કુલના વૈરશાખાના આર્ય મહા(દિન)ની શિષ્યણી ધામથ (?)ની વિનતિથી ગૃહદત્તની પુત્રી અને ધનથી (ધનહરિત) ની સ્ત્રીની (ભેટ) આમાં કહની વસ્ત્ર પરિધાનવાળી મૂર્તિ ઉપરાંત ચાર તીર્થંકરની પ્રતિમાઓ કોતરેલી છે. ધાતુની અર્ધ પદ્માસનસ્થ જિનમૂર્તિ-જૂની કર્ણાટકી લિપિલેખ સહિત (આઠમી સદી) -જિનમૂર્તિ સામાન્ય રીતે વિશાલ પ્રમાણમાં પદ્માસનસ્થ જોવામાં આવે છે અને જે કેટલીક ઊભી-કાર્યોત્સર્ગસ્થ હોય છે તેને “કાઉસગ્ગીઆ' કહેવામાં આવે છે. અદ્ધપદ્માસનસ્થ જિનમૂર્તિ વિરલ જોવાય છે, જ્યારે તેવી બુદ્ધની મૂર્તિઓ ઘણી દેખાય છે. રખેને આ બુદ્ધમૂર્તિ હોય એવો કોઈને ભ્રમ થાય તો તે દૂર કરવા માટે આમાં અનેક યોગો એવા છે કે જે આ મૂર્તિને જિનમૂર્તિ Page #72 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી તરીકે સિદ્ધ કરે છે. (૧) આની કર્ણાટકી લિપિનો ઉકેલ શ્રી પૂરણચંદ્રજી નાહરે મહામહોપાધ્યાય રાય બહાદુર પંડિત ગૌરીશંકરજી ઓઝા અને ડાળ હીરાનન્દ શાસ્ત્રી જેવાં બે મહાવિદ્વાનો પાસે વંચાવી કરાવ્યો છે તે અનુક્રમે આ રીતે છેઃश्री जीनवलभन सज्जन भजीयवय मडिसिद प्रतीम; श्रीजिनवल्लभन सज्जन ચેટિય મય મડિસિન પ્રતિને ‘મડિસિદ’ નો અર્થ-‘ની વિનતિથી’–ના કહેવાથી એમ થાય છે. શ્રી જિનવલ્લભની સજ્જન ભગીયબય-ચેટિયભયના કહેવાથી પ્રતિમા–એવો કંઈ અર્થ છે ને તેમાં જિનનું સ્પષ્ટ નામ છે. (૨) આખી બેઠકની નીચે નવગ્રહની નવ નાની આકૃતિઓ છે, કે જે કોઈ પણ બુદ્ધમૂર્તિમાંથી મળી આવતી નથી (૩) શિર ઉપર ત્રણ છત્ર છે અને શાસન દેવ અને દેવી છે. આ સર્વ પરથી જિનમૂર્તિ સિદ્ધ થાય છે. આ પીતળની મૂર્તિની કર્ણાટકી લિપિ આઠમી સદીની આસપાસની જૂની છે એમ ઓઝાનું કહેવું છે. આ મૂર્તિ શ્રી પૂરણચંદ નાહરને ઉદયપુર પાસેના ગામ સવીનાખેડામાંથી પ્રાપ્ત થઈ છે ને તે તેમની પોતાની પાસે કલકત્તામાં હજુ સુધી છે. વળી નાહરજી જણાવે છે કે ‘વીર’ના મહાવીર જયંતી અંક વર્ષ ૪ અંક ૧૨-૧૩ માં પૃ. ૩૦૦ પર એક ચિત્ર-ફોટો મૂકેલ છે કે જેમાં પારિસના પ્રદર્શનમાંથી એક ધાતુની મૂર્તિનો એક બ્લૉક છે કે જે આ મૂર્તિના જેવો છે. વળી આવી જાતની એક બીજી જિનમૂર્તિ પણ નાહરજીને ઉપલબ્ધ થઈ છે. તેમાં ૧૦-૧૧ સદીનો કર્ણાટકી શિલાલેખ છે, કે જેને ત્રિમાસિક ‘‘રૂપ’’ માં (નં. ૧૭ જાન્યુ. ૧૯૨૪ પૃ. ૪૮ ઉપર) પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. ૩૬ અજંટા પાસે જૈનમંદિરનો ધાર મંડપ (આઠમો સૈકો) -અજંટાની ગુફા એ ભારતનું એક જોવા લાયક પ્રસિદ્ધ સ્થળ છે. તેમાં મુખ્ય બૌદ્ધ મંદિરો અને તેમાંનાં રંગીન ચિત્રો બહુ પ્રાચીન હોવા છતાં તેની સુંદરતા ને રંગો જળવાઈ રહ્યાં છે. આ ગુફામાં જૈન મંદિરો પણ હતાં કે જે હાલ શીર્ણ વિશીર્ણ દશામાં છે તે પૈકી એકનો ફોટો સને ૧૮૬૬ માં પ્રકટ થયેલ Architecture at Ahmedabad માં પ્રસિદ્ધ થયો હતો તે અત્રે મૂકેલ છે. તેનું શિખર નાશ પામ્યું છે પણ તે ઘણું મોટું અને પિરામિડ આકારનું હોવું જોઈએ. કારણ કે તેનો મંડપ અતિ વિશાલ છે. તેના મંડપના થાંભલાને Page #73 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૩૭ તે દરેકની કારીગરી અતિશય સુંદર છે. તે મંદિર આઠમા સૈકાનું અનુમનાય છે. આરંભિક ઐતિહાસિક ઘટનાઓ આર્ય મહાગિરિ સુહસ્તિસૂરિ 9મી-10મી પાટ મહારાજા સંપ્રતિ જંબુસ્વામીના પછી જિનકલ્પ' (શ્રી મહાવીર જિનનો-ના જેવો કડક આચાર) વિચ્છિન્ન થયો એવું જૈન કથન છે. (વીરાત્ ૬૪). સમ્રાટ અશોકના પુત્ર કુણાલના પુત્ર રાજા ૮ર સંપ્રતિના સમયમાં આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિ થયા તે પૈકી આર્યમહાગિરિએ જિનકલ્પ સ્વીકાર્યો ને પોતે સંઘથી દૂર રહ્યા, ત્યારે (સએલ અને અચેલવાદનું બીજ) રોપાયું. આર્ય સુહસ્તિએ ‘સ્થવિરકલ્પ'માં રહી સંપ્રતિને પ્રતિબોધ્યો. સંપ્રતિએ સવાલાખ નવાં જિનાલયો, તેરહજાર જીર્ણ મંદિરનો ઉદ્ધાર, સાતસો દાનશાળાઓ કરાવી તથા અનાર્ય દેશમાં પણ ધર્મોપદેશકો મોકલી ધર્મોન્નતિ કરી. સુહસ્તિ વીરાત્ ર૯૧ (વિ.સં.પૂર્વે ૧૭૯) માં સ્વર્ગસ્થ થયા. આ સંપ્રતિ ઉજ્જયિનીમાં રાજ્ય કરતાં હતા અને તે ઉજજયિની જૈનોનું કેન્દ્રસ્થાન થયું. ૮૩ 81. gaul Senart 41 Inscription de Piyadasi. qul Epigraphica Indica Vol.II પૃ. 272. ટિપ્પણ. હમણાં હમણાં અશોકના ધર્મશાસનો-લેખોની સયાજી ગ્રંથમાળામાં બહાર પડેલ ચોપડી. - ૮૨. કુણાલ- કુનાલ સ્થાને પુરાણોમાં સુયશા નામ મળે છે. તે તેનું બિરૂદ હોવું જોઈએ. તેણે આઠ વર્ષ રાજ્ય કર્યું એમ પુરાણોમાં લખ્યું છે. તેના પછી તેનો પુત્ર દશરથે થયો. દશરથનો શિલાલેખ નાગાર્જની ગુફા (ગયા પાસેની) માં કોતરેલ છે. તે પરથી જણાય છે કે તે ગુફાઓ આજીવકોને આપી હતી. બૌદ્ધોના દિવ્યાવદાન નામના પુસ્તકમાં તથા જૈનોના પરિશિષ્ટ પર્વ, વિચાર શ્રેણી તથા તીર્થકલ્પ પરથી જણાય છે કે કુનાલનો પુત્ર સંપ્રતિ હતો (પુરાણોનાં હસ્તલિખિત પુસ્તકોમાં બહુધા સંપ્રતિનું નામ મળતું નથી તો પણ વાયુપુરાણની Page #74 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૩૮ એક હસ્તલિખિત પ્રતિમાં દશરથના પુત્રનું નામ સંપ્રતિ આપ્યું છે. અને મત્સ્યપુરાણમાં ‘સંમતિ’ પાઠ મળે છે કે જે સંપ્રતિનું જ અશુદ્ધ રૂપ છે.-પાર્જિટર The Puran Text of the Dyansties of the Kali Age p. 28 or footnote 9) આ પરથી અનુમાન થાય કે મૌર્યદેશ કુનાલના બે પુત્રો (દશરથ અને સંપ્રતિ)માં વહેંચણ થતાં પૂર્વનો વિભાગ દશરથને અને પશ્ચિમનો વિભાગ સંપ્રતિના અધિકારમાં રહેલો હોય. સંપ્રતિની રાજધાની ક્યાંક પાટલીપુત્ર અને ક્યાંક ઉજ્જૈન લખેલ મળે છે.... પરંતુ એટલું માની શકાય તેમ છે કે (રાજપૂતાના માલવા, ગુજરાત તથા કાઠિયાવાડ)–એ દેશોપર સંપ્રતિનું રાજ્ય રહ્યું હશે અને કેટલાયે જૈનમંદિર તેણે પોતાના સમયમાં બંધાવ્યા હશે. તીર્થકલ્પમાં એ પણ લખ્યું છે કે પરમાર્હત સંપ્રતિએ અનાર્ય દેશોમાં પણ વિહાર (મંદિર) બંધાવ્યા હતા’–ઓઝાજી રા.ઈ. પ્રથમ ભાગ પૃ. ૯૪. ૮૩. ‘અજમેર જિલાના બર્લી નામનાં ગામમાં વીર સંવત્ ૮૪ (વિ. સં. પૂર્વ ૩૮૬= ઈ.સ. પૂર્વે ૪૪૩) નો એક શિલાલેખ મળ્યો છે (કે જે અજમેરનાં ‘મ્યુઝિયમ’ સુરક્ષિત છે.) તે પરથી અનુમાન થાય છે કે અશોકથી પહેલાં પણ રાજપૂતાનામાં જૈનધર્મનો પ્રસાર હતો. જૈન લેખકોનો એ મત છે કે રાજા સંપ્રતિ કે જે અશોકનો વંશજ હતો, તેણે જૈનધર્મની ઘણી ઉન્નતિ કરી અને રાજપૂતાના તથા તેની આસપાસના પ્રદેશોમાં પણ તેણે કેટલાક જિન મંદિરો બંધાવ્યા હતા. વિ.સં. બીજી શતાબ્દીના બનેલા મથુરાના કંકાલી ટીલાવાળા જૈન . સ્તૂપ પરથી તથા અહીંના કેટલાક અન્યસ્થાનોએ મળેલા પ્રાચીન શિલાલેખો તથા મૂર્ત્તિઓથી માલુમ પડે છે કે તે સમયે પણ અહીં (રાજપૂતાનામાં) જૈન ધર્મનો સારો પ્રચાર હતો. (આ વખતે રાજપૂતાના માલવામાં અંતર્ગત હતું.) બૌદ્ધ અને જૈનધર્મોના પ્રચારથી વૈદિકધર્મને ઘણી હાની પહોંચી, એટલું જ નહિં, કિંતુ તેમા પરિવર્તન કરવું પડયું અને તે નવા સંચામાં ઢળીને પૌરાણિક ધર્મ બની ગયો. તેમાં બૌદ્ધ અને જૈનો સાથે મળતી ધર્મસંબંધિ ઘણી નવી વાતોએ પ્રવેશ કરી દીધો એટલું જ નહિ પરંતુ બુદ્ધદેવની ગણના વિષ્ણુના અવતારોમાં થઈ અને માંસ-ભક્ષણનો પણ થોડો ઘણો નિષેધ કરવામાં આવ્યો’.-ઓઝાજી રાજપૂતાનેકા ઈતિહાસ પ્રથમ ખંડ પૃ, ૧૦-૧૧. બૌદ્ધ દિવ્યાવદાનમાં સમ્મદિનું વર્ણન છે. ૮૪- આ પર થી જણાય કે-‘ઈ.સ. પૂર્વે ૪૫૮ વર્ષે અને વિ.સં. પૂર્વે ૪૦૦માં ઉડીસામાં જૈન ધર્મનો એટલો પ્રચાર હતો કે ભગવાન્ મહાવીર નિર્વાણ પછી ૭૫ વર્ષમાં જ ત્યાં મૂર્તિઓ પ્રચલિત થઈ ગઈ. જૈન સૂત્રોમાં લખેલું છે કે ભગવાન્ શ્રી મહાવીર પોતે ઉડીસામાં ગયા હતા, અને ત્યાં તેઓના પિતાના એક મિત્ર રાજ્ય કરતા હતા. આ લેખમાં લખેલું છે કે કુમારી પર્વતપર અર્થાત ખંડગિરિ ઉપર, જ્યાં આ લેખ છે ત્યાં ધર્મવિજય ચક્ર પ્રવર્યું હતું અર્થાત્ ભગવાન્ મહાવીરે પોતે જ જૈન ધર્મનો ઉપદેશ કર્યો હતો, અથવા તેઓના પૂર્વવર્તી કોઈ જિન તીર્થંકરે ઉપદેશ કર્યો Page #75 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી. હતો. ત્યાં પર્વત ઉપર એક કાય-નિષીદી અર્થાત્ જૈનસ્તૂપ હતો, જેમાં કોઈ અરિહંતનું અસ્થિ દાટવામાં આવેલું હતું. ખારવેલ યા એના પહેલાના વખતની એવી અનેક ગુફાઓ અને મંદિરો આ પર્વત ઉપર છે કે જેના ઉપર ભ. પાર્શ્વનાથનાં ચિન્હો તેમજ પાદુકાઓ છે. અને જે કોરી કાઢેલા છે, અને બ્રાહ્મી લિપિમાં લેખવાળા છે. ૮૫. જુઓ શ્રીયુત જાયસવાલનો છેલ્લો ટૂંકો હિંદીલેખ નામે ત્નિ વર્સિ महाराज खारवेल के शिलालेखका विवरण नागरी प्रचारिणी पत्रिका भाग ८ સંવ ૩ પૃ. ૩૦૨ કે જેનું ગુજરાતી ભાષાંતર જૈન સાહિત્ય સંશોધક ખંડ ૩ અંક ૪ પૃ.૩૬૬માં પ્રસિદ્ધ થયેલું છે. તેમણે આની પહેલા અનેક વખત અથાગ મહેનત કરી અનેક લેખો અંગ્રેજીમાં લખ્યા છે તે પાટણના પુરાતત્ત્વ સંબંધીના અંગ્રેજી પત્રમાં પ્રકટ થયા છે. વળી જુઓ જિનવિજયજી કૃત પ્રાચીન લેખસંગ્રહ ભાગ ૧ લો તથા દિવાનબહાદુર કેશવલાલ હ. ધ્રુવનો ઉહાપોહ “આદિશંગ પુષ્યમિત્ર' નામના પોતાના લેખમાં કર્યો છે તે-“સાચું સ્વપ્ન'ની પ્રસ્તાવનામાં. ૧૪૩. બીજી બાજુ ઈ.સ. પૂર્વે બીજા સૈકાનો એક શિલાલેખ ઓરિસામાં ખંડગિરિ પરની હાથી ગુફાનો મળે છે તે પૂરવાર કરે છે કે જૈનો ભારતના દક્ષિણ-પૂર્વ ભાગમાં (અગ્નિ ખુણામાં) ઠેઠ કલિંગ સુધી પ્રસર્યા હતા. તે લેખો કલિંગચક્રવર્તી મહારાજ મહા મેઘવાહન ખારવેલનાં છે. હાલ જેને ઓઢિયાઓરીસા પ્રાંત કહે છે તે પ્રાચીન ઉત્કલ દેશની દક્ષિણે આવેલો કલિંગદેશ હતો. એ પૂર્વ સમુદ્રના કાંઠે ગોદાવરીનાં મુખ સુધી પ્રસર્યો હતો. ખારવેલે મગધ દેશ પર એ વખત સવારી કરી અને જે શ્રી ઋષભદેવની જૈનમૂર્તિ - “કલિંગજિન” નામક મૂર્તિ મગધરાજ નંદરાજ૮૪ કલિંગમાંથીઉડીસામાંથી ઉઠાવી પાટલીપુત્ર લાવ્યો હતો તે મૂર્તિ ખારવેલ પાછો લઈ આવ્યો ને તે સાથેજ અંગમગધના રાજ્યનું પુષ્કળ ધન કલિંગમાં ખેંચી ગયો. તે અંધ, મહારાષ્ટ્ર અને વિદર્ભદશને પણ પોતાના કલિંગની છાયા નીચે લાવ્યો અને તેનો પ્રતાપ રાજ્યકાળના બીજા જ વર્ષમાં નર્મદા અને મહાનદીથી કૃષ્ણા સુધી પ્રસર્યો. “આખા ભારતવર્ષમાં ઉત્તરાપથથી માંડીને પાંડ્યદેશ સુધી એની વિજયપતાકા ઉડી હતી. એની રાણીએ કલિંગના જૈન સાધુઓ માટે પ્રાસાદ કરાવ્યો. પોતાના સ્વામીને કલિંગ ચક્રવર્તી Page #76 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સ્થવિરાવલી કહ્યો. પોતાની જિનમૂર્તિને “કલિંગ જિન’ કહેલ છે જૈન ગ્રંથોમાં લખ્યું છે કે મૌર્ય ચંદ્રગુપ્તના સમયમાં જૈન સાધુઓ અને પંડિતોની સભા થઈ અને જે જૈન આગમો (અંગ) લુપ્તપ્રાય થયાં હતાં તે ફરીથી વ્યવસ્થિત કરવામાં આવ્યાં પરંતુ આ ઉદ્ધારને ઘણા જૈનોએ ન સ્વીકાર્યો. આ લેખમાં લખ્યું છે કે ખારવેલ મૌર્યકાલમાં નષ્ટપ્રાય થયેલાં અંગ સસિક (સાત અંગ)નો, ચોથા ભાગનો પુનરુદ્ધાર કરાવ્યો. ભગવાન્ મહાવીર સ્વામીનું વર્ધમાન નામ સમસામયિક હતું એ આ લેખમાં ઉલિખિત વર્ધમાન' એ શબ્દ પરથી ધ્વનિત થાય છે. આ લેખ જેટલો જૂનો છે તેટલો કોઈ પણ જૈન ગ્રંથ નથી. ઐતિહાસિક ઘટના તેમજ જીવનચરિત્રનું વર્ણન પૂરું પાડનાર ભારતવર્ષનો આ સૌથી પહેલો શિલાલેખ છે. આર્ય સુસ્થિત સૂરિ - સુપ્રતિબુદ્ધસૂરિજી મ. કાલક ઘણે ભાગે વીરાત્ ૪૬૫ (વિ.સં.૧) પૂર્વે પરલોકવાસી થયા હશે એમ હું માનું છું. (મુનિશ્રી કલ્યાણવિજયની પ્રભાવક ચરિત્રની પ્રસ્તાવના). તે સમયમાં હાલના ગુજરાતનું ભરૂચ-મૂળ ભૃગુકચ્છ પણ જબરું શહેર હતું. ત્યાં ભ. મુનિસુવ્રત તીર્થંકરનું ‘શકુનિકા વિહાર' નામનું મહા જિનમંદિર હતું, ને જૈનો તથા બૌદ્ધોની વસ્તી હતી, વીરા ૪૬૬ (વિ.સ. પૂર્વે ૪). ભરૂચમાં વિચરેલા વીરાત્ ૪૮૪-૮૭માં થયેલા આર્ય ખપુ (૫)ટાચાર્યના વિદ્વાન્ શિષ્ય ભુવને ત્યાંના બૌદ્ધોને જીત્યા અને પછી બટુ (વૃદ્ધ) કર નામના બૌદ્ધાચાર્ય ત્યાં આવ્યા તેને પણ જીત્યા (મનોરમા કહા (વર્ધમાનસૂરિકૃત) પૃ. ૧૮૦-૨ પ્રમાણે ખેડ પરનમાં યોગભદ્ર બૌદ્ધ ભિક્ષને જૈન મુનિ મન્ટગુમે હરાવ્યો. તે ભિક્ષ કરીને વૃદ્ધકર યક્ષ તરીકે પ્રસિદ્ધ થયો.) ને આર્ય ખપુ(૫)ટાચાર્યે ત્યાંની બુદ્ધની પ્રતિમાને અને બૌદ્ધાંડને અધું નમાવ્યું કે જે હજુ પણ વિદ્યમાન છે ને તે નિગ્રંથનમિત'ના નામથી ઓળખાય છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ઉમાસ્વાતિ વાચક, પાદલિપ્તસૂરિ આદિ. ઉમાસ્વાતિ વાચક. पसमरइपमुहपयरण पंचसया सक्कया कया जेहिं । पुव्वगयवायगाणं तेसिमुमासाइनामाणं ॥ -પ્રશમરતિ પ્રમુખ પાંચસો પ્રકરણ સંસ્કૃતમાં જેમણે રચ્યાં છે એવા પૂર્વગત વાચક ઉમાસ્વાતિ નામના છે.- (જિનદત્તસૂરિ – ગણધરસાદ્ધશતક ગાથા પ૦). उमास्वाते र्वाचकस्य वाचः कस्य न चेतसि । ध्वनंत्यद्यापि घंटावत्तारटंकारसुन्दराः ॥ -ઉંચા ટંકાર વડે સુંદર એવી ઉમાસ્વાતિ વાચકની વાણી હજુ સુધી ઘંટાની જેમ કોના ચિત્તમાં ધ્વનિ કરી રહી નથી ? (સૌના હૃદયમાં કરી રહી છે.) – મુનિચંદ્રકૃત અગમચરિત્ર. प्रशमस्थितेन येनेयं कृता वैराग्यपद्धतिः । तस्मै वाचकमुख्याय नमो भूतार्थभाषिणे ॥ - પ્રશમમાં રહેલા એવા જેણે આ (પ્રશમરતિ) વૈરાગ્યપદ્ધતિની કૃતિ બનાવી તે ભૂતાર્થભાષી તત્ત્વાર્થભાષક વાચક મુખને નમસ્કાર. - પ્રશમરતિ પ્રકરણ ટીકા. ૧૪૬. શ્રી ઉમાસ્વાતિ (કોઈ ઉમાસ્વામી કહે છે) વાચકે સંસ્કૃતમાં સમસ્ત જૈન દર્શન-તત્ત્વજ્ઞાનના સંદોહનરૂપ તત્ત્વાર્થાધિગમ સૂત્ર રચ્યું. આ શ્રીમાને શ્વેતામ્બર અને દિગમ્બર બંને સંપ્રદાયો પોતપોતાના આમ્નાય માને છે. તે સૂત્ર પરનું ભાષ્ય તેમણે જ રચ્યું એમ કહેવાય છે. તે સ્વોપજ્ઞ ભાષ્યની પ્રશસ્તિપરથી જણાય છે કે તેઓ ઉચ્ચ નાગર શાખાના હતા. ન્યગ્રોધિકા ગામમાં જન્મ્યા હતા. તેમની માતાનું નામ વાત્સી એટલે વત્સગોત્રની ઉમા અને પિતાનું નામ કૌભીષણી ગોત્રના સ્વાતિ હતું. તેમણે પોતાનો આ ગંભીર Page #78 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સ્થવિરાવલી ગ્રન્થ કુસુમપુર (પાટલિપુત્ર-હાલનું પટણા)માં રચ્યો. પોતે વાચકમુખ્ય શિવશ્રીના પ્રશિષ્ય અને અગ્યાર અંગના જાણ ઘોષ-નંદિ મુનિના શિષ્ય હતા અને વિદ્યાગુરુ તરીકે મહાવાચક ક્ષમણ મુંડાદના શિષ્ય વાચનાચાર્ય મૂલના શિષ્ય હતા. ૧૪૭. તેમનો સમય અનિશ્ચિત છે. પોતે જે ઉચ્ચ નાગરી શાખાના હોવાનું ભાષ્યમાં જણાવે છે તે નામની શાખા આર્ય દિન્નસૂરિના શિષ્ય શાંતિ શ્રેણિકના સમયમાં નીકળી (કલ્પસૂત્ર થેરાવલી) આર્યદિન્ન વીરાત્ ૪૨૧માં થયાનો ઉલ્લેખ છે તેથી ઉક્ત શાખા તે પછી થયેલ હોવાથી શ્રી ઉમાસ્વાતિ તેમની પહેલાં થયેલા ન સંભવે. તેથી સહેજે વિક્રમ સંવના પ્રારંભ પછી લગભગ તેમને મૂકાય. પરન્તુ અન્યત્ર-પ્રજ્ઞાપના ટીકામાં એમ જણાવેલું છે કે “શ્રી આર્ય મહાગિરિના બે શિષ્યો-યમલભ્રાતા બહુલ અને બલિષહ થયા. તેમાં બલિષહના શિષ્ય તત્ત્વાર્થાદિ ગ્રંથકાર ઉમાસ્વાતિ વાચક થયા; તેમના શિષ્ય શ્યામાર્ય પ્રજ્ઞાપનાના કરનાર શ્રી વીરાત્ ૩૭૬માં દિવંગત થયા, તેમના શિષ્ય સ્કંદિલ જીતમર્યાદના કરનાર થયા૧૮૯ જે આ માનીએ તો ઉમાસ્વાતિ વીરા, ૩૭૬ની પહેલાં થયેલા સંભવે. તે માન્યતા યોગ્ય નથી, કારણ કે નંદી સૂત્રની સ્થવિરાવલિમાં શ્યામાર્યને તથા તેમના ગુરુ સ્વાતિને હારિજ ગોત્રના જણાવેલ છે, જ્યારે આ સ્વાતિ કૌભીષણ ગોત્રના છે તેથી બંને સ્વાતિ ભિન્ન છે. વળી આ ઉમાસ્વાતિ, ‘વાચક નામનો એક વિશિષ્ટ વિદ્યાપ્રિય વર્ગ તટસ્થપણે ચાલ્યો આવતો તે જ વંશમાં થયા છે અને તેમના ગોત્ર વગેરે પરથી તેઓ બ્રાહ્મણ જાતિના હોવાનું સૂચન થાય છે. (પં. સુખલાલની તત્ત્વાર્થ પર પ્રસ્તાવના). ૧૭૨. “વિશેષમાં શ્વેતામ્બર સાહિત્યમાં સંસ્કૃત ભાષાના પદ્યાત્મક પ્રૌઢ ગ્રંથોના પ્રથમ પ્રણેતા સિદ્ધસેનસૂરિ છે. સિદ્ધસેન દિવાકરજીનો સમય :- સિદ્ધસેન જૈનસમાજમાં સંસ્કૃત ભાષાના વિશિષ્ટ લેખક અને પ્રચારક હતા.૧૦૭ પ્રભાવક ચરિતમાંના વૃદ્ધવાદીસૂરિના પ્રબંધ પરથી કલ્યાણવિજય તે સૂરિના શિષ્ય સિદ્ધસેન દિવાકરનો સમય વિચારતાં જણાવે છે કે “વૃદ્ધવાદી Page #79 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૪૩ પ્રસિદ્ધ અનુયોગધર આર્ય સ્કંદિલના શિષ્ય હોવાનું પ્રબંધકારે લખ્યું છે, અને તે સ્કેન્દિલાચાર્યનો યુગપ્રધાનત્વ-સમય અમારી ગણના પ્રમાણે વીર સંવત્ ૮૨૭ થી ૮૪૦ (વિ.સં. ૩૫૭ થી ૩૭૦) સુધીમાં આવે છે. તે દરમ્યાન વૃદ્ધવાદીની દીક્ષા થઈ માનીએ તો તેમના શિષ્ય સિદ્ધસેનનો સમય વિ. ચોથા સૈકાના અંતિમ ચરણ અને પાંચમાના પૂર્વાર્ધમાં આવે; વળી સિદ્ધસેન ચોથી પાંચમીસદી પછીના તો ન જ હોઈ શકે કારણ કે તેમના “યુગપદુપયોગદ્વય વાદનું જૈન આગમોની પ્રાચીન ચૂર્ણિઓમાં નિરાકરણ છે, અને વિક્રમની સાતમી સદીના ટીકા ગ્રંથ નિશીથ ચૂર્ણિમાં એમનો સિદ્ધસણ ખમાસમણસિદ્ધસેણાયરિય” એ નામથી આઠ દશ સ્થળે ઉલ્લેખો છે કે જે ઉલ્લેખો પરથી સ્પષ્ટ જણાય છે કે એમણે નિશીથસૂત્ર પર ભાષ્ય અથવા તે જાતના ગાથાબદ્ધ વિવરણ ગ્રંથની રચના કરી હતી, અને નિશીથ ચૂર્ણિમાં આ. સિદ્ધસેને યોનિપ્રાભૃતના પ્રયોગથી ઘોડા બનાવ્યાનો પણ ઉલ્લેખ છે. આથી સિદ્ધસેન દિવાકરનો સત્તાસમય ચોથા અને પાંચમાં સૈકામાં મૂકવાનું યુક્તિયુક્ત છે. આવી પરિસ્થિતિમાં તેમને પ્રસિદ્ધ સંવત્સર પ્રવર્તક વિક્રમાદિત્યના નહિ પણ ગુસવંશી રાજા દ્વિતીય ચંદ્રગુપ્તના સહવાસી માની લઈએ તો હરકત જેવું નથી, કેમકે આ રાજા પણ ઘણો પ્રસિદ્ધ અને વિક્રમાદિત્ય'-આવી ઉપાધિ ધારણ કરનારો હતો. વિશેષમાં મુનિશ્રી જણાવે છે કે નિશીથ ચૂર્ણિના ઉલ્લેખો પ્રમાણે આ. સિદ્ધસેને જૈન આગમો ઉપર પણ ટીકા ભાષ્ય વગેરે લખ્યાં હશે, પણ આજે તે ક્યાંઈ પણ અસ્તિત્વ ધરાવતાં નથી. (પ્ર.ચ. પ્રસ્તાવના). ૧૦૭. આ પ્રકરણ મુખ્યત્વે શ્રી જિનવિજયજીનો હિંદી લેખ “સિદ્ધસેન ઔર સામન્તભદ્ર' પરથી તેને સા. સંશોધક ખંડ ૧ અંક ૧). લીધેલ છે. વજસ્વામી ૧૭૩. વજસ્વામીનો જન્મ માલવ દેશમાં વૈશ્યકુલમાં જૈન કુટુંબમાં થયો હતો. પૂર્વ જન્મના જ્ઞાનથી વૈરાગ્ય ઉત્પન્ન થતાં તેમણે ત્રણ વર્ષની વયમાં દીક્ષા આપી, સાધ્વીઓના ઉપાશ્રયમાં જ રાખ્યા હતા ને આઠ વર્ષના થતાં સાધુઓએ પોતાના સમૂહમાં લીધા ને તેમની સાથે વિચરવા લાગ્યા એટલે ગૃહસ્થાવસ્થામાં ૮ વર્ષ તેમના ગણેલ Page #80 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી છે. ૪૪ વર્ષ શ્રમણ તરીકે ૩૬ વર્ષ યુગપ્રધાનપદે રહ્યા ને ૮૮ વર્ષે સ્વર્ગસ્થ થયા. યુગપ્રધાનપદ આ રીતે વીરાત્ ૫૪૮ (વિ.સં.૭૮) થી ૫૮૪ (વિ.સં.૧૧૪) સુધી રહ્યું. સુહસ્તિગિરિ ૪૪ મથુરાનો કંકાલી ટીલો ૧૭૪. વિ. સં. ની બીજી શતાબ્દીના બનેલા મથુરાના કંકાલી ટીલાવાલા જૈન સ્તૂપથી તથા ત્યાંના કેટલાંક બીજાં સ્થાનોથી મળેલા પ્રાચીન શિલાલેખો તથા મૂત્તિઓથી સ્પષ્ટ જણાય છે કે તે સમયે પણ ત્યાં ત્યાં જૈન ધર્મનો સારો પ્રસાર હતો, એટલું જ નહિ પરંતુ મથુરા જૈનોનું એક કેન્દ્રસ્થાન હતું. અર્હત્ વર્ધમાનનું એક નાનું મંદિર બંધાવ્યાનો તેમાં લેખ છે. ઉપરાંત કેટલાક આચાર્યોના ગણ, શાખા વગેરેનો ઉલ્લેખ છે. આ આચાર્યોના નામ, ગણ શાખા વગેરે શ્વેતાંબર કલ્પસૂત્રમાં જે આપેલ છે તેની સાથે મળતાં આવે છે તેથી તે શ્વેતાંબર સિદ્ધ થાય છે.૧૦૮ ૧૦૮. ખરો અર્થ કરી આ લેખોને જૈન બતાવનાર ડૉ. ભગવાનલાલ ઈંદ્રજી હતા. આ માટે જીઓ જર્મનમાં ડૉ. બુહ્લરનો મૂળ ગ્રંથ અને તેનો ડૉ. બર્જેસે કરેલ અંગ્રેજી અનુવાદ "On the Indian Sect of the Jainas" પૃ. ૪૧-૪૪ અને પરિશિષ્ટ પૃ. ૪૮ થી ૬૦; Archaeological Survey Reports Vol. III plates 13-15; Smith's Mathura Antiquities. આ છેલ્લા પુસ્તકમાં એક જૈન મૂર્તિ અને નીચે બે શ્રાવક તથા ત્રણ શ્રાવિકાઓની ઉભી મૂત્તિઓ છે. આ ત્રણે સ્ત્રીઓએ લેંઘા પહેરેલા છે. આ પરથી તે વખતનો પોશાક કેવો હતો તે જણાય દ. મથુરાસંઘ-પરિષદ્ जेसिं इमो अणुओगो पयरइ अज्जावि अड्ड-भरहम्मि | बहुनयरनिग्गयजसे ते वंदे खंदिलायरिए || - नंदिसूत्रं गाथा ३३ -જેનો અનુયોગ અદ્યાપિ અર્ધ ભરત(ક્ષેત્ર)માં પ્રવર્તે છે – પ્રચલિત છે અને જેનો યશ બહુ નગરોમાં પ્રસિદ્ધ છે-વ્યાપી રહ્યો છે તે સ્કન્દિલાચાર્યને હું વંદુ છું. Page #81 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૪૫ ૧૭૫. અગાઉ જણાવેલ પાટલિપુત્ર સંઘ-પરિષાં જૈન સૂત્રોઆગમોને બને તેટલા સંકલિત કરવામાં આવ્યા હતાં, છતાં તે કૃતિની છિન્નભિન્નતા ઉત્તરોત્તર વધતી ગઈ-એટલે ત્યાર પછી, વીર નિર્વાણથી છઠ્ઠી સૈકામાં – પાટલીપુત્ર પરિષથી લગભગ ચારસો વર્ષે – આર્ય શ્રી સ્કંદિલ૧૦૯ અને વજ" સ્વામિની નિકટના સમયમાં એક બીજી ભીષણ બારદુકાળી આવી. તે હકીક્તનું વર્ણન આપતાં જણાવવામાં આવે છે કે - “બાર વર્ષનો ભયંકર દુકાળ પડયે સાધુઓ અન્નને માટે જુદે જુદે સ્થલે હડતાફરતા હોવાથી શ્રુતનું ગ્રહણ ગુણન અને ચિંતન ન કરી શક્યા, એથી તે શ્રુત વિપ્રનષ્ટ થયું અને જ્યારે ફરી વાર સુકાળ થયો, ત્યારે મથુરામાં શ્રી સ્કંદિલાચાર્ય પ્રમુખ સંઘે મોટો સાધુસમુદાય ભેગો કરી છે જેને સાંભર્યું તે બધું કાલિક શ્રુત સંઘટિત કર્યું.” આ દુકાળે તો માંડ માંડ બચી રહેલ તે શ્રુતની ઘણી વિશેષ હાનિ કરી. આ ઉદ્ધાર શૂરસેન દેશના પાટનગર મથુરામાં થયેલ હોવાથી તે શ્રુતમાં શૌરસેની ભાષાનું મિશ્રણ થયું હોવું સંભવિત છે. આ મથુરા સંઘમાં થયેલ સંકલનને “માથુરી વાચના” કહેવામાં આવે છે. મુનિ કલ્યાણવિજય કહે છે કે આ વાચના વીરાત્ ૮ર૭ અને ૮૪૦ની વચ્ચેના કોઈ વર્ષમાં યુગપ્રધાન આચાર્ય સ્કંદિલસૂરિની પ્રમુખતામાં મથુરા નગરીમાં થઈ હતી. તેથી તેને માધુરી વાચના' – કહેવામાં આવી છે. તે સૂરિ વિદ્યાધર આમ્નાયના ને પાદલિપ્તસૂરિની પરંપરાના સ્થવિર હતા. જે રીતે ભદ્રબાહુસ્વામિના સમયમાં દુર્ભિક્ષના કારણે મૃતપરંપરા છિન્નભિન્ન થઈ ગઈ હતી તે રીતે આચાર્ય સ્કંદિલના સમયમાં પણ દુષ્કાળને કારણે આગમશ્રત અવ્યવસ્થિત થઈ ગયું હતું, કેટલાક શ્રતધર સ્થવિર પરલોકવાસી થયા હતા. વિદ્યમાન શ્રમણગણમાં પણ પઠન-પાઠનની પ્રવૃત્તિઓ બંધ થતી જતી હતી. આ સમયે તે પ્રદેશમાં આચાર્ય સ્કંદિલ જ એક વિશેષ શ્રતધર રહેવા પામ્યા હતા. દુર્ભિક્ષનું સંકટ દૂર થતાં જ તેમની પ્રમુખતામાં મથુરામાં શ્વેતામ્બર શ્રમણ સંઘ એકત્ર થયો અને આગમોને વ્યવસ્થિત કરવામાં પ્રયત્નવાનું થયો. જેને જે આગમસૂત્ર યા તેના ખંડ યાદ હતાં તે લખી લેવામાં આવ્યાં. આ રીતે આગમ અને તેનો અનુયોગ લખીને વ્યવસ્થિત કર્યા બાદ સ્થવિર સ્કંદિલજીએ તે અનુસાર સાધુઓને વાચના આપી. તે કારણથી તે વાચના સ્કાંદિલી વાચના” નામથી પણ પ્રસિદ્ધ છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સ્થવિરાવલી ૧૭૬. આ સમય લગભગ એટલે વીરાત્ ૫-૬ સૈકા પછી શ્વેતામ્બર મત પ્રમાણે વીરાત્ ૬૦૯ ૧૧૪ ૧૧૧. જિનદાસ મહત્તકૃત નંદિચૂર્ણિમાં “વારસ સંવર્ઝરિ મહંતે વિમવરવે કાને भत्तट्ठा अण्णण्णतो हिंडियाणं गहणगुणणणुप्पेहाभावाओ विप्पणढे सुत्ते, पुणो सुभिक्खे काले जाए महुराए महंते साधुसमुदए खंदिलायरियप्पमुहसंघेण जो अं संभरइ त्ति इव સંઘવિયં નિયસુયં / 1 4 મદુરાણ યં તખ્તી માદુરી વાય મg” વગેરે. તેજ પ્રમાણે હરિભદ્રસૂરિકૃત નંદી ટીકામાં છે, તથા મલયગિરિકૃત નંદી ટીકા પૃ. ૫૧ આ. સમિતિમાં છે. આ સ્કંદિલાચાર્ય પછી હિમવ–નાગાર્જુન, ભૂતદિન્ન, લોહિત્ય, દૂષ્યગણિ અને દેવવાચક (નંદીસૂત્ર કર્તા) અનુક્રમે આવે છે. ૧૧૪. છવ્વાસસારું નવુત્તરવું તફયા સિદ્ધિ માસ વીરરસ તો વોહિયાળ વિઠ્ઠી રવીરપૂર સમુ_ળા ૨૪. रहवीरपुरं नयरं दीवगमुजाण अजकण्हे य । सिवभूइस्सुवहिमिं य पुच्छा थेराण હા ય || ૨૪૬ ૫ મૂ મા. -(શ્રી) વીર સિદ્ધિ પ્રાપ્ત થયા પછી ૬૦ વર્ષે બોટિકોની દષ્ટિ (દિગંબર મત) ઉત્પન્ન થઈ. રથવીરપુર નામનું નગર) તેમાં દીપક (નામનું ઉધાન) ત્યાં આર્યકૃષ્ણ (નામના આચાર્ય આવ્યા). તેમને શિવભૂતિ (તે મત કાઢનાર) શિષ્ય સુવિધિથી પૂચ્છયું, તે સ્થવિર (ગુરુ) એ કહ્યું. (વગેરે ઉત્પત્તિની વાત આગળ આવે છે) - હરિભદ્રસૂરિકૃતિ આવશ્યકસૂત્ર બ્રહવૃત્તિ પૃ.૩૨૩ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ - પ્રકરણ ૫ ગુપ્ત અને વલભી સમય. આર્યદિન્નસૂરિ આચાર્ય મઘવાદી, જિનભદ્ર ક્ષમાશ્રમણ (વિ. સં. ૩૦૦ થી ૮00) संसारवाद्धिविस्तारान्निस्तारयतु दुस्तरात् । શ્રી મવારિસૂરિ ર્વો ચાનપાત્રપ્રમ પ્રમુ -પ્રભાવચરિત. - દસ્તર એવા સંસારરૂપી સમુદ્રમાંથી નાવ જેવા શ્રી મહ્મવાદીસૂરિ પ્રભુ અમારો (તમારો ?) વિસ્તાર કરો. Page #83 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી जिनवचननतं विषमं भावार्थं यो विवेच्य शिष्येभ्य । इत्थमुपादिशदमलं परोपकारैककृतचेताः ।। तं नमत बोधजलधिं गुणमंदिरमखिलवाग्मिनां श्रेष्ठं । चरणश्रियोपगूढं जिनभद्रगणिक्षमाश्रमणं ॥ - મલયગિરિસૂરિ ક્ષેત્ર સમાસ ટીકા. કી. ૨, નં. ૧૬ માત્ર પરોપકારી ચિત્તવાળા જેમણે જિનવચનમાં રહેલા વિષમ ભાવાર્થને વિવેચન કરી શિષ્યોને વિમલ ઊપદેશ આ પ્રમાણે આપ્યો એવા બોધના સમુદ્ર, ગુણમંદિર, સકલ વાગ્મિમાં શ્રેષ્ઠ, અને ચરણ-ચારિત્ર પ્રભાથી આશ્લિષ્ટ જિનભદ્ર ક્ષમાશ્રમણને અમે નમીએ છીએ. वाक्यै विशेषातिशयै विश्वसंदेहहारिभिः । जिनमुद्रं जिनभद्रं किं क्षमाश्रमणं स्तुवे ।। મુનિરત્નસૂરિ અમચરિત્રે. जिनभद्रगणिं स्तौमि क्षमाश्रमणमुत्तमम् । यः श्रुताजीतमुद्दधे शौरिः सिन्धोः सुधामिव ॥ - તિલકાચાર્ય – આવશ્યકવૃત્તિ. -વિશેષ અતિશયવાળાં વિશ્વ સંદિહ હરનારાં વાક્યોથી જે જિનમુદ્ર છે - જિન જેવા છે તેવા જિનભદ્ર ક્ષમાશ્રમણને શું-કંઈ રીતે સ્તવું? -વિષ્ણુએ જેમ સાગરમાંથી સુધા-અમૃત ઉદ્ધત કર્યું તેમ જેણે કૃતમાંથી જીત (કલ્પ)ને ઉદ્ગત કર્યું એવા ઉત્તમ ક્ષમાશ્રમણ જિનભદ્રને સ્તવું છું. ૧૮૩. ગુપ્ત વંશના એક જૈનાચાર્ય નામ હરિગુપ્ત તે ગુપ્ત સમ્રાટને વિચલિત કરનાર તોરમાણહણ સમ્રાટુ તોરમાણના ગુરુ હતા. તોરમાણ વિક્રમ છઠી સદીમાં થયો. એક દેવગુમ નામના જૈનાચાર્ય થયા કે જેને ગુપ્તવંશના રાજર્ષિ ૧૮ તરીકે તેમજ ત્રિપુરુષ-ચરિત્રના કર્તા તરીકે કુવલયમાલાકારે જણાવ્યા છે તે ઉપરોક્ત હરિગુમ શિષ્ય “મહાકવિ દેવગુણ હોય. ૧૧૭. કનિંગહામ સાહેબને સને ૧૯૮૪માં અહિચ્છત્રમાંથી એક તાંબાનો સિક્કો Page #84 -------------------------------------------------------------------------- ________________ ४८ સ્થવિરાવલી મળી આવ્યો હતો જેની એક બાજુએ પુષ્પસહિત કળશ છે અને બીજી બાજુએ શ્રી મીર/ગુચ આવું વાક્ય આલેખેલું છે. તેનો સમય વિક્રમ ઠા સૈકાનો ઠરે છે. અક્ષરોની આકૃતિ પરથી અને નામની સરખામણી ઉપરથી આ શિક્કો કોઈ ગુસવંશી રાજાનો જ હોવો જોઈએ. શિક્કા પાછળની મૂર્તિ પરથી જે રાજાનો હોય તેની ધાર્મિક ભાવના જણાય છે. યાજ્ઞિક-વૈદિક ધર્માનુયાયી રાજાના શિકાપર યજ્ઞીય અશ્વની, વિષ્ણુભક્તના પર લક્ષ્મીની, શિવભક્તના પર વૃષભની, બૌદ્ધના પર ચૈત્યની આકૃતિઃ એમ ધર્મભાવના પ્રમાણે આકૃત્તિઓ અંકિત કરવામાં આવેલી મનાય છે. તો ઉક્ત હરિગુપ્તના સિક્કા પરની કલશની આકૃતિ તે જૈનધર્માનુયાયી હોય એમ પુરવાર થાય, કારણકે પુષ્પ સહિત કલશ એ જૈનોમાં સુપ્રસિદ્ધ કુંભકલશ સંભવે છે. જૈનોએ કુંભકલશને એક માંગલિક વસ્તુ ગણેલી છે; અને દરેક મંગલકાર્યમાં શુભ ચિહ્ન તરીકે તેનું મુખ્યપણે આલેખન કરવામાં આવે છે. મથુરામાંથી મળી આવેલા કુશણ સમયના જૈન સ્થાપત્યાવશેષોમાં આ કુંભકલશની આકૃતિઓ મળી આવે છે, અને જૂનાં હસ્તલિખિત પુસ્તકોમાંયે એ અનેક રીતે ઉપલબ્ધ થાય છે- જિનવિજ્યનો કુવલયમાલાપરનો લેખ. ૧૮૪. આચાર્ય હરિગુમના પ્રશિષ્ય અને દેવગુમના શિષ્ય શિવચંદ ગણિ મહત્તર પંજાબમાંથી નીકળી તીર્થ યાત્રાના નિમિત્તે ફરતા ફરતા છેવટે ભિન્નમાલ નગરમાં સ્થિર થઈ રહ્યા હતા. શિવચંદ્રમણિના શિષ્ય યક્ષદત્તગણિ થયા અને તેમના અનેક પ્રભાવશાલી શિષ્યોએ ગૂર્જર દેશમાં ઠામ ઠામ જૈનમંદિરો કરાવરાવી એ દેશને રમ્ય બનાવ્યો હતો (કુવલયમાલા પ્રશસ્તિ). આ ઉલ્લેખ જૈન મંદિરોના ઈતિહાસની દષ્ટિએ ઘણો અગત્યનો છે. જૈનોના સાંપ્રદાયિક ઈતિહાસમાં ચૈત્યવાસ વિષેની જે હકીક્ત નોંધાયેલી મળી આવે છે તેના વિષે આ ઉલ્લેખ ઘણો સૂચક છે, તેમજ સાતમા સૈકામાં ગુજરાતમાં જૈન તીર્થો વિદ્યમાન હતા, અને તેમની યાત્રાર્થે દૂરદૂરથી જૈનો ગૂર્જર દેશમાં આવતા હતા એ બાબત પણ આ નોંધથી સ્પષ્ટ થાય છે. (જિનવિજયનો કુવલયમાલા પરનો લેખ.) ૧૮૫. ઉક્ત યક્ષદર ગણિના એક શિષ્ય વડેશ્વર (વટેશ્વર) ક્ષમાશ્રમણ હતા જેમણે આગાસવપ્ન (આકાશવપ્ર) નગરમાં જૈન મંદિર બંધાવરાવ્યું. (કુવલયમાલા પ્રશસ્તિ). Page #85 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૪૯ વલભી‘સંઘ'-પરિષ દેવર્કિંગણી. ૧૯૪. આ પછી જૈન ‘સૂત્રો-આગમો સંબંધમાં નવી ઘટના થઈ. પ્રકૃતિની અકૃપાથી પાછી બારદુકાળીએ વીરાત્ ૧૦ મા સૈકામાં દેશ પર પોતાનો પંજો ચલાવ્યો, તે વખતે તો ઘણા બહુશ્રુત વિદ્વાનોનું અવસાન થવા સાથે જે જીર્ણશીર્ણ શ્રત રહેલું હતું, તે બહુજ છિન્નભિન્ન થઈ ગયું હતું. શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમાણે બાર દુકાળીને લીધે ઘણા સાધુઓનાં નાશ થતાં અને અનેક બહુશ્રુતોનો વિચ્છેદ થતાં, શ્રુતભક્તિથી પ્રેરાઈ ભાવી પ્રજાના ઉપકાર માટે વીરાત્ ૮૦માં (વિ.સં.૫૧૦માં) શ્રી સંઘના આગ્રહથી તે કાળે બચેલા સાધુઓને ઉપર્યુક્ત વલભીપુરમાં બોલાવી તેઓના મુખથી અવશેષ રહેલ ઓછાવત્તા, ત્રુટિત અને અત્રુટિત આગમના પાઠો-આલાપોને અનુક્રમે પોતાની બુદ્ધિથી સાંકળી પુસ્તકારૂઢ કર્યા. આવી રીતે મૂળમાં સિદ્ધાન્તો ગણધરો” ના ગૂંથેલાં, તેનું દેવર્ધિગણિએ પુનઃ સંકલન કર્યું. આ વલભીપુર પરિષદ્ માં થયેલ સંકલનને “વલભીપુર વાચના” કહેવામાં આવે છે. આ સૂત્ર ગ્રંથોનું છેલ્લું સંસ્કરણ છે. -દુર્ભિક્ષ થતાં સ્કેન્દિલાચાર્ય અને દેવર્ધિગણિના વારામાં ગણનાના (હંમેશ ભણી જવાના) અભાવથી સાધુ સાધ્વીને શ્રુત વિસ્મૃત થયું. પછી સુકાળ થતાં સંઘનું મળવું વલભીમાં અને મથુરામાં સૂત્રાર્થની ઘટના કરવા માટે થયું, વલભીમાં મળેલા સંઘમાં અગ્રણી દેવર્ધિગણિ હતા, મથુરામાં મળેલા સંઘના સ્કન્દિલાચાર્ય અગ્રણી હતા. ત્યાર પછી અહીંતહીં તેમાં વાચનાભેદ-પાઠભેદ થયો. બંનેનો ભેદ વિસ્મૃતનું સ્મરણ કરતાં નિયમે થાય. ત્યાર પછી અર્વાચીન પાપભીરૂ ગીતાર્થોએ આગળથી નિર્ણય બાંધ્યા વગર બંને મતને સરખી રીતે કક્ષામાં મૂક્યા. ૧૯૭. દેવર્ધિગણિના સમયમાં સિદ્ધસેનગણિ થયા મનાય છે. કે જેમણે શ્રી ઉમાસ્વાતિના તત્વાર્થાધિગમસૂત્ર પર તત્ત્વાર્થ ટીકા નામની ટીકા રચી. તેમાં પ્રમાણ’ અને ‘નય’ એ જૈન તર્કશાસ્ત્રના મુખ્ય લાક્ષણિક અંગ છે તે પર વિશેષ ચર્ચા કરી છે; તેઓ દિન્નમણિના શિષ્ય સિંહગિરિના શિષ્ય ભાસ્વામિના શિષ્ય હતા એમ તેની પ્રશસ્તિમાં પોતે જણાવે છે. તેઓ આગમપ્રધાન વિદ્વાન્ હતા. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સ્થવિરાવલી આ સિદ્ધસેનગણિએ જ તે વૃત્તિ ઉપરાંત આચારાંગવિવરણ કે જે અનુપલબ્ધ છે તે રચ્યું હતું. તેઓ સૈદ્ધાન્તિક હોઈ આગમવિરૂદ્ધની ગમે તેટલી તર્કસિદ્ધ બાબત હોય તો તેનું આવેશપૂર્વક ખંડન કરી સિદ્ધાંત પક્ષનું સમર્થન કરતા તેથી તેમના કોઈ શિષ્ય કે ભક્ત અનુગામીએ તેમનું તે “ગંધહસ્તી વિશેષણ આપ્યું હોય એમ લાગે છે. તેમનો સમય સાતમા અને નવમા સૈકાની વચ્ચે હોવાનું સ્પષ્ટ છે. ૧૯૮. જૈન પરંપરાના કથન પ્રમાણે વિ.સં. ૨૩૦ (યા ૫૮૫)માં ૧૪ થયેલા હરિભદ્ર સૂરિએ ૧૪૪૪ પ્રકરણો રચ્યાં તે પૈકી કેટલાંકમાં, સર્વદર્શનોનો નિષ્પક્ષપાતપૂર્વક સમન્વય કરી સર્વનું ન્યાયદષ્ટિથી તોલન કર્યું છે, કેટલાકમાં જૈનયોગની શૃંખલાબદ્ધ વ્યવસ્થા કરી છે, કેટલાક ગ્રંથો ટીકા-વૃત્તિરૂપે છે. પ્રાકૃતમાં પ્રસિદ્ધ સમરાદિત્ય કથા રચી છે. ૧૩૪ અર્થાત્ (૧) હરિભદ્રસૂરિ વિક્રમ ભૂપથી પ૩૦માં અસ્ત થયા. (૨) હરિ(ભદ્ર)સૂરિ વીરાત)૧૦૫૫માં (=૫૮૫ વિ.સં.માં) હતા ને બપ્પભટ્ટ સૂરિ વીરાત્ ૧૩૦૦માં હતા. પંરક્ષણ વાળી ગાથા સમયસુંદરે સં. ૧૯૩૦માં રચેલી ગાથાસહસ્ત્રીમાં પણ ટાંકી છે, તે ગાથામાં પતી ને બદલે પાણી (એટલે ૫૮૫) જોઈએ એમ વેબરે સુધારેલ છે, વીરાત્ ૧૦૫૫ એ રીતે મળી રહે, પણ વિચારામૃત સંગ્રહમાં આ. હરિભદ્રનો કાળ વીરાત્ ૧૦૫૦ (પંચાલતા) લખેલ છે પણ તે પંર પંચાતા ને બદલે ભૂલ હોય. (ડા. યાકોબી) ૧૯. વલભી સંઘ આગમના સંકલનાર્થે મળ્યો તે વખતે વલભીપુરમાં શીલાદિત્ય રાજા હતો ને વલભીપુરમાં શીલાદિત્ય નામના રાજાઓ થતા ગયા. ત્યાં એટલે સૌરાષ્ટ્રમાં શત્રુંજય તીર્થનું માહાભ્ય વિક્રમરાજાના સમયથીજ થતું ચાલ્યું અને સૌરાષ્ટ્રમાં જ જૈનોના પવિત્ર ગ્રંથો પુસ્તકારૂઢ થયા,-એ તેમજ નેમિનાથ તીર્થંકરનું ચરિત્ર ગિરિનાર સાથે સંબંધ ધરાવે છે-એ સર્વ વાત સ્પષ્ટ બતાવે છે કે જૈનોએ સૌરાષ્ટ્રમાં ઘણા પ્રાચીન સમયથી પગપેસારો કરી સૌરાષ્ટ્રને પોતાની ભૂમિ બનાવી હતી. ભૃગુકચ્છમાં આર્ય ખપૂટાચાર્ય આદિ વિક્રમરાજાના સમય લગભગ થયા એ પણ બતાવે છે કે ગુજરાતમાં જૈનોનું આગમન ઘણા પ્રાચીનકાળથી હતું.. Page #87 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી - ૫૧ ૨૦૦. વલભીપુરનો સીથીઅન આદિ પરદેશી જાતોનાં તથા અન્ય આક્રમણોથી ત્રણ વખત ભંગ થયો એમ જૈન પ્રબંધકાર કહે છે. ‘ભંગ” નો અર્થ “સર્વથા નાશ નથી થતો. પહેલો ભંગ વિ. સં. ૩૭૫માં થયો. - ૨૦૧. વિ.સં. ૫૧૦ (પર૩) માં હાલના ગુજરાતમાં આનંદપુરવૃદ્ધનગર હતું (હાલનું વડનગર) એક મોટું શહેર હતું. ત્યાં ધ્રુવસેન રાજા રાજ્ય કરતો હતો. ત્યાં ધનેશ્વરસૂરિ નામના જૈનાચાર્યે તે રાજાના પુત્રના મરણથી થયેલ શોક શમાવવા જૈનાગમ નામે કલ્પસૂત્રની વાચના કરી હતી, અને તે વાચના હજુ સુધી જૈન સંઘ સમક્ષ તેમના પર્યુષણ નામના તહેવારમાં થયાં કરે છે. ૨૦૨. વળી એમ કહેવાય છે કે બીજા કાલિકસૂરિ થયા તેમણે જે અત્યાર સુધી પર્યુષણનું “સાંવત્સરી’ પર્વ ભાદ્રપદ શુદિ પાંચમ ને રોજ થતું હતું અને ચોમાસી પૂર્ણિમાએ થતી હતી તેને બદલે ચોથની સંવત્સરી અને ચતુર્દશીની ચોમાસી કરાવી ને તે વીરાત્ ૯૯૩ માં ચતુર્વિધ સંઘે આચર્યું. ૧૩૯, કલ્પસૂત્રમાં જણાવેલું છે કે:- સર્વ દુઃખ જેણે પ્રક્ષીણ કર્યા છે એવા શ્રમણ ભગવાન્ મહાવીરના નવ ગત વર્ષે અતિક્રમ્યા પછી દશમાં શતકમાં એંસીમો સંવત્સર કાલ જાય છે-વાચનાંતરમાં પુનઃ ત્રાણુમો સંવત્સર ચાલે છે. આ બે જુદી જુદી વાચના-પાઠ છે તેથી કોઈ અનુમાન કરે છે કે કલ્પસૂત્ર-દેવર્ધિ ક્ષમાશ્રમણથી લખાયાનું વર્ષ વીરાત્ ૮૦(વિ.સં.૫૧૦) છે, રાજસભામાં વાંચવાનું શરૂ થયાનું વર્ષ વીરાત્ ૯૯૩ (વિ.સં. પર૩) છે. ડૉ. યાકોબીની કલ્પસૂત્ર આવૃત્તિ પૃ. ૬૭. ફૂટનોટ - ૨૫૮ - અનિશ્રાએ વિધિપૂર્વક થયેલ શ્રી જૈન ચૈત્યાલયમાં એવી આજ્ઞા છે કે તેમાં ઉત્સુત્ર જનક્રમ નથી, રાત્રે સ્નાત્ર-સ્નાન નથી. સાધુઓ માટે મમતાપૂર્વક રહેવાનો આશ્રય નથી, રાત્રે સ્ત્રીઓનો પ્રવેશ નથી, જાતિજ્ઞાતિનો કદાગ્રહ નથી. (ગમે તેને આવવાની છૂટ છે), ત્યાં શ્રાદ્ધોને તાંબૂલ ખાવાનું નથી. इह न खलु निषेधः कस्यचिद् वंदनादौ, श्रुतविधि बहुमानी त्वत्र सर्वाधिकारी । त्रिचतुरजनदृष्ट्या चात्र चैत्यार्थवृद्धि-व्ययविनिमयरक्षा चैत्यकृत्यादि कार्यम् ॥ –અહીં કોઈને પણ દર્શન પૂજન કરવા માટે ના પાડવામાં આવનાર નથી. વળી સૂત્રવિધિને માન આપનાર હરકોઈ માણસને અહીં અધિકારી તરીકે ગણવામાં આવશે. તેમજ આ દેરાસરના દ્રવ્ય એ ત્રણ ચાર જણાની નજર નીચે વ્યાજે ધીરી વધારવા Page #88 -------------------------------------------------------------------------- ________________ પર સ્થવિરાવલી ખરચવા, લેવડદેવડ-વિનિમય કરવા સંભાળી રાખવા તથા દેરાસરનાં કામકાજ કરવા ફરમાવવામાં આવે છે. વિક્રમના સોળમા શતકમાં સંપ્રદાયની છિન્નભિન્નતા ૭૩૬. સં. ૧૫૦૮ માં (વીરાત્ ૧૯૪૫ પછી) અમદાવાદમાં લોકશાહ નામના લહીઓને સાધુ પ્રત્યે અણરાગ થતાં અને સં. ૧૫૩૦ માં લખમસી નામના શિષ્ય મળતાં-બંનેએ ચાલુ પરંપરામાં કેટલોક વિરોધ દાખવ્યો. જિનપૂજા-જિનપ્રતિમાનો નિષેધ કર્યો. ‘સાથે જૈનોની આવશ્યક ક્રિયાઓ (પૌષધ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન) કરવામાં તથા દાન દેવામાં માન્યતા ન રાખી. દયા એ ધર્મ છે અને હિંસામાં અધર્મ છે એવો પોકાર કરી જે જે ક્રિયા કરવામાં કોઈપણ અંશે હિંસા થાય તે, અસ્વીકાર્ય છે અને ઉપરની બાબતો કરવામાં હિંસા થાય એ જાતની પ્રરૂપણા કરી, જણાવ્યું કે મૂલ સૂત્ર માનવાં પણ તેમાં પ્રતિમાપૂજા કહી નથી. એવા સમયમાં પીરોજખાન નામનો પાતશાહનો માનીતો દેહરાં ને પોશાળો તોડી જિનમતને પીડતો અને તે સંયોગ મેળવી લોંકાશાહે પોતાના મતની પ્રરૂપણા કરી. અનેક લોક તેના વિચારમાં ભળ્યા' આવી વાત તે સમયના રચાયેલાં ગ્રંથોમાં છે.૪૭૪ લોંકાશાહે દીક્ષા લીધી નહિ, પણ તેમના ઉપદેશથી બીજાઓ દીક્ષા લઈને ‘ઋષિ' કહેવાયા. ૪૭૪. તપગચ્છના મુનિ લાવણ્યસમય કવિએ સિદ્ધાંત ચોપઈ સં. ૧૫૪૩માં (તે સમયમાં જ) રચી તેમાં આ લોંકાશાહની માન્યતાઓ આપી તેની સામે ઉત્તર રૂપે ચર્ચા કરી છે. તેમાં નીચે પ્રમાણેનું છે : સુણિ ભવિયણ જિણ વીરજિણ, પામીઉ શિવપુર ઠાઉ. ૨ સઈ ઉગણીસ વરસ થયાં, પણયાલીસ પ્રસિદ્ધ, ત્યાર પછી લુંકુ હુઉ, અસમંજસ તિeઈ કિદ્ધ. ૩ લુંકઈ વાત પ્રકાસી ઈસી, તેહનું સીસ હુઉ લખમણી, તીણઈ બોલ ઉથાપ્યા ઘણા, તે સઘલા જિનશાસન તણા ૧૧ * * , મહિયલિ વડું ન માને દાન. પોસહ પડિકમણું પચ્ચખાણ નવિ માને એ ઈસ્યા ૪ ક. ૧૩ Page #89 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૫૩ જિનપૂજા કરવા મતિ ટલી, અષ્ટાપદ બહુ તીરથ વલી, નવિ માને પ્રતિમા પ્રાસાદ, x x ૧૪ અને ખરતર ગચ્છના કમલસંયમ ઉપાધ્યાય કે જેમણે સં. ૧૫૪૪ અને સં. ૧૫૪૯ માં ગ્રંથરચના કરી એટલે જેઓ તે સમયમાં થયા તેમણે ગૂજરાતી ગદ્યમાં આ લોંકાશાહની પ્રરૂપણાના પ્રત્યુત્તર રૂપે સિદ્ધાંત સારોદ્વાર સમ્યત્વોલ્લાસ ટિપ્પણક ર તેમાં પ્રથમ ૧૩ કડીની ચોપાઈ આપી છે. તેમાંથી પ્રસ્તુત વાત જેટલું ઉતારવામાં આવે છે: સંવત્ પનર અઠોતરઉ જાણિ, લુકુ લેહ મૂલિ નિખાણિ. તેહને શિષ્ય મિલિઉ લખમસી, * * ટાલઈ જિન પ્રતિમાનઈ માન, દયા દયા કરિ ટાલઈ દાન. ૩ ટાલઈ વિનય વિવેક વિચાર, ટાલઈ સામાયિક ઉચ્ચાર, પડિકમણાનવું ટાલઈ નામ, ભામઈ પડિયા ઘણા તિણિ ગામ. ૪ સંવત્ પનરનુ ત્રીસઈ કાલિ, પ્રગટયા વેષધાર સમકાલિ, દયા દયા પોકારઈ ધર્મ, પ્રતિમા નિંદી x x ૫ એહવઈ હૂઉ પીરોજનિખાન, તેહનઈ પાતસાહ દિઈ માન, પાડઈ દેહરા નઈ પોસાલ. જિનમત પીડઈ દુખમાકાલ. ૬ લુકાનઈ તે મિલિઉ સંયોગ, * * ડગમગિ પડિઉ સઘલઉ લોક; પોસાલઈ આવઈ પણિ ફોક. ૭ આ ચોપઈ પછી ગદ્યમાં સ્પષ્ટ જણાવ્યું છે કે “સંવત્ ૧૫૦૮ વર્ષે અહમ્મદાવાદ નગરે લુકુ લેહુ ભંડાર લિખતુ * તેહનઈ લખમસી શિષ્ય મિલઉ . * તે લખમસીના પ્રતિબોધ થકી સંવત્ ૧૫૩૦ વર્ષે ભિક્ષાચર વ્રતના ઉચ્ચાર પાખઈ ન મહાત્મા માહિ ન મહાસતી માહિ ન શ્રાવકમાહિ ન શ્રાવિકા માહિ એતલા કારણ ભણી સંઘબાહ્ય કવિરાઈ I હવઈ જિનપ્રતિમા ઉથાપવાનઈ કાજિ તેણે લુકે એહવઉ બોલ લીધઉI જે મૂલસૂત્ર વ્યતિરેક બીજા શાસ્ત્ર ન માનવું છે તે કહઈ મૂલસૂત્ર માહિ પ્રતિમા પૂજા નથી કહિયા * તુ લુકઉ લેહઉ સંવત્ ૧૫૦૮ હુઉ . અનઈ જિનપ્રતિમા લખમસીઈl સંવત્ ૧૫૩૦ ઉથાપી | વગેરે. આ બંને ચર્ચાગ્રંથો છે તે પરથી એમ લાગે છે કે લોંકાશાહના મંતવ્યોએ ઘણો ખળભાળાટ ઉત્પન્ન કર્યો હતો અને ત્યારે તે સંબંધીના વાદો – ઉત્તર પ્રત્યુત્તર થતા હતા. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સ્થવિરાવલી ૪૭૫. સં. ૧૬૦૨ પછી રચેલી સુધર્મ ગચ્છ પરીક્ષામાં પાર્ધચંદ્ર બ્રહ્મમુનિ પ્રાયઃ આ લોંકાશાહના મત સંબંધી જણાવે છે કે - સંવત પંદર પંચાશીએ, ક્રિયા તણી મતિ આણી હિયે, થયા ઋષીસર કિરિયાવંત, વૈરાગી દેખીતા સંત. ગુરુ લોપી....સહુ કહે, તો કાં છાંડી અલગ રહે, સહુનું માથા શિરૂં પોષાલ, તે છાંડી કાં પડ્યા પંજાલ. ૪૭૫. વલી પ્રતિષ્ઠા પ્રતિમા જાણ, નવિ માને આદેશ પ્રમાણ. ૭૩૭. સં. ૧૫૩૩માં સીરોહી પાસેના અરઘટ્ટ પાટકના વાસી પ્રાગ્વાટ જ્ઞાતિના ભાણાથી પ્રતિમાનિષેધનો વાદ વિશેષ પ્રચારમાં આવ્યો. (તે માટે ધર્મસાગરની પ્રવચન પરીક્ષાનો ૭મો વિશ્રામ જુઓ) તે વાદને માનનારાને મૂર્તિપૂજકો તિરસ્કારપૂર્વક લુપક-વેષધર-ઉત્થાપક' કહે છે. તે પોતાને ટૂંઢિયા કહેતા. તેમાં સં. ૧૫૬૮માં રૂપજી ઋષિ થયા. સં. ૧૫૭૦માં તેમાંથી નીકળી બીજા નામના ગૃહસ્થ બીજ મતની ઉત્પત્તિ કરી કે જેને વિજયગચ્છ પણ ક્વચિત્ કહેવામાં આવે છે). સં. ૧૫૭૮માં લોંકામાં જીવાજી ઋષિ અને ૧૫૮૭માં વરસિંઘજી થયા. સં. ૧૫૮૫માં તેઓ ક્રિયાવંત બની ઉગ્ર-કડક આચાર પાળવા લાગ્યા હતા.૪૭૫તેથી, લોકો પર વિશેષ છાપ પાડી શક્યા. તેઓ ધીમે ધીમે “લોકો ટૂંઢિયા'માંથી હવે “સ્થાનકવાસી એ નામથી પોતાને ઓળખાવે છે. ૧૧૭. ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૬ છેદસૂત્ર, ૪ મૂલસૂત્ર, બે સૂત્ર નામે નિંદી તથા અનુયોગદ્વાર, અને દશ પન્ના (પ્રકીર્ણક) એટલે કુલ મળી ૪૫ આગમ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજકો૬૮ માને છે. ૬૮. શ્વેતાંબર અમૂર્તિપૂજકો-સ્થાનકવાસી જૈનો તે પૈકીના ૩૨ અને તે વળી કેટલાક પાઠો રહિત તેમજ કેટલેક સ્થળે અર્થભેદથી માને છે તે આ છેઃ ૧૧ અંગ અને ૧૨ ઉપાંગ મળી ૨૩, ૨૪મું નિશીથ, ૨૫ બૃહત્કલ્પ, ૨૬ વ્યવહાર, ૨૭ દશાશ્રુતસૂત્ર, (એ ૨૪-૨૭ મળી ૪ છેદસૂત્ર), ૨૮ અનુયોગદ્વાર, ૨૯ નંદિસૂત્ર, ૩૦ દશવૈકાલિક, ૩૧ ઉત્તરાધ્યયન (એ ૨૮-૩૧ મળી ૪ મૂલસૂત્ર), ૩ર આવશ્યક. દિગંબરો તો આ શ્વેતાંબરોએ માનેલાં આગમ સૂત્રોનું માનતા જ નથી. Page #91 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી (मथुरा के प्राचीन इतिहास में भी मूर्तिपूजा की प्राचीनता सिद्ध होती है. इस के लिए यह लेख यहाँ दिया जाता है. संपादक) (मथुरा में प्राचीन जैन इतिहास) ( लेखक - स्व. प. पू. आचार्य श्री विजय भुवनभानुसूरीश्वरजी म.सा. के शिष्य पंन्यास मुनिश्री भुवनसुंदरविजयजी गणी म . ) ૫૫ वि. संवत् ५३० में आचार्य श्री विमलसूरिजी म. ने पउमचरियम् नाम के प्राकृत महाकाव्य का निर्माण किया है, इस ग्रंथ के अनुसार मथुरा में जैनधर्म का प्रसार-प्रचार अवद्य से पधारे हुए सात जैन मुनियों के कारण सविशेष हुआ था. जिन के नाम हैं- सूरिमंत्र, श्रीमंत्र, श्रीतिलक, सर्वसुंदर, जयमंत्र, अनिललित और जयमित्र । मथुरा से प्राप्त तीर्थंकर की मूर्तियों की चौंकीयों पर उट्टंकित शिलालेखों ई. सन. पूर्व १५० वर्ष के प्राप्त होते हैं, इससे यह भलिभांति विदित होता है कि मथुरा में जैनधर्म का प्रभाव आज से २२०० वर्ष पूर्व में भी व्याप्त था. यद्यपि उस वक्त बौद्ध व शैव धर्म का प्रभाव भी मथुरा में था. श्री विपाकसूत्र के अनुसार मथुरा में यक्ष सुदर्शन का भी विख्यात स्थान था, यानी उस वक्त जैन श्रमणों को यक्ष पूजकों का सामना करना पडता था. आ. श्री विमलसूरिजी म. के अनुसार मथुरा के प्रायः सभी जैनियों के घरों में तीर्थंकरों की प्रतिमाएँ स्थापित थी. मथुरा में २२०० वर्ष पूर्व मुनिसुव्रतस्वामी का मंदिर (चैत्यालय) था. अंग्रेज विद्वान वुल्हर के अनुसार मथुरा से प्राप्त सबसे प्राचीन शिलालेख ई. स. पू. दूसरी शताब्दी का है, जिसमें लिखा है कि- " श्रावक उत्तरदासकजो वचिका पुत्र है, उसने श्रमण महारक्षित के सदुपदेश से जिन मंदिर का प्रासाद तोरण निर्माण किया है." आर्य महारक्षित नाम के जैन श्रमण ई.स.पू. दूसवी शताब्दी के मथुरा में जैन धर्म के सफल प्रचारक थे ! वुल्हर के अनुसार मथुरा में दूसरा एक प्राचीन शीलालेख से यह ज्ञात होता है कि ई. स. पूर्व १५० वर्ष में कौशिक गोत्रीय गोत्रीपुत्र और उसकी - Page #92 -------------------------------------------------------------------------- ________________ વિરાવલી पत्नी सुमित्रा ने भगवान श्री महावीर स्वामी के आयाग पट्टों का निर्माण करवाया था. यह लेख प्राकृत भाषा में हैं. अंग्रेज विद्वान कनिंधम ने बताया कि- मथुरा में आज तक करीब १०० जितने प्राचीन शिलालेख व १५०० जितनी पाषाण की जिन मूर्तियां बरामद हुई है, जिनका रचना काल ई.स.पू. तीसरी शताब्दी से लेकर ११वीं शताब्दी तक का है, यानी सभी रचनाएँ करीब १४०० वर्ष में बनायी गयी है । मथुरा से प्राप्त इन प्राचीन रचनाओं में भव्य जिन मंदिरों के तोरणों, जिन मूर्तियां, वेदिका, स्तम्भों, कमल में सर्जित जिन मूर्ति, उत्किर्ण आयाग पट्टों, सर्वतोभद्र प्रतिमाओं इत्यादि मुख्य है. __नोंधपात्र बाबत यह है कि- कुछ शिलालेखों से यह ज्ञात होता है कि - जिन मंदिर व मूर्ति निर्माण के धन का व्यय अन्य उदार दिल श्रावकों के साथ जैन श्रमणों के सदुपदेश से प्रभावित होकर गणिकाओं ने भी इनके निर्माण में अपना धन देकर सहयोग दिया था. एवं अपना अनैतिक जीवन व्यवहार छोडकर स्वयं को बारह व्रतों में जोडा था और जिन पूजा में अपना विश्वास प्रगट किया था. इतिहासविद् भगवानलाल इन्द्रजी के अनुसार जैन धर्म में समर्पित इन गणिकाओं के नाम - नंदा, वासा, दंडा, लोगशोभिका इत्यादि है. ई.सन. ८२ अर्थात् शक संवत् ४ के एक शिलालेख में सम्राट कनिष्क व साथ में जैन श्रमण पुष्यमित्र का उल्लेख है. इस शिलालेख में गण, कुल व शाखाओं की भी चर्चा है. अर्थात् गण-कुल-शाखा की जैन धर्म में उल्लेख परंपरा सम्राट चंद्रगुप्त मौर्य के समकालीन १४ पूर्वधर आचार्य श्री भद्रबाहुस्वामी से (ई.सन्.पू. तीसरी शताब्दी से) प्रारम्भ हुई है, क्योंकि भगवान महावीर देव के बाद १० वर्ष बाद श्री भद्रबाहुस्वामी म. का स्वर्गवास हुआ था. राजा कनिष्क, उसका उत्तराधिकारी वसिष्क, उसका पुत्र हुविष्क के काल के शिलालेखों से अनेक गण, कुल और शाखाओं के उल्लेख के साथ Page #93 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી श्री कल्पसूत्र व नंदीसूत्र कथित स्थवीरावली (थेरावली) के नामों मिले जुले मिलते है. अर्थात् इन शिलालेखों के नामों से ये दोनों नंदीसूत्र व कल्पसूत्र शास्त्र की पट्टावली स्थवीरावली भी प्रामाणित होती है. यानी शास्त्र और इतिहास दोनों परस्पर सत्य सिद्ध होते हैं. 1 अंग्रेज विद्वान वुल्हर के अनुसार कंकाली टीले से प्राप्त स्तूपों में 'वोडवास्तूप' अति महत्त्व का है. पूरे भारत वर्ष का यह सबसे प्राचीन स्तूप है. इस स्तूप के शिलालेख में नंद्यावर्त उत्कीर्ण किया गया है, जो कि १८ वें तीर्थंकर अरनाथ भगवान से संबंधित है, जिसका जीर्णोद्धार कोलियगण और वैरीशाखा के श्रमण आर्य वृद्धहस्ति के उपदेश से जैन श्राविका दीना ने करवाया था. यह २ हजार वर्ष पुराना है. ૫૭ वोडवा स्तूप के विषय में "विविध जैन तीर्थ कल्प शास्त्र" में आचार्य श्री जिनप्रभसूरिजी म. ने लिखा है कि- मथुरा में सुपार्श्वनाथ भगवान का सुवर्णमय स्तूप भगवान श्री सुपार्श्वनाथ के शासन में उनकी उपासिका कुबेरा नामक दासी ने निर्माण करवाया था. जो जीर्ण जर्जरित होने पर पार्श्वनाथ भगवान के समय में दुबारा पुनरुद्धार किया गया था. यह वोडवा स्तूप देवनिर्मित स्तूप के नाम से सुप्रसिद्ध था. देवदेवीयों के एक प्राचीन स्तोत्र में भी इसका उल्लेख - "मथुरायां सुपार्श्वश्री सुपार्श्वस्तूप सेविका" इस प्रकार किया गया है. आचार्य श्री भट्टिसूरिजी म. ने फिर से ई.सन्. ८वीं शताब्दी में इस स्तूप का पुनरुद्धार करवाया था. इस देव निर्मित स्तूप का उल्लेख श्री बृहत्कल्पभाष्य तथा व्यवहारकल्पभाष्य में महत्तर श्री संघदासगणि ने (८वी सदी) किया है. महान जैनाचार्य श्री जिनभद्रगणि क्षमाश्रमण ( ६वीं सदी) ने उस स्तूप में रहकर महानिशीथ सूत्र की एक जीर्ण-शीर्ण प्रत को फिरसे लिखकर विनिष्ट होने से बचाया था. वीर निर्वाण संवत् ८२७ (ई.स. की चौथी सदी) में महान जैनाचार्य स्कंदिल की अध्यक्षता में जैन श्रमणों की वाचना हुई थी मथुरा Page #94 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી में यह ऐतिहासिक घटना घटी थी जिसे माथुरीवाचना के नाम से पहिचाना जाता है. इस प्रकार मथुरा नगरी जैन धर्म के प्राचीन इतिहास को गौरवन्वित कर रही है. ૫૮ इन सभी ऐतिहासिक मूर्ति एवं अभिलेखों से जैनधर्म में जिन मंदिर, जिनमूर्ति व मूर्तिपूजा चैत्यवासीयों से भी पूर्व में थी ऐसा तथ्य सामने आता है. एवं मूर्तिपूजा का विरोध करने वाले "जैन धर्म में मूर्तिपूजा चैत्यवासियों से प्रारंभ हुई है" ऐसा कहनेवालों को सत्य समझने का बल मिलेगा. क्योंकि जैन तीर्थंकरों की मूर्तियों की चौकियों पर उट्टंकित शिलालेखों कोलिय, वारण, उद्देहकिय आदि गणों के, तथा पेतिवात्रिका, पुष्यमित्र, कनिषियासिक, अय्याभिष्ट और गवेधुय कुलों के एवं बह्मदासिक, वेछालीय, थानीय, अनेपवाहाल शाखाओं के नाम मिलते हैं, जिसकी पुष्टि श्री नंदीसूत्र व कल्पसूत्र की पट्टावलीयां करती है. हाथ कंगन को आइने की जरुरत नहीं होती. आशा है सत्यान्वेषी मुमुक्षु मूर्तिपूजा के सत्य का स्वीकार करेगा. संदर्भ ग्रंथों की सूची - १. हीस्ट्री ऑफ जैन मोनेचीझम् - एस. वी. देव २. जैन स्तूप एन्ड अधर एन्टीक्विटीझ ऑफ मथुरा - विन्सेन्ट ए. स्मिथ ३. ए लेजन्ड ऑफ जैन स्तूप ऑफ मथुरा जे. वुल्हर ४. मोन्युमेन्टल एन्टीक्विटीझ एन्ड इन्स्क्रीप्शन्स इन द नोर्थ वेस्ट प्रोवीन्स ऐंध - ए. फ्युरर. (संपूर्ण) (ઈતિ પં. શ્રી ભુવનસુંદરવિજયજી ગણી) - *** મહાન ઉપકાર અને પ્રભાવ શ્રી મહાવીર પ્રભુનો આધાર : જૈન પરંપરાનો ઈતિહાસ ભાગ-૧ વીતરાગ સર્વજ્ઞ ભગવાન મહાવીર સ્વામીએ વૈશાખ સુદ ૧૧ ના મહસેન વનમાં ૧૧ ગણધરો બનાવ્યા; અને ત્યાં જ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા - એ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી અને ત્યારથી ૩૦ વર્ષ સુધી વિહાર કરી જગત ઉપર મહાન ઉપકાર કર્યો. - Page #95 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૫૯ તે દરમિયાન સિન્થસૌવીરનો રાજા ઉદાયી, બનારસનો રાજા અલખ, કંપિલપુરનો રાજા સંયતિ, દશાર્ણપતિ દશાર્ણભદ્ર, સુગ્રીવ નગરનો રાજા બલભદ્ર, કુરરાજા ઋષિશિવ, મહારાજા વીરાંગ, મહારાજા વીરજસ વગેરે રાજાઓ, વિશાલાની રાજકન્યાઓ, અંગદેશની રાજકન્યા ચંદનબાળા, મહારાજા શ્રેણિકની ર૩ રાણીઓ, યુગબાહુની રાણી, મહારાજા શતાનીકની પટ્ટરાણી, રાજકુમારી જ્યની, રાજગૃહીના રાજકુમારો મેઘકુમાર વગેરે, સુદર્શનનગરનો રાજકુમાર, પોલાસપુરનો રાજકુમાર અઈમત્તો, આÁ દેશનો રાજકુમાર આર્દ્રક તથા સુબાહુ વગેરે ૧૦ રાજકુમારોએ જૈન દીક્ષા સ્વીકારી, તેઓ ભગવાન મહાવીરના શ્રમણ સંઘમાં દાખલ થયાં હતાં. મગધરાજ શ્રેણિક, મગધપતિ કોણિક, મગધેશ ઉદાયી, વિશાલાપતિ મહારાજા ચેટક, ગણરાજા શંખ, અવતીરાજ ચંડપ્રદ્યોત, અંગપતિ દધિવાહન, સુદર્શનનગરનો રાજા યુગબાહુ, પોલાસપુરનો રાજા વિજયસેન, કુંડગ્રામપતિ ગણરાજા નંદિવર્ધન, વત્સરાજ શતાનીક, આમલકપ્પાનો શાસક સેત, કૈકય (શ્વેતાંબિકા)નો રાજા પ્રદેશી, પાવાપુરી-શાસક ગણરાજા હસ્તિપાલ, કુરુરાજા અદિતશત્રુ, ઋષભપુરપતિ ધનબાહુ, વીરપુરનો રાજા કૃષ્ણમિત્ર, વિજયપુરપતિ વાસવદત્ત, સૌગન્ધિકાપતિ અક્ષતિહત, કનકપુરપતિ પ્રિયચંદ્ર, મહાપુરનરેશ બલ, સુઘોષનગરપતિ અર્જુન, ચપેશ દત્ત અને કોશલરાજ મિત્રનંદિ વગેરે વગેરે સપરિવાર ભગવાન મહાવીરના અનન્ય ઉપાસકો હતા. ઉપકેશગચ્છ પટ્ટાવલી : (પાર્શ્વનાથ સંતાનીય) શ્રીકેશી ગણધર ભગવાન શ્રી મહાવીર સ્વામીની આજ્ઞામાં આવી ગયા. તેમણે ઉપકેશગચ્છની સ્થાપના કરી હતી, તેમની આ પટ્ટાવલી-શિષ્ય પરંપરા નીચે પ્રમાણે છે. ૧. શ્રીસુભદત્ત ગણધર - ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનના ૧૦ ગણધરોમાંના મુખ્ય ગણધર, જેઓ પોતાની પાટે આ. હરિદત્તને સ્થાપીને મોક્ષે પધાર્યા. ૨. આ. હરિદત્તસૂરિ ૩. આ. સમુદ્રસૂરિ Page #96 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી વૈશાલીના ગણનાયક મહારાજા ચેટક તથા રાજા સિદ્ધાર્થ ઈત્યાદિ અનેક મહારાજા જૈન હતા. શુદ્ધોદન રાજાના પુત્ર શાક્યસિંહ પ્રથમે આ જ નિર્ગુન્થ સમૂહના પિહિતાશ્રવ મુનિ પાસે જૈન દીક્ષા લીધી હતી અને પછી તપસ્યાથી કંટાળી પોતાનો નવો બૌદ્ધમત ચલાવ્યો હતો. ૪. આ. શ્રીકેશી ગણધર - ઉજ્જૈનના રાજા જયસેન અને રાણી અનંગસુંદરીના પુત્ર કેશીકુમાર શ્રીવિદેશી મુનિનું વ્યાખ્યાન સાંભળી જૈનધર્મ પામ્યા અને તેમણે તેમના જ મુખેથી પોતાનો પૂર્વ વૃત્તાંત સાંભળી જાતિસ્મરણ જ્ઞાન પામી પોતાનાં માતા-પિતા અને બીજા ૫૦૦ મનુષ્યો સાથે જૈન દીક્ષાનો સ્વીકાર કરી જિનવાણીના પરિશીલનથી યોગ્યતા મેળવી ગણનાયકપદ પ્રાપ્ત કર્યું. આ આચાર્ય તાત્વિક વ્યાખ્યાતા, વાસ્તવિક પક્ષના અને સત્યગષક હતા. મતિ, શ્રત અને અવધિ એમ ત્રણ જ્ઞાનવાળા હતા. શ્વેતાંબિકાનો રાજા પ્રદેશી મોટો નાસ્તિક હતો. તે ચિત્ર મંત્રીની પ્રેરણાથી આ આચાર્ય પાસે આવ્યો અને અનેક પ્રશ્નો કર્યા પછી આ આચાર્યના ઉત્તરથી નિઃશંક બની પરમ જૈનધર્મી રાજા બન્યો. ગણધર શ્રીકેશીસ્વામી શ્રાવસ્તી નગરીના તંદૂકવનમાં હતા ત્યારે ભગવાન મહાવીરસ્વામીના પ્રથમ ગણધર ઈન્દ્રભૂતિ ગૌતમસ્વામી ત્યાં આવ્યા અને ભગવાન પાર્શ્વનાથ તથા ભગવાન મહાવીરસ્વામીના શાસનમાં વિભિન્ન દેખાતા (૧) મહાવ્રત, (૨) વસ્ત્રષ, (૩) એકનો જય, (૪) સ્નેહપાશમુક્તિ, (૫) તુષ્ણાલતાોદ, (૬) કષાયાગ્નિશમન, (૭) મનોવેગદમન, (૮) સન્માર્ગ, (૯) દ્વીપ, (૧૦) દેહનો સાચો નાવિક, (૧૧) સર્વજ્ઞ પ્રકાશ, (૧૨) નિર્વાણસુખ વગેરે વિષયો પર જાહેર વાર્તાલાપ કર્યો. પરિણામે બંને તીર્થકરોનો માર્ગ એક જ છે એમ નિર્ણય થતાં ગણધર શ્રીકેશીસ્વામી પાંચ મહાવ્રત સ્વીકારી ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં દાખલ થયા અને તેઓનો શ્રમણસંઘ “પાર્થાપત્ય' તરીકે જાહેર થયો. આ શ્રમણ સંઘનાં નિર્ગુન્થ, ચાતુર્યામી, પાર્શ્વનાથ સંતાનીય, દ્વિવંદનિક, કંવલાગચ્છ વગેરે ઘણાં નામાંતરો છે તથા માથુરગચ્છ, કારંટાગચ્છ, કુકુદશાખા, ભિન્નમાલશાખા, ચંદ્રાવતીશાખા, મેડતાશાખા, ખટ્ટકૂપશાખા Page #97 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી (નગી પોશાળ), બિકાનેરીશાખા, ખજવાનાશાખા, તપાકોરંટક શાખા, તપાર–શાખા વગેરે અનેક તેના પેટા ભેદો છે. ગણધર કેશીસ્વામી તે ભગવાન શ્રી મહાવીરસ્વામીના સમકાલીન સમર્થ આચાર્ય હતા. ૫. આ. સ્વયંપ્રભસૂરિ ૬. આ. રત્નપ્રભસૂરિજીએ ૫૦૦ વિદ્યાધરો સાથે દીક્ષા લીધેલી. એક શેઠે વિષ્ણુમંદિર બંધાવવાનું શરૂ કર્યું પણ દિવસે ચણે અને રાતે તૂટી પડે. તેણે આચાર્યમહારાજના કહેવાથી ભગવાન મહાવીરસ્વામીનું મંદિર બંધાવવાનું શરૂ કર્યું, જે નિર્વિને સંપૂર્ણ થયું. કુદરતનો ખેલ એવો બન્યો કે તેની ગાય લૂણદ્રહીની પહાડી પર હંમેશાં દૂધ ઝરી આવતી હતી, એ વાતની ગુરુમહારાજને ખબર પડી ત્યારે તેમના કથન પ્રમાણે તે જમીનમાંથી ભગવાન મહાવીરસ્વામીની પ્રતિમા મળી આવી અને તેની પ્રતિષ્ઠા માટે વીર સં.૭૦ મહા સુદ ૫ ને ગુરુવારના બ્રાહ્મ સમયે પ્રતિષ્ઠા લગ્ન નિરધાર્યું. કોરટાના શ્રીસંઘે પણ તે જ લગ્નમાં કોરટામાં ભગવાન મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા કરવાનો નિરધાર કર્યો. આથી આચાર્ય મહારાજે બંને સ્થાને એક જ લગ્નમાં ભગવાન મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા કરી અને આ ચમત્કારિક ઘટનાથી જૈનધર્મની મોટી પ્રભાવના કરી. ત્યાર પછી આચાર્ય મહારાજે કોરટામાં જઈ મુનિ કનકપ્રભને આચાર્યપદવી આપી, તેનાથી કોરટા (કોટક) ગચ્છ ચાલ્યો. આ. રત્નપ્રભસૂરિએ વીર સં.૭૭ મહા સુદ પને દિવસે ઓસિયામાં ત્યાંના રાજાએ બનાવેલા મંદિરમાં ભગવાન પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી અને તેની દેવકુલિકામાં સચ્ચિકાદેવીની પણ પ્રતિષ્ઠા કરી. પરદેશી હુમલાઓ વખતે ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા બીજે લઈ જવામાં આવી હતી એટલે તેને સ્થાને પાછળથી સચ્ચિકાને બેસાડવામાં આવી છે. એકંદરે આચાર્ય મહારાજે ૧,૮૦,૦૦૦ જૈનો બનાવ્યા. અને તેઓ વીર સં.૮૪માં સ્વર્ગવાસ પામ્યા. ૭. આ. યક્ષદેવસૂરિ સંભવતઃ તેમના ઉપદેશથી બંગાલમાં જૈનો થયા હતા જે આજે “સરાક તરીકે પ્રસિદ્ધ છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ૮. આ. ક્કસૂરિ. ૯. આ. દેવગુપ્તસૂરિ. ૧૦. આ. સિદ્ધસૂરિ. ૧૧. આ. રત્નપ્રભસૂરિ (બીજા) - આ આચાર્યે વીર સં.૨૨૦માં ઘણા ઓસવાલોને જૈનો બનાવ્યા, એવો વહીઓમાં ઉલ્લેખ મળે છે. સ્થવિરાવલી ૧૨. આ. યક્ષદેવસૂરિ (બીજા) ૧૩. આ. કક્કસૂરિ (બીજા) - ઓસિયાના શેઠ લૂણદ્રહીની જમીનમાંથી જે દેવાધિષ્ઠિત પ્રતિમા લઈ આવ્યા હતા તે પ્રતિમાને બતાવેલ મુદ્દત પહેલાં જમીનમાંથી કાઢતાં છાતી ઉપર બે લીંબુ જેવી ગાંઠો રહી ગઈ હતી. વીર સં.૩૭૩માં ઓસિયાના યુવકોએ તે બંને ગાંઠોને ખોદાવવા માટે સલાટો પાસે ટાંકણું મરાવતાં તેમાંથી એકદમ લોહીની ધાર વહેવા લાગી. આ. કક્કસૂરિએ સંઘની વિનંતી થતાં મંડોવરથી અહીં પધારી મૂળ પ્રતિષ્ઠાનો ભંગ થયો જાણી આશાતના દૂર કરાવી. ગણધર શ્રીસુધર્માસ્વામી ચોવીશમાં અંતિમ તીર્થંકર શ્રીમહાવીરસ્વામીની પાટે પાંચમા ગણધર શ્રીસુધર્માસ્વામી બિરાજ્યા. ભગવાન શ્રીમહાવીરસ્વામીને ૧૧ ગણધરો હતા. તે પૈકીના ૯ ગણધરો તો ભગવાન શ્રીમહાવીરસ્વામીની વિદ્યમાનતામાં જ નિર્વાણ પામ્યા હતા, અને બે ગણધરો વિદ્યમાન રહ્યા હતા. તે પૈકીના એક પ્રથમ ગણધર શ્રીઈન્દ્રભૂતિ ગૌતમસ્વામીને તો ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ પછી અલ્પ સમયમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું એટલે ભગવાન મહાવીરસ્વામી પછી સંઘનાયક થવા યોગ્ય શ્રીસુધર્માસ્વામી એક જ ગણધર વિદ્યમાન રહ્યા, એટલે સંઘવ્યવસ્થાનો બધો ભાર શ્રીસુધર્માસ્વામી ઉપર આવ્યો. તેમજ બીજા ગણધરોના શિષ્યો પણ શ્રીસુધર્માસ્વામીની આજ્ઞામાં રહ્યા. આ કારણે આજનો સમસ્ત શ્રમણસમૂહ શ્રીસુધર્માસ્વામીનો અનુયાયી ગણાય છે. તેઓ નિગ્રંથગચ્છના આદિ સ્થાપક થયા. નિગ્રંથગચ્છ આજના સમસ્ત શ્રમણ સંઘનો મૂળ ગચ્છ છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી જિનાગમ ભગવાન શ્રી મહાવીર સ્વામી જે જે ઉપદેશ આપતા હતા તેને તેના ૧૧ ગણધર શિષ્યોએ અર્ધમાગધી ભાષામાં આગમરૂપે તૈયાર કરેલ ગણધર શ્રીસુધર્માસ્વામીએ રચેલા દ્વાદશાંગીમાંના ૧૨ અંગો :૧. આચારાંગ ૨. સૂત્રકૃતાંગ ૩. સ્થાનાંગસૂત્ર ૪. સમવાયાંગસૂત્ર ૫. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૬. જ્ઞાતાધર્મકથા ૭. ઉપાસકદશા ૮. અંતકૃતદશા ૯, અનુત્તરૌપપાતિકદશા ૧૦. પ્રશ્નવ્યાકરણ ૧૧. વિપાકસૂત્ર ૧૨. દષ્ટિવાદ ગણધર સુધર્માસ્વામીએ દ્વાદશાંગીમાં આ અંગોની રચના કરી હતી, આજે તે જ અંગો વિદ્યમાન છે. દુષમકાળની અસરથી તેમાંનો કોઈ કોઈ ભાગ વિચ્છેદ પામી ગયો છે, છતાંય જે શેષ છે તેના આધારે જ વર્તમાન જૈનશાસન પ્રવર્તે છે. આ જિનાગમો એ જ જૈનધર્મનું મૌલિક અને પ્રધાન સાહિત્ય છે. આગમ, સૂત્ર, આજ્ઞા, ધારણા, અને છતાચાર એ પાંચે વ્યવહારો આ આગમને અનુસરતા હોય તો જ પ્રામાણિક મનાય છે. પરમ જૈનધર્મી રાજાઓ અને મહામંત્રી વગેરે ભગવાન શ્રી મહાવીર સ્વામીના સમયમાં અનેક જૈનધર્મી રાજાઓ વગેરે થયા છે. એ સમયે ભારતવર્ષમાં મગધદેશનું સ્થાન શ્રેષ્ઠ અને મુખ્ય હતું. ભગવાન શ્રી મહાવીર સ્વામીના પરમ ઉપાસક શ્રેણિક અને કોણિક તેના રાજા હતા અને અભયકુમાર મહામંત્રી હતા. મહામંત્રી અભયકુમાર - ભારતીય ઈતિહાસમાં મગધને મહારાજ્યનું ગૌરવવંતુ સ્થાન અપાવવાનું માન અભયકુમારને જ ઘટે છે. અભયકુમારને પાનુરારિના યુદ્ધિ હતી. આજે પણ દરેક જૈન ગૃહસ્થ દિવાળીના દિવસે ચોપડાપૂજનમાં “અભયકુમારની બુદ્ધિ હો” એમ લખીને એમને ભક્તિ અને પ્રેમથી નવાજે છે. (આ ખૂબજ ઔચિત્યપૂર્ણ છે અને ચાલુ રહેવું જોઈએ જ - સંપાદક) Page #100 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ॥११३०॥ ॥११३८॥ ॥११३९॥ જૈન તીર્થો तित्थगरगुणा पडिमासु, नत्थि निस्संसयं विजाणतो । तित्थयरत्ते नमंतो, सो पावेइ णिज्जरं विउलं कामं उभयाभावाओ, तहवि फलं अत्थि मणविसुद्धिए । तिइ-पुण मणविसुद्धिइ, कारणं होंति पडिमाओ दंसणं-नाण-चरित्तेसु, निउत्तं जिणवरेहिं सव्वेहिं तिसु अत्थेसु निउत्तं, तम्हा तं भावओ तित्थं (आवश्यकनियुक्ति) सोऊण तं भगवओ, गच्छइ तहि गोयमो पहिअ कित्ती । आरुहइ तं नगवरं, पडिमाओ वंदइ जिणाणं ॥२९१॥ (उत्तराध्ययनसूत्र अ.१० नियुक्ति) तित्थगराण भगवओ, पवयणपावयणि अइसईड्डिणं । अभिगमण णमण-दरिसण-कित्तण संपूअणा-थूअणा ॥३३०॥ जम्माभिसेअ-णिक्खमण चरण-नाणुप्पया य निव्वाणे । देवलोअभवण-मंदिर-नंदीसर-भोमनगरेसु ॥३३१॥ अट्ठावयमुजिते गयग्गपयए अ धम्मचक्के अ पासरहावत्तनगं, चमरुप्पायं च वंदामि ॥३३२॥ उण माहप्पं इसिनाम-कित्तणं सुरनरिंदपूया य पोराणचेइयाणि य, इअ एसा दंसणे होइ ॥३३४॥ (आचारांग स्कं.-२-चू.३ भावनाध्ययननियुक्ति दर्शनभावना अधिकार) चक्के थूभे पडिमा, जम्मण-णिक्खमण-नाण-निव्वाणे । संखडि विहार आहार, उवहि तह दंसणट्ठाए ॥११९॥ (ओघनियुक्ति पत्र ६०) (न सत्य ४१, मां १०) Page #101 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૬૫ ભગવાન શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ પહેલાંના જૈન તીર્થો નીચે પ્રમાણે છે: તીર્થકરોની જન્મકલ્યાણક ભૂમિઓ – ૧ વિનીતા, ૨ અયોધ્યા, ૩ શ્રાવસ્તી, ૪ અયોધ્યા, ૫ અયોધ્યા, ૬ કૌશાંબી, ૭ ભદૈની, ૮ ચંદ્રપુરી, ૯ કાકંદી, ૧૦ ભક્િલપુર, ૧૧ સિંહપુરી, ૧૨ ચંપાપુરી, ૧૩ કંપિલાજી, ૧૪ અયોધ્યા, ૧૫ રત્નપુરી, ૧૬ હસ્તિનાપુર, ૧૭ હસ્તિનાપુર, ૧૮ હસ્તિનાપુર, ૧૯ મિથિલા, ૨૦ રાજગૃહી, ૨૧ મિથિલા, ૨૨ શૌરિપુર, ૨૩ બનારસ, ૨૪ ક્ષત્રિયકુંડ. એ ઉપરાંત ચોવીસ તીર્થંકરોનાં ચાર ચાર કલ્યાણકની ભૂમિઓ છે. દ્વારિકા અને ગિરનાર એ ભગવાન શ્રી નેમિનાથની દીક્ષા કલ્યાણક તથા કેવલજ્ઞાન કલ્યાણકની ભૂમિઓ છે. ક્ષત્રિયકુંડ, સજુવાલુકા અને પાવાપુરી એ ભગવાન શ્રીમહાવીર સ્વામીની કલ્યાણક ભૂમિઓ છે. અષ્ટાપદ - ભગવાન શ્રીઋષભદેવની આ નિર્વાણ કલ્યાણક ભૂમિ છે. ભરત ચક્રવર્તીએ ત્યાં ચતુર્મુખ સિંહનિષદ્યા મંદિર બનાવી તેમાં ભગવાન શ્રીષભદેવના મુખારવિંદથી સાંભળેલ વર્ણન પ્રમાણે વર્તમાન ચોવીસે તીર્થકરોની, તેમના દેહમાન અને રંગ પ્રમાણે ૨૪ પ્રતિમાઓ બનાવી પ્રતિષ્ઠા કરી હતી. ભરત મહારાજાએ પોતાની મુદ્રિકાના રત્નમાંથી ભગવાન શ્રી ઋષભદેવની એક નાની પ્રતિમા બનાવી આ સિંહનિષદ્યાની બહાર બેસાડી હતી, જે પ્રતિમા આજે કુલ્પાકજીમાં માણેકસ્વામી તરીકે બિરાજમાન છે. (આ. શ્રુ. ૨, નિ. ૩૩૨, ઉત્ત. અ. ૧૦, ૨૯૧) સુલતાનગંજથી ૭૦ માઈલ દૂર પ્રાચીન સ્થાન વૈજનાથ છે. ત્યાં પણ પ્રાચીન જૈનતીર્થ હતું. શંકરાચાર્યના સમયથી તે શૈવતીર્થ બન્યું છે. તક્ષશિલા - ભગવાન શ્રી ઋષભદેવ છદ્મસ્થાવસ્થામાં તક્ષશિલામાં પધાર્યા હતાઅને બીજે દિવસે સવારે જ ત્યાંથી વિહાર કરી ગયા હતા. ભગવાનનો બીજો પુત્ર અતિબલિષ્ઠ બાહુબલિ ત્યાંનો રાજા હતો. તે બીજે દિવસે સવારે ભગવાનને વંદન કરવા આવ્યો, પરંતુ પ્રભુને ત્યાં જોયા નહીં એટલે બહુ જ દુ:ખી થયો. આથી તેણે જે સ્થાને ભગવાને ઊભા રહી ધ્યાન Page #102 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ધર્યું હતું અને જ્યાં ભગવાનનાં ચરણોની આકૃતિ પડી હતી ત્યાં ધર્મચક્રની સ્થાપના કરી. આ રીતે ત્યાં ધર્મચક્ર તીર્થની સ્થાપના થઈ હતી. સમ્રાટ સંપ્રતિએ અહીં પોતાના પિતાને ધર્મારાધના કરવા માટે જિનવિહાર બનાવ્યો, જે સ્થાન આજે તક્ષશિલાના ખંડેરોમાં કુણાલ સૂપ તરીકે વિધમાન છે. આજે પાકિસ્તાનમાં રાવલપીંડીની ઉત્તરે લગભગ ૨૨ માઈલ પર તક્ષશિલાના ધ્વસાવશેષો એ વિશાળ ભૂમિમાં પથરાયેલા વિદ્યમાન છે. રથાવર્તગિરિ - આ સ્થાન દક્ષિણમાં હતું, જેની નોંધ ‘આચારાંગ નિર્યુક્તિ' માં મળે છે. આર્ય વજસ્વામીએ ત્યાં જઈ અનશન કર્યું હતું. (આચારાંગ નિયુક્તિ, ગાથા ૩૩૨, ઓઘ-નિ. ગા. ૧૧૯.) શત્રુંજય તીર્થ - ભગવાન શ્રીઋષભદેવજી નવ્વાણું પૂર્વ વાર અહીં પધાર્યા. ગણધર પુંડરીકસ્વામી, દ્રાવિડ, વારિખિલ્લજી વગેરે કરોડો મુનિઓ અહીંથી મુક્તિ પામ્યા. શ્રીરામચંદ્રજી, પાંડવો અને શૈલકુમાર વગેરેએ પણ અહીં તપ કરી મોક્ષ મેળવ્યો. ભગવાન શ્રી અજિતનાથ તથા ભગવાન શ્રીશાન્તિનાથ અહીં ચોમાસુ રહ્યા અને બીજા પણ અનેક જીવોએ અહીં પોતાનું આત્મકલ્યાણ કર્યું. આ રીતે આ શત્રુંજયગિરિ પ્રાચીન કાળથી (પ્રાયઃ શાશ્વતી) મહાન તીર્થભૂમિ રહી છે. ગિરનારતીર્થ, તાલધ્વજગિરિ, શિહોર પાસેની મરુદેવા ટૂંક, ગિરનાર પાસેની ચંદ્રગિરિ ગુફા વગેરે પણ શત્રુંજયની ટૂંકો ગણાય છે. ગિરનાર-ભગવાન શ્રી નેમિનાથની કેવલજ્ઞાનભૂમિ અને નિર્વાણભૂમિ, જે શત્રુંજયની ટૂંક તરીકે પણ પ્રાચીન તીર્થ છે. ગિરનાર (જૂનાગઢ) પાસેનું કોડીનાર પણ અંબિકાદેવીની ભૂમી હોઈને તીર્થરૂપ છે. પ્રભાસપાટણ તીર્થ - ભગવાન નેમિનાથજી મોક્ષે ગયા તે સાંભળીને પાંચ પાંડવોએ પણ શત્રુંજયગિરિ ઉપર અનશન સ્વીકાર્યું અને કેવળી થઈ મોક્ષ પ્રાપ્ત કર્યું. તે પાંડવોના વંશમાં પાંડુષેણ રાજા થયો. તેને મતિ અને સુમતિ નામના બે પુત્રો હતા. તેઓ વહાણમાં બેસી જળમાર્ગે સૌરાષ્ટ્રમાં ગિરનાર તીર્થની યાત્રા માટે આવતા હતા, ત્યારે અકસ્માત સમુદ્રમાં તોફાન ઊઠ્યું. બીજાઓ તો સ્કંદ, દ્ર વગેરેને વિનવવા લાગ્યા; પરંતુ આ બંને Page #103 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી કુમારોએ તો ધીરજ રાખી સંસારની વિચિત્રતા ભાવતાં ભાવતાં પોતાના આત્માને સંયમભાવમાં સ્થિર કર્યો. થોડીએક ક્ષણમાં વહાણ તૂટ્યું. આ બંને કુમાર શુદ્ધ સંયમભાવમાં હતા તે કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા. સમુદ્ર તે બંનેનાં શરીરને ઉછાળી સમુદ્રકાંઠે મૂક્યાં. દેવોએ ત્યાં નિર્વાણ ઉત્સવનો પ્રકાશ કર્યો અને ત્યાં પ્રભાસતીર્થ સ્થાપ્યું. (આ. નિ. ગાથા ૧૩૦૧ની ટીકા) હસ્તિનાપુર – આ તીર્થ ભગવાન શ્રીશાન્તિનાથ, ભગવાન શ્રીકુંથુનાથ અને ભગવાન શ્રીઅરનાથના ચાર ચાર કલ્યાણકની ભૂમિ તો છે જ ઉપરાંત ભગવાન ઋષભદેવનું વર્ષીતપનું પારણું રાજકુમાર શ્રેયાંસના હાથે અહીં જ થયું હતું. આ રીતે પણ એ તીર્થ પ્રાચીન મનાય છે. ચંપાપુરી - ભગવાન શ્રીવાસુપૂજ્યસ્વામીનાં પાંચે કલ્યાણકો અહીં થયાં છે. સમેતશિખરગિરિ – અહીં વીસ તીર્થકરોની નિર્વાણ ભૂમિ છે. પહેલાં અહીં મંદિરો અને જિનપ્રતિમાઓ હતી; પણ શંકરાચાર્યના અત્યાચાર અને મુસલમાનોની ધર્માધતાના ભોગે તે મંદિરો નાશ પામ્યાં હતાં અને સ્તૂપના નિશાન માત્ર રહ્યાં હતાં. જગતશેઠ મહેતાબરાયે સ્વપ્ન અનુસારે ત્યાં મહિનાઓની સ્થિરતા કરી વીસે સ્તૂપોને વ્યવસ્થિત કરી, જીર્ણોદ્ધાર કરવા માટે ક્યા ક્યા તીર્થકરોના સ્તૂપ છે તેનો નિર્ણય કરી, ચરણપાદુકાઓ સ્થાપિત કરી. તેમણે ૨૪ તીર્થકરો, ૪ વિહરમાન, ૨ ગણધરો અને ૧ જળમંદિર એમ ૩૧ મંદિરો કરાવ્યાં, જે આજે પણ યાત્રીઓની હૈયાભૂમિને આદ્ધ બનાવી પલ્લવિત કરી રહ્યાં છે. મથુરા તીર્થ - આ તીર્થ પ્રાચીન છે, જેનું વર્ણન નિર્યુક્તિમાં પણ મળે છે. (‘ઓ નિયુક્તિ’ ગાથા ૧૧૫.) ત્યાર પછી અંતિમ કેવલી શ્રીજંબુસ્વામી, તેમનાં માતાપિતા, સ્ત્રીઓ, સાસુ, સસરા, અને પ્રભવ આદિ ૫૦૦ ચોરો (શ્રમણો) વગેરેનું સ્મરણ કરાવતા પર૭ સ્તૂપો અહીં બન્યા એટલે આ સ્થાન પુન:જાહોજલાલીમાં આવ્યું. અહીં આર્ય શ્રીસ્કંદિલાચાર્યે આગમની વાચના કરી ૮૪ આગમોને Page #104 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી વ્યવસ્થિત કર્યાં હતાં. આ કારણે ચોરાસીના મંદિર તરીકે પણ આ સ્થાન પ્રસિદ્ધ છે. ૬. ભગવાન શ્રીસુપાર્શ્વનાથના સ્તૂપ વગેરેનો આ. બપ્પભટ્ટિસૂરિના ઉપદેશથી જીર્ણોદ્ધાર થયો હતો. પછી સંવત ૧૪૧૨માં પણ તેનો જીર્ણોદ્ધાર થયો હતો. તે સમયનો એક સ્તૂપલેખ આજે પણ મળે છે. જગદ્ગુરુ આચાર્ય શ્રીવિજયહીરસૂરિ મથુરાની યાત્રાએ પધાર્યા ત્યારે અહીં પ૨૭ સ્તૂપો વિદ્યમાન હતા. (‘હીરસૌભાગ્યકાવ્ય’, સર્ગ ૧૪, શ્લોક ૨૫૦.) તેના જ સંતાનીય મહોપાધ્યાય શ્રીવિવેકહર્ષગણિએ સં. ૧૬૬૭માં અહીં જંબુસ્વામીનાં ચરણોની પ્રતિષ્ઠા કરી હતી. કંકાલી ટીલો આ સ્થાનોનો બાદશાહ ઔરંગઝેબે વૈષ્ણવાચાર્યના ઝગડામાં મથુરા તોડયું ત્યારે નાશ થયો અને મોટો ટીલો બની ગયો છે, જેનું નામ ‘કંકાલી ટીલો' છે. પાછળથી સરકારે તેને ખોદાવી તેના અવશેષો લખનૌના કેશર બાગના પ્રદર્શન (મ્યુઝિયમ) માં ગોઠવી રાખ્યાં છે, તેમાં ઈ.સ.પૂર્વે બીજી સદીની કનિષ્ક હવિષ્મકાલીન ખંડિત અને અખંડિત અનેક ભવ્ય જૈન શ્વેતાંબર પ્રતિમાઓ, સં. ૧૦૬૩ની સાભરણ મૂર્તિ, ચૌમુખો, ગર્ભાપહારનું દશ્ય, કેશવાળી પ્રતિમા, લંગોટવાળી પ્રતિમાઓ, આયાગપટ્ટો, પાદુકાઓ, સાધ્વી, દેવી, આમલકીક્રીડા, ઉત્તમ વાજિંત્રો અને વિક્રમની ૧૧મી સદીની દિગંબર પ્રતિમાઓ વગેરે વગેરે મોજૂદ છે. વિનાશ પછી શ્રીસંઘે ૮૪(ચોરાસી)નું મંદિર બનાવી તેમાં મહો. શ્રીવિવેકહર્ષગણિ પ્રતિષ્ઠિત શ્રીજંબુસ્વામીની ચરણપાદુકાને બિરાજમાન કરેલી છે, જેનો લેખ પણ સ્પષ્ટ વંચાય છે. આ ભૂમિ ઐતિહાસિક છે. શ્રીકૃષ્ણ વાસુદેવનો જન્મ, આ. મંગસૂરિનુ મંદિર, હૂંડિક યક્ષનું મંદિર, આ. બપ્પટ્ટિસૂરિ પ્રતિષ્ઠિત ભગવાન શ્રીમહાવીરસ્વામીનું મંદિર, વિશ્વભૂતિ મુનિનું બલનિયાણું, દંડ મુનિને કેવળજ્ઞાન, મુનિ કાલ્વેશી, રાજર્ષિ શંખ, નિવૃત્તિનો સ્વયંવર, અઢાર નાતરાં, ભગવાન મહાવીરસ્વામીને ઉપસર્ગ, કંબલસંબલ, સાધ્વી પુષ્પચૂલાને Page #105 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૬૯ કેવળજ્ઞાન, શ્રમણષી ઈન્દ્રદત્તનો પગચ્છેદ, ઈન્દ્ર નિગોદનો પ્રશ્ન કર્યો, ત્રણ પુષ્યમિત્રો, આ. સ્કંદિલાચાર્યની આગમવાચના, મહાનિશીથ સૂત્રનો જીર્ણોદ્ધાર વગેરે અનેક ઐતિહાસિક ઘટનાઓ અહીં બની ગઈ છે. અજારા - સૂર્યવંશી રઘુરાજાના પુત્ર અજયપાળે અસાધ્ય રોગની પીડાથી રાજ્ય છોડી શત્રુંજયની યાત્રા કરી, દીવમાં આવી વસવાટ કર્યો. એ અરસામાં રત્નસાર નામના વ્યાપારીને સમુદ્રમાંથી ભગવાન શ્રી પાર્શ્વનાથની પ્રતિમા મળતાં તેણે એ પ્રતિમા લાવી અજયપાળને આપી. અજયપાળ પણ એ પ્રતિમાના ન્હવણ જળથી છ મહિનામાં નિરોગી થયો. એટલે તેણે ત્યાં અજયનગર વસાવ્યું અને જિનાલય બંધાવ્યું. તેમાં તે પ્રતિમાની પ્રતિષ્ઠા કરી મંદિરના નિર્વાહ માટે ૧૨ ગામ આપ્યાં. ત્યારથી અજારા પાર્શ્વનાથ તીર્થ તરીકે પ્રસિદ્ધ થયું છે. અહિછત્રા - ભગવાન શ્રી પાર્શ્વનાથ છદ્મસ્થાવસ્થામાં ધ્યાન કરી ઊભા હતા ત્યારે ધરણેન્ટે ત્યાં આવી ભગવાનની ઉપર ત્રણ દિવસ સુધી ફણાનું છત્ર બનાવી ભગવાનની ભક્તિ કરી હતી. ત્યાં જનતાએ એક નગર વસાવ્યું અને ભગવાનની પાદુકા અને મૂર્તિનું સ્થાપન કર્યું. જેનું નામ અહિછત્રા તીર્થ પડયું. આ સ્થાન અત્યારે નાશ પામ્યું છે પણ તેનો ટીલો મોજૂદ છે. ત્યાંનો જૂનો કિલ્લો અદિકોટ તરીકે ઓળખાય છે. અહીંથી ઈ.સ. પૂર્વે ર૦૦ થી ઈ.સ. છઠ્ઠી સદી સુધીના સિક્કાઓ મળ્યા છે. - ડો. કનિંગહામને અહીંથી પુષ્પ સહિત કળશની નિશાનીવાળો શ્રીમહારન રિગુપ્તચશબ્દવાળો સિક્કો મળ્યો હતો. ('કનિંગહામ આર્કિ. સર્વે ઓફ ઈન્ડિયા' વો. ૧) આ મહારાજા હરિગુપ્ત તે ગુપ્તવંશી જૈન રાજા હતો. તેણે દીક્ષા લીધી હતી. એટલે કે તે સમયે પાંચાલના રાજાઓ જૈન હતા અને અહીં જૈન મુનિઓ અધિક સંખ્યામાં વિચરતા હતા. ડો. ફહરરને સને ૧૮૯રની શોધખોળ પ્રમાણે અહીં અદિકોટમાંથી અને Page #106 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી આસપાસના આલમપુર, કટારી ક્ષેત્ર, પશ્ચિમી ટીલો અને સ્તૂપ વગેરે પ્રદેશમાંથી કનિષ્કકાલીન તથા ગુણકાલીન જૈન મૂર્તિઓ મળી હતી, જે પરના બ્રાહ્મી લિપિના લેખો નીચે મુજબ વંચાય છે. મૂર્તિના પરિકરની નીચેનો લેખ – सं. १२ ना ४ मास ११ दिवसे इतिशयपूर्वम (एतस्य पूर्वायां) कोटिगण (बाम्भाडा सियान्ते (बम्भ लिज्जियान्ते) कुलात्ते अन (!) उच्चा । नागरीशाखातो जेनिस्य आर्य पुसिलसय. (૦ આ સં. ૧૨ તે વિક્રમ સંવત અથવા કનિષ્કસંવત સંભવે છે. તિથિ પણ મહા શુદિ ૧૧ અથવા જેઠ વદિ ૧૧ સંભવે છે.) ચૌમુખજીના પબાસનની નીચે – સં. ૭૪. કોટની પૂર્વમાં સ્તૂપ પાસેના સ્થંભ પરનો લેખ : आचार्य इन्द्रनन्दि शिष्य महाहरि पार्श्व मतिराय कोटारि ॥ આ સ્તૂપ ભગવાન શ્રી પાર્શ્વનાથના સમયનો હોવાનું મનાય છે. આ તીર્થસ્થાન આજે બરેલી જિલ્લાના રામનગરની દક્ષિણે ચાર માઈલના ઘેરાવામાં પથરાયેલું નજરે પડે છે. શંખેશ્વર પાર્શ્વનાથ - સૌરાષ્ટ્રની ઉત્તરે પ્રતિવાસુદેવ જરાસંઘ અને વાસુદેવ શ્રીકૃષ્ણ મહારાજાનું ધમસાણ યુદ્ધ થયું ત્યારે જરાસંઘે યાદવસૈન્ય ઉપર જરા' ફેંકી આખા સૈન્યને મૂર્ણિત બનાવી મૂક્યું. તેના નિવારણ માટે શ્રીકૃષ્ણ ગૃહસ્થાવસ્થામાં રહેલ ભગવાન શ્રીનેમિનાથની સૂચના પ્રમાણે ત્રણ ઉપવાસ કરી નાગરાજ ધરણેન્દ્રને પ્રસન્ન કરી તેની પાસેથી ગઈ ચોવીસીમાં અષાઢી શ્રાવકે ભરાવેલ ભગવાન શ્રી પાર્શ્વનાથનું બિંબ લઈ તેનું ન્હવણજળ સૈન્ય પર છાંટી સૈન્યને જાગૃત બનાવ્યું. જ્ય પ્રાપ્ત કર્યા પછી શ્રીકૃષ્ણ ત્યાં શંખેશ્વર ગામ વસાવી તે પ્રતિમાજીની શંખેશ્વર પાર્શ્વનાથ તરીકે સ્થાપના કરી. એટલે આ તીર્થ પ્રાચીન છે. આ તીર્થ આજે પણ પ્રાભાવિક મનાય છે. ચારૂપ - ચારૂપ પાર્શ્વનાથ, તંભન પાર્શ્વનાથ અને પાટણના નેમિનાથ-એ ત્રણે પ્રતિમાઓ પણ પ્રાચીન છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી કંબોઈ – આ તીર્થ પણ શંખેશ્વરજીનું સમકાલીન તીર્થ છે. તેના અનેક જીર્ણોદ્ધાર થયા છે. - બદરી પાર્શ્વનાથ - અષ્ટાપદ તીર્થ અદશ્ય થયા પછી આ તીર્થ હયાતીમાં આવ્યું હોય એવી કલ્પના થાય છે. અહીં વિશાળ જિનાલય પણ હતું, જેમાં ચોવીસ તીર્થંકરની પ્રતિમાઓ હતી. શંકરાચાર્ય પછી આ તીર્થ નારાયણ તીર્થ બન્યું છે. એક મહંતને એકવાર સ્વપ્નમાં ૨૪ જિનપ્રતિમાઓનાં દર્શન થયાં અને તે અનુસાર શોધ કરતાં તેને એક પરિકરવાની પ્રતિમા મળી આવી, જે આજે બદ્રીનારાયણના મંદિરમાં વિદ્યમાન છે, જેના અસલી સ્વરૂપના ફોટાઓ મળે છે. વળી તેનાં કેટલાંક ચિત્રોમાં ચાર હાથ પણ બતાવવામાં આવ્યા છે, જે કલ્પિત છે. લોકોને ચતુર્ભુજની ભ્રમણામાં નાખવા માટે એ બતાવવામાં આવે છે. તેમાં બે હાથ તો ધ્યાન મુદ્રાવાળા જ હોય છે. મંદિરની રચના, શિલ્પ અને દરવાજો જૈનશૈલીનાં છે. ગભારો કોરી નાંખી ગૂઢમંડપને રંગમંડપ બનાવ્યો છે. પ્રતિમા રા ફૂટ ઊંચી છે. મંદિરમાં ઘંટાકર્ણ મહાવીર ક્ષેત્રપાળ છે. પૂજારીઓ જૈન ભોજકો હતા જે બાલ ગંધર્વ બ્રાહ્મણ તરીકે પ્રસિદ્ધ છે. ઋષિકેશના મંદિર સામે વડ નીચે ખંડિત જૈન પ્રતિમાઓ છે. કેદારમાં પણ કેદાર પાર્શ્વનાથનું મંદિર હતું. હાલ ત્યાં પણ વસ્ત્ર અને હારના ચિહ્નવાળી એક જિનપ્રતિમા છે. (જૈન સત્ય પ્રકાશ, ક્રમાંક : ૩૭) કુમારગિરિ - કુમારગિરિ અને કુમારીગિરિ પર કલિંગરાજ સુલોચનરાય અથવા શોભનરાયે પાંચ ગુફાઓ કોતરાવી હતી અને જિનાલય બનાવ્યું હતું. આ બંને તીર્થો “શત્રુંજયાવતાર” અને “ઉજ્જયંતાવતાર' તરીકે પણ પ્રસિદ્ધ હતાં, જે આજે ભુવનેશ્વરથી પાંચ માઈલ પશ્ચિમે ઉદયગિરિ અને ખંડગિરિ તરીકે પ્રસિદ્ધ છે. તેની ઉપર ૩૦ ગુફાઓ છે. તેમાં ૨૪ તીર્થકરો અને ૨૪ દેવીઓની મૂર્તિઓ છે. જગન્નાથપુરી – વિશાલાનો યુવરાજ શોભનરાય કોણિક-ચેટકના યુદ્ધ પછી કલિંગમાં પોતાના સસરાને ત્યાં આવી રહ્યો અને સસરાની પછી તે કલિંગનો રાજા બન્યો. તે પરમ જૈન હતો. તેણે પોતાની રાજધાની પાસે Page #108 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી પુરીમાં ભગવાન શ્રી પાર્શ્વનાથનું તીર્થ સ્થાપ્યું હતું અને તેમાં ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા બિરાજમાન કરી હતી. “પુરીમાં છૂતાછૂત નહીં એ લક્ષણવાળા સાધર્મિક વાત્સલ્ય આ તીર્થને જગપ્રસિદ્ધ બનાવ્યું હતું અને લોકો પણ તેને જગન્નાથજી તરીકે ઓળખતા હતા. આર્ય વજસ્વામી બાર વર્ષીય દુકાળીમાં શ્રીસંઘને લઈને અહીં આવ્યા હતા, ત્યારબાદ શંકરાચાર્યના અત્યાચારથી જૈનધર્મ આ પ્રદેશમાંથી ઉઠી ગયો, એટલે એ તીર્થ શૈવતીર્થ બની ગયું છે. છતાંય એ તીર્થની પ્રતિમા આજે પણ ત્યાં તે અસલી સ્વરૂપમાં જ વિદ્યમાન છે. જો કે દર બાર બાર વર્ષે તેની ઉપર લાકડાનું ખોળું ચડાવવામાં આવે છે અને ખભા ઉપર બે હાથ જોડી દેવામાં આવે છે; કિન્તુ તેના નીચેના બે હાથો તો ધ્યાનસ્થ મુદ્રામાં જ રાખવામાં આવે છે. અમદાવાદ વગેરેમાં જગન્નાથજીનો વરઘોડો નીકળે છે તેમાં જગન્નાથજીની ત્રણ મૂર્તિઓની આકૃતિ એવી સંદિગ્ધ બનાવવામાં આવે છે કે “આ જિન પ્રતિમાઓ છે” એમ રખેને કોઈ જાણી જાય. જગન્નાથજી એ પ્રાચીન જૈનતીર્થ છે. આજે જૈનો અને સોનીને તેમાં પ્રવેશ કરવાની મનાઈ છે. (‘ઓઘનિર્યુક્તિ ગાથા ૧૧૯, “જૈન સત્ય પ્રકાશ' ક્રમાંક ૭) ભગવાન શ્રી મહાવીરસ્વામી અને ગણધર શ્રીસુધર્માસ્વામીના સમયના તીર્થો નીચે પ્રમાણે છે : ક્ષત્રિયકુંડ – કુંડગ્રામના ક્ષત્રિયકુંડ અને બ્રાહ્મણકુંડ એમ બે વિભાગ હતા. ક્ષત્રિયકુંડ પહાડની ઉપર હતું અને તેની પશ્ચિમે બ્રાહ્મણકુંડ પહાડની નીચે હતું. આ પહાડ પરનું ક્ષત્રિયકુંડ તે ભગવાન શ્રીમહાવીરસ્વામીના ત્રણ કલ્યાણકની ભૂમિ છે. આ સ્થાન અત્યારે નાશ પામ્યું છે અને ત્યાંથી પશ્ચિમે દોઢેક કોશ દૂર તીર્થમંદિર બનાવવામાં આવ્યું છે. જો કે કેટલાક અંગ્રેજ વિદ્વાનો વિશાલાના એક પરાને ક્ષત્રિયકુંડ તરીકે માનવાને લલચાય છે; પરંતુ તે તેઓની માત્ર કલ્પના જ છે કેમ કે ક્ષત્રિયકુંડ એ વિશાલાનું નહીં કિન્તુ કુંડગ્રામનું એક પરું છે, એ વસ્તુ તેના વર્ણન ગ્રંથોથી નિર્વિવાદ સિદ્ધ છે. અહીંથી પાવાપુરી લગભગ રા યોજન દૂર છે તેથી જ ભગવાનના નિર્વાણની ખબર અહીં જલદી પહોંચી ગઈ હતી. Page #109 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૭૩ - ૠજુવાલુકા તીર્થ – સમેતશિખર ઉપર ૨૦ તીર્થંકરો સપરિવાર મોક્ષે ગયા. આવા પવિત્ર ગિરિની તળેટી મધુવનથી લગભગ ૩ કોશ પૂર્વમાં ઋજુવાલુકા નદી છે. તેના કિનારે મનોહર વૃક્ષઘટાઓ છે. શાલિ નામના વૃક્ષો પણ ઘણાં છે. પરમ શાન્તિનું વાતાવરણ જામેલું રહે છે. કુદરતી રીતે જ ધ્યાનથી સિદ્ધિ થાય એવા રમ્ય સંયોગો છે. ત્યાં ભગવાન શ્રીમહાવીરસ્વામીને વૈશાખ સુદ ૧૦ના ચોથા પહોરે કેવળજ્ઞાન થયું હતું. ભગવાને ત્યાં પહેલી દેશના આપી તે નિષ્ફળ ગઈ હતી. પછી ત્યાંથી ૧૨ યોજનનો વિહાર કરી ઉત્તરમાં રહેલ પાવાપુરી (મધ્યમ-અપાપા) માં જઈ વૈશાખ સુદ ૧૧ના દિવસે દેશના આપી અને ત્યાં જ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી હતી. ઋજુવાલુકા એ ભગવાન શ્રીમહાવીરસ્વામની કૈવલ્યભૂમિ છે. આ નદી બ્રાકર ગામ પાસે થઈને વહે છે માટે અંગ્રેજોએ આનું બીજું નામ બ્રાકર નદી રાખેલ છે. રાજગૃહી – ભગવાન શ્રીમુનિસુવ્રતસ્વામીના ચાર કલ્યાણકની ભૂમિ. ભગવાન શ્રીમહાવીરસ્વામી પણ અહીં અનેકવાર સમોસર્યાં હતા. અહીં જિનાલયો છે. રાજગૃહી પાસે જ વિપુલગિરિ, રત્નગિરિ, સ્વર્ણગિરિ, ઉદયગિરિ અને વૈભારગિરિ એ પાંચ પહાડીઓ છે, જેની ઉપર ભગવાન શ્રીમુનિસુવ્રતસ્વામી અને ભગવાન શ્રીમહાવીરસ્વામીના અનેક શ્રમણોએ ધ્યાન-સાધના કરી હતી. આજે એ પાંચે પહાડો તીર્થરૂપ છે. પાંચે સ્થાનોમાં દેરીઓ છે. વિપુલાચલમા અર્ધમત્તા મુનિ મોક્ષે ગયા હતા. વૈભારગિરિ પર ભગવાન શ્રીમહાવીરસ્વામી સમોસર્યા હતા. તેમના ૧૧ ગણધરો આ પહાડી પર નિર્વાણ પામ્યા હતા. ધન્ના શાલિભદ્ર વગેરે અનેક મુનિવરોએ પણ આત્મકલ્યાણ કર્યું. અહીં પાંચ ટૂંકો છે, દરેક ટૂંકમાં જિનાલયો છે. બીજી ટૂંક પર દેરીમાં ધન્ના શાલિભદ્રની પ્રતિમા છે. પાંચમી ટૂંક પર શ્રીગૌતમસ્વામીનું મંદિર છે, જેમાં ગણધરોની પાદુકાઓ છે. એ રીતે સિદ્ધક્ષેત્ર ગણાય છે. નાલંદાપાડો અને ગુણયાજી પણ ભગવાન શ્રીમહાવીરસ્વામીની ઉપદેશ ભૂમિઓ છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સ્થવિરાવલી ગજપદતીર્થ - આ દશાર્ણ દેશનું તીર્થ છે. તેમાં દશાર્ણપુર નગર હતું, જેનું બીજું નામ એલકચ્છ (એલગચ્છ, એકાક્ષપુર) હતું. તેની પાસે દશાર્ણફૂડ પર્વત છે. ભગવાન મહાવીર સ્વામી ત્યાં સમોસર્યા ત્યારે ઈન્દ્ર વંદનઉત્સવ વિકુઓં, જેને જોઈ રાજા દશાર્ણભદ્ર નિરભિમાન ભાવ ધરી જિનદીક્ષા લીધી. દશાર્ણકૂટ ઉપર ઐરાવત હાથીના પગલાં પડ્યાં હતાં તેથી તે કૂટનું બીજું નામ ‘ગજાગ્રપદ' થયું. આર્ય મહાગિરિજી જેઓ આર્ય સુહસ્તિસૂરિના ઉપાધ્યાય હતા તેઓ પાટલીપુત્રમાં વસુભૂતિ શેઠની ભક્તિમાં અનૈષણા દોષ સમજ વિદિશામાં જીવિતસ્વામીની પ્રતિમાને વાંદી ગજાગ્રપદમાં યાત્રા માટે પધાર્યા, અને ત્યાં અનશન કરી સ્વર્ગે ગયા ને દેવ થયા. (આ. નિ. ગાથા ૧૨૯૩, હારિ વૃત્તિ પૃ. ૬૭૦) જીવિતસ્વામી - ચંપાનો કુમારનંદી સોની અગ્નિમાં બળી મરી વિન્માલી દેવ થયો. તેણે છદ્મસ્થ ભગવાન શ્રીમહાવીરસ્વામીની પ્રતિમા બનાવી હતી. સિધુ સોવીર દેશના રાજા ઉદાયીની પાસે પહોંચતી કરાવી હતી. રાજા તેની ત્રિકાળ પૂજા કરતો હતો. એક દિવસે માલવરાજ ચંડપ્રદ્યોત તે ઉદાયી રાજાની અતિશય રૂપાળી સુવર્ણગુલિકા નામની દાસીને તથા આ પ્રતિમાને હરીને ઉજ્જૈન લઈ આવ્યો. જો કે ઉદાયી રાજાએ અહીં આવી ચંડપ્રદ્યોતને હરાવી પાંજરામાં પૂરી આ પ્રતિમાને લઈ જવા પ્રયત્ન કર્યો કિન્તુ અધિષ્ઠાયક દેવે લઈ જવાની મના કરી. આથી ઉદાયીએ તેને ત્યાં વિદિશામાં જ રાખી અને પછી વીતભયનગર ચાલ્યો ગયો. તેણે ચંડપ્રદ્યોતને સાધર્મિક બધુ જાણી માલવાનું રાજ્ય પાછું આપી વચ્ચેથી જ પાછો રવાના કરી દીધો હતો. ચંડપ્રદ્યોતે વિદિશામાં આવી ત્યાં બ્રાજિલ શ્રાવકોના નામથી શહેર વસાવ્યું અને તેની વ્યવસ્થા માટે બાર હજાર ગામ આપ્યા ત્યારથી આ તીર્થ જીવિતસ્વામી તરીકે પ્રસિદ્ધિ પામ્યું. આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ અહીં યાત્રા માટે અનેકવાર પધાર્યા હતા. આ પ્રતિમાનો વરઘોડો ઉજ્જૈનમાં પણ ફેરવવામાં આવતો હતો. આવાં કારણોથી આ તીર્થ પ્રાચીન ગણાય છે. (“ઓઘનિર્યુક્તિ’ ગાથા ૧૧૯) આ સિવાય નાંદિયા, નાણા, દિયાણા, બામણવાડ, મુંડસ્થલ અને ભિન્નમાલમાં ભગવાન શ્રી મહાવીરસ્વામી પધાર્યાનો અને Page #111 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી _૭૫ જીવિતસ્વામીની પ્રતિમા હોવાનો લોકપ્રવાદ છે. સંભવ છે કે જૈનાચાર્યો શંકરાચાર્યના અત્યાચારથી પૂર્વદેશ છોડીને આ તરફ આવ્યા ત્યારે તેઓએ ત્યાં અતિ પ્રાચીન જિનપ્રતિમાઓને આ સ્થાને લાવી બેસાડી હશે. લોકપ્રવાદમાં કંઈક સાપેક્ષ તથ્ય હશે, જેનો ઐતિહાસિક ઉકેલ મળતો નથી. દિયાણા, નાદિયાની પ્રતિમાઓ એકદમ પ્રાચીન શિલ્પનો નમૂનો રજૂ કરે છે જ. મુંડસ્થલમાં વીરજન્મથી ૩૭મા વર્ષે ભગવાન અહીં વિચર્યા હતા ત્યારે રાજા પુણ્યપાલે (નૂનપાલે) ગણધર શ્રી કેશીસ્વામીની પાસે ભગવાન શ્રી મહાવીર સ્વામીની પ્રતિમાની) અહીં પ્રતિષ્ઠા કરાવી એવો વિ. સં. ૧૪ર૬નો સંસ્કૃતમાં ઉતારેલો લેખ મળી આવે છે. અંચલગચ્છીય આચાર્ય મહેન્દ્રસૂરિજી પણ આ ઘટનાને સાચી હોવાનું લખે છે. આ સિવાયનાં ઉપરનાં બીજાં તીર્થોમાં વિક્રમની બારમી, તેરમી અને ચૌદમી સદીના શિલાલેખો છે. ગમે તે હોય પણ આ ભૂમિ વિશેષ પ્રાચીન તીર્થભૂમિઓ છે. પ્રયાગ – મહર્ષિ અર્ણિકાપુત્રના નિર્વાણસ્થાનથી પ્રયાગ તીર્થરૂપ થયું. અહીં ભગવાન શ્રી ઋષભદેવને કેવળજ્ઞાન થયું હતું. મુનિવર અર્ણિકા(અન્નિકા) પુત્રની ખોપરી નદીમાં તણાતી જ્યાં સ્થિર થઈ ત્યાં જ પાટલનું વૃક્ષ ઉગવાથી પાટલીપુત્ર નામે નગર વસ્યું. પાવાપુરી - ભગવાન મહાવીરસ્વામીની આ નિર્વાણભૂમિ છે. ત્યાં ભગવાનના ચોમાસાના સ્થાને ગામમાં ભવ્ય જિનાલય છે. સમોસરણના સ્થાને સૂપ છે, અગ્નિસંસ્કારના સ્થાને ચોરાશી વીઘાનું પાણીથી લહેરાતું તળાવ છે અને તેની વચ્ચે જળમંદિર છે. જળમંદિરની પાળ ઉપર પણ સમોસરણનો સ્તૂપ અને જિનમંદિર છે. ભગવાનના અગ્નિસંસ્કારના સ્થાને લોકો રાખ વગેરે લઈ ગયા એટલે મોટો ખાડો પડ્યો અને રાજા નંદિવર્ધને તેને સારી રીતે ખોદાવી જળમંદિર બનાવી તેમાં ભગવાન શ્રીમહાવીરસ્વામી, ગણધર શ્રીગૌતમસ્વામી અને ગણધર શ્રી સુધર્માસ્વામીની નાની પાદુકાઓ સ્થાપિત કરી. આર્ય શ્રી જંબૂસ્વામી – જંબૂકુમાર શ્રી સુધર્માસ્વામી પાસે ૧૬ વર્ષની Page #112 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ભરયુવાનીમાં વીર સં. ૧માં દીક્ષા સ્વીકારે છે. જંબૂકુમારનાં માતામિતા આ દીક્ષા ઉત્સવમાં નવાણું ક્રોડ સોનામહોરો ખર્ચે છે અને તેઓ પણ પુત્રના માર્ગ-સંયમમાર્ગમાં પ્રવેશ કરે છે. ઈતિહાસ કહે છે કે, આ કાળમાં અંતિમ કેવળી અને અંતિમ નિર્વાણપદ પ્રાપ્ત કરનાર આ જ મહાપુરુષ છે. તેમની પછી આ ભરતખંડમાં નથી કોઈ જીવ કેવળી બન્યો કે નથી કોઈ મોક્ષે ગયો. જંબુસ્વામીના નિર્વાણ પછી નીચેની દશ વસ્તુઓ વિચ્છેદ થયો છે. मण परमोहि पुलाए, आहार खवग उवसमे कप्पे । संजमतिग केवल सिज्झणा य जंबूम्मि वुच्छिण्णा ॥ મન:પર્યવજ્ઞાન, પરમાવધિજ્ઞાન, પુલાકલબ્ધિ, આહારક શરીરની લબ્ધિ, ક્ષપકશ્રેણિ, ઉપશમશ્રેણિ, જિનકલ્પ, ત્રણ ચારિત્ર (પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાતચારિત્ર), કેવળજ્ઞાન અને સિદ્ધિપદ આમ આ દશ વસ્તુઓનો વિચ્છેદ થયો છે. આ સમયમાં રાજર્ષિ અવન્તીવર્ધન, મગધરાજ ઉદાયી અને નંદ વગેરે રાજા થયા છે, ભદ્રેશ્વર વગેરે તીર્થો સ્થપાયા છે. કેવળજ્ઞાની જંબુસ્વામી વીર નિર્વાણ સવંત ૬૪ માં મથુરામાં નિર્વાણ પામ્યા એમની પાટે શ્રીપ્રભવસ્વામી પધાર્યા. રાજર્ષિ અવંતિવર્ધન, મગધરાજ ઉદાયી રાજા થયા. ઉદાયી મહાન ધર્માત્મા, પ્રતાપી અને પ્રભાવી રાજા હતો. જૈનધર્મના પ્રચાર માટે એણે સારો એવો ફાળો આપ્યો હતો. નંદવંશ – મગધની ગાદીએ આવેલ નંદવંશ પણ પ્રસિદ્ધ રાજવંશ છે. આ નંદવંશમાં એક પછી એક નવ નંદ રાજાઓ થયા છે. વિદ્વાનો કહે છે કે તેઓ જૈનધર્મી હતા. આ નંદવંશના સમયમાં પ્રસિદ્ધ જૈન મંત્રીવંશ થયો છે, જેમાં કલ્પક આદિ મંત્રીઓ થયા છે. તેમાંનો અન્તિમ મંત્રી શકટાલ અને તેનો પુત્ર સિરિયક (શ્રીયક) થયા છે. નંદવંશ લગભગ ૯૫ વર્ષ મગધની ગાદી પર રહેલ છે. છેલ્લા નંદ રાજાને છતી મંત્રીશ્વર ચાણક્ય મૌર્ય ચંદ્રગુપ્તને પાટલીપુત્રની ગાદીએ બેસાડ્યો ને નંદવંશનો નાશ થયો. Page #113 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૭૭ આર્ય જંબૂસ્વામીના નિર્વાણ પહેલાં નંદવંશ સ્થપાયો અને ભદ્રબાહુસ્વામીના સ્વર્ગવાસ પહેલાં જ નંદવંશનો નાશ થયો. ભદ્રેશ્વર તીર્થ - આર્ય જંબુસ્વામીના સમયમાં ભદ્રેશ્વર તીર્થ બન્યું છે. ૨. ૩. દેવચંદ્રીયશ્રીપાર્શ્વનાથનેવચેતો....(૨૩) * વંચાતા અક્ષરોના આધારે આનો અર્થ એમ કરવામાં આવે છે કે, ‘‘વણિક દેવચંદે બનાવેલ શ્રીપાર્શ્વનાથ પ્રભુનું મંદિર, જે પહેલાં ૨૩ વર્ષે ભગવાન મહાવીરસ્વામી હતા.’’ આ. શ્રીવિજયાનંદસૂરિ મહારાજ આ તીર્થ માટે લખે છે કે, મંદિરની જૂની નોંધમાં અને કચ્છની ભૂગોળમાં પણ ‘વીરાત્ ૨રૂ વર્ષે તું ચૈત્ય સંનામિતિ' એવું લખાણ છે. આ ઉપરથી નક્કી છે કે વીર નિર્વાણ સંવત ૨૩માં દેવચંદ્ર નામના શ્રાવકે ભદ્રેશ્વરમાં ભગવાન શ્રીપાર્શ્વનાથનું મંદિર બનાવ્યું. તેમાંની મૂર્તિનો વાસક્ષેપ ગણધર શ્રીસુધર્માસ્વામી કે તેમના શિષ્યના હાથે થયો હશે. આવો જ એક પ્રાચીન શિલાલેખ રા. બ. ગૌરીશંકર હીરાચંદ ઓઝાને બડલીના એક બાવાજીને ત્યાંથી મળ્યો છે, તેમણે અજમેર મ્યુઝિયમમાં રખાવ્યો છે. એ તીર્થંકર ભગવાનની નીચેની ગાદીનો ભાગ છે. તેમાં ખરોષ્ટ્રી ભાષામાં‘‘વીરાય મળવતે.... ચતુર. સિતિય.....થે સાત્તિતિનિરં નિવિટ્ટુ મજ્ઞિમિરે ।’’ એ પ્રમાણે લખેલું છે. એટલે વીર ભગવાન પછી ૮૪ વર્ષે લખાયેલો આ શિલાલેખ છે. - વિદિશા અને સાંચીના સ્તૂપો – સાંચીનો સ્તૂપ ભીલ્સા(વિદિશા)ની નૈઋત્યે ૬ માઈલ પર જીર્ણશીર્ણ દશામાં વિદ્યમાન છે. દશાર્ણ દેશમાં વિદિશા નગરી હતી, જે પશ્ચિમ દશાર્ણ દેશની રાજધાની હતી. તેનાં તથા તેના પરાનાં વિદિશા, ચેતિયગિરિ અને ભદ્દલપુર એમ અનેક નામો મળે છે. માલવરાજ ચંડપ્રદ્યોતે વિદિશાની વાયવ્યમાં ભગવાન મહાવીરસ્વામીનું દેરાસર બનાવી તેમાં જીવિતસ્વામીની પ્રતિમા સ્થાપી હતી અને ભાઈલ્લ વગેરે વ્યાપારીઓને બોલાવી મોટું પરું વસાવ્યું હતું, જેનાં Page #114 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી પાછળથી વેસવાડી (વૈશ્યપાટી), વેસનગર, ભાઈજ્ઞ, ભદ્દલપુર, ભાદ્રપદ, ચેઇયગિરિ (ચૈતન્યનગર) અને ભીલ્સા ઈત્યાદિ નામો મળે છે. ૭૮ સમ્રાટ અશોકના સમયે દશાર્ણ દેશની રાજધાની ચેતિયગિરિમાં હતી. ચૌદ પૂર્વધારી આ. ભદ્રબાહુસ્વામી ભદ્દલપુર યાને ભાદ્રપદની બહાર વડ નીચે સમાધી લઈ સ્વર્ગે ગયા હતા. આ.જસભદ્રના શિષ્યો ભદ્દલપુરની આસપાસ વિચરતા હતા. તેમનાં ભદ્દિજ્જિયા શાખા અને ભદ્રગુપ્ત કુલ જાહેર થયાં છે. સંભવ છે કે વેસવાડિય ગણનું ઉત્પત્તિ સ્થાન વેસનગર હોય. વિદિશાથી લગભગ ૪ માઈલ પર ઉદયગિરિ નામની પહાડી છે. તેમાં ૨૦ જૈન ગુફાઓ છે અને ૨૦મી ગુફામાં એક જૈન લેખ (વીર સં. ૮૯૧નો શિલાલેખ) છે તે આ પ્રમાણે છે : ઉદયગિરિ પહાડી (?) નમઃ સિદ્ધેભ્યઃ ॥ श्री संयुतानां गुणतोयधीनां, गुप्तान्वयानां नृपसत्तमानाम् । (ર) રાજ્યે પુનાિિવવર્ધમાને, પકૃમિદ્યુતવંવંશતેથ માસે ।। सुकार्तिके बहुलदिनेथ पंचमे, (३) गुहामुखे स्फुटविकटोत्कटामिमां । जितद्विषो जिनवरपार्श्वसंज्ञिकां, जिनाकृतिं समदमवान ( ४ ) चीकरत् ॥ आचार्यभद्रान्वयभूषणस्य, शिष्यो हासावार्यकुलोद्भवस्य । आचार्य गोश (५) मुनेस्सुतोस्तु, पद्मावताऽश्वपतेर्भटस्य ॥ परैरजेयस्य रिपुघ्नमानिनस् - ससंधिल ( ६ ) स्येत्यभिविश्रुतो भुवि । स्वसंज्ञया शंकरनामशब्दितो, विधानयुक्तं यतिमार्गमास्थितः ॥ (७) स उत्तराणां सदृशे कुरूणां, उदग्दिशादेशवरे प्रसूतः । (૮) ક્ષયાય માંશિળસ્ય ધીમાન્, ચવત્ર પુછ્યું તપાસસń / ભદ્રાર્યશાખા અને ભદ્રાર્યકુલમાં આ. ગોશર્મ થયા, જે પદ્માવત અશ્વસૈન્યના માલિક, મહાસભટ, યુદ્ધવીર, શત્રુને હંફાવનાર, ટેકીલા અને જનસમૂહમાં માન્ય હતા. તેમના પુત્ર તેમજ શિષ્ય મુનિ શંકરે આ ગુફામાં Page #115 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ગુપ્ત . ૧૦૬માં ભગવાન પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી છે. ફિલીટ- ગુમઅભિલેખ' પૃ. ૨૫૮; “અનેકાંત’ વ.૧૦, કિ.૩ – પૃ.૧૦૬). - ઉદયગિરિની આ પહાડી, જે વાયવ્યથી અગ્નિખૂણામાં ૧૫ માઈલ લાંબી પડી છે. તેનો અગ્નિ તરફનો છેડો ૩૫૦ ફૂટ ઊંચો છે. અગ્નિ તરફના વિભાગમાં ઘણી નાની-મોટી ગુફાઓ છે. તેમાં ત્રીજી ગુફામ ગુવંશી ચંદ્રગુપ્ત રાજવી સંબંધે શિલાલેખ છે. દશમી ગુફામાં પ્રવેશ કરતાં સામે જ ભગવાન શ્રી પાર્શ્વનાથની પ્રતિમા છે. એ જૈન ગુફા છે, જે ૫૦ ફૂટ પહોળી છે. તેમાં ૫ ઓરડાઓ છે. ઉત્તર તરફના ઓરડાની દીવાલમાં બ્રાહ્મીલિપિનો શિલાલેખ છે. ગુફાની બહાર ૬ ફૂટ ૨ ઇંચ લાંબુ-પહોળું ચોરસ તળાવ છે. ઉદયગિરિના ઉક્ત જૈન શિલાલેખની પાંચમી લીટીમાં ગોસૂર (ગોશમીનું નામ છે તે જૈન આચાર્ય છે. સાંચીનો સ્તૂપોમાં એક સ્તૂપ ગોસૂર પીલર નામથી ઓળખાય છે. તેમાં આ પ્રકારે શિલાલેખ મળે છે કે “સુનાવ (?) વિદારસ્વનિ જોસુર સિંહાવત્રિપુત્ર રુદ્ધ” માનવું પડે કે, આ બન્ને શિલાલેખોમાં આવેલ ગોસૂર તે એક જ વ્યક્તિ છે અને આ બન્ને શિલાલેખો ઈ.સ.૨૮૦ના છે. એટલે કે આ બંને સ્તૂપો જૈન સ્તૂપો છે. (કનિંગહામ-આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા, વો. ૧૦, પૃ. ૫૩ થી ૫૫, પૃ. ૬૩.) આ રીતે વિદિશાની આસપાસ અનેક પ્રાચીન સ્થાનો છે, પહાડીઓ છે, જૈન ગુફાઓ છે અને ૬૦ જેટલા સ્તૂપો છે. એકંદરે આ સ્થળ પ્રાચીન જૈન તીર્થભૂમિ છે. જૈનોએ ભારતમાં વિક્રમની દસમી સદી સુધી મોટા સ્તૂપો તથા સ્તંભો બનાવ્યા છે, ત્યાર પછી એ કળા લુપ્ત થઈ છે. પાટલીપુત્ર - મહારાજા કોણિકના પુત્ર મગધરાજ ઉદાયીના સમયમાં Page #116 -------------------------------------------------------------------------- ________________ ૮૦ સ્થવિરાવલી પાટલીપુત્રની સ્થાપના થઈ છે. એની સમૃદ્ધિમાં એ જૈન રાજવીએ જે સંસ્કારોનું બીજારોપણ કર્યું તેને પ્રજાવર્ગે વિકસાવી ભારતમાં અજોડ બનાવ્યું આર્યશ્રી પ્રભવસ્વામી - જંબુસ્વામીના નિર્વાણ પછી પ્રભવસ્વામી નામે જૈન જગતના સમર્થ આચાર્ય થયા. પ્રભવસ્વામીની ઉંમર ૧૦૫ વર્ષની છે. વીર સં. ૧માં દીક્ષા, વીર સં. ૬૪માં યુગપ્રધાનપદ અને વીર સં. ૭૫માં સ્વર્ગવાસ - એમ કુલ ૧૦૫ વર્ષનું આયુષ્ય થયું. જૈન તીર્થો - આ અરસામાં નીચેનાં જૈન તીર્થો સ્થપાયાં છે. શ્રીમાલનગર-આ પણ પ્રાચીન જૈન ભૂમિ છે. “મન્ડ જિણાણ” ની ટીકા “ઉપદેશકલ્પવલ્લી'માં આ નગરના ૧ શ્રીમાલ, ૨ રત્નમાલ, ૩ પુષ્પમાલ અને ૪ ભિન્નમાલ-એમ ચાર નામો મળે છે. આજ સુધીના શિલાલેખો, ગ્રંથપ્રશસ્તિઓ તથા પુષ્પિકાઓમાં શ્રીમાલ અને ભિન્નમાલ એ બંને નામો બરાબર મળ્યા કરે છે. પ્રબંધચિંતામણિ'ના ઉલ્લેખ પ્રમાણે વિક્રમની સાતમી સદીમાં માળવામાં વૃદ્ધભોજ રાજા થયો ત્યારે શ્રીમાલ નગરનું ભિન્નમાલ એવું નામ પડ્યું. ઓસિયા તીર્થ – શ્રીમાલનગરના રાજકુમાર સુરસુંદર અને મંત્રીપુત્ર ઉડે ઉપકેશ (ઓસિયા) નગર વસાવ્યું. આ. રત્નપ્રભસૂરિએ અહીં વીર સં. ૭૦માં ભગવાન શ્રી મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા કરાવી ત્યારથી આ તીર્થ બનેલું છે. આ સિવાય ઘાંઘાણી તીર્થ પણ ઉપકેશગચ્છીય આચાર્યથી પ્રતિષ્ઠિત થયેલું પ્રાભાવિક તીર્થ છે. જૈન મંત્રીવંશ – રાજા શ્રેણિકને મહાબુદ્ધિનિધાન મંત્રીશ્વર અભયકુમાર હતો. ત્યાર પછીના નંદવંશના નવે નંદ રાજાઓના રાજકાળમાં એક મહાપ્રતાપી, શક્તિશાળી અને દુર્દીત જૈન મંત્રીવંશ થયો છે, જેની ખ્યાતિ આજ સુધી ગવાય છે. એનો આદિપુરુષ છે મંત્રીશ્વર કલ્પક. Page #117 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી આ. શય્યભવસૂરિ મગધની પ્રાચીન રાજધાની રાજગૃહી નગરીના વત્સગોત્રીય ક્રિયાચુસ્ત બ્રાહ્મણ હતા. તેઓ ગૃહસ્થ જીવનમાં જ વિદ્વાન હતા. જૈનધર્મના સોળમા તીર્થકર શ્રીશાંતિનાથજીની મૂર્તિના દર્શનથી શäભવ પ્રતિબોધિત થયા. શ્રી પ્રભવસ્વામીની અમૃતથીયે મીઠી અને વાત્સલ્યભરી વાણી સાંભળી શ્રી શય્યભવ ભટ્ટ પ્રમુદિત થયા. તેમણે શ્રીપ્રભવસ્વામીની પાસેથી ધર્મતત્ત્વ સમજી લઈ તરત જ શિષ્યપણું સ્વીકાર્યું, ને જૈન દીક્ષા લઈ શäભવ મુનિ થયા. આ શ્રુતકેવલીએ જિનાગમરૂપ અમૃતપાનના ઓડકારરૂપ જ હોય તેમ શ્રીદશવૈકાલિકસૂત્ર' ની રચના કરી છે. આચાર્ય શ્રીયશોભદ્રસૂરિ :- શ્રીશäભવસૂરિએ “અહિંસા પરમો ધર્મનો વિજયનાદ ગજાવી યજ્ઞમાં થતો નિર્દોષ પશુઓનો બલિવધ બંધ કરાવ્યો અને દુનિયાને સાચી શાંતિ માટે અહિંસા, સંયમ અને તપનાં અમી પાયાં. આ. યશોભદ્રસૂરિ પણ એ જ શ્રમણ પરંપરાના ધોરી માર્ગે ચાલ્યા. તેમણે ૨૨ વર્ષ ગૃહસ્થદશામાં અને ૬૪ વર્ષ સંયમમાં ગાળ્યાં, એમાં ૧૪ વર્ષ સામાન્ય વ્રતપર્યાયનાં અને ૫૦ વર્ષ યુગપ્રધાનપદનાં કુલ ૮૬ વર્ષનું આયુષ્ય પાળી વીર સં. ૧૪૮માં તેઓ સ્વર્ગે સંચર્યા. - આચાર્ય શ્રીસંભૂતિવિજયસૂરિ તેમનાં ૪૨ વર્ષ ગૃહસ્થજીવનમાં અને ૪૮ વર્ષ સાધુજીવનમાં ગયાં. તેમાં પણ ૪૦ વર્ષ સામાન્ય મુનિરૂપે અને ૮ વર્ષ યુગપ્રધાનપણે વ્યતિત થયાં છે. તેમનું વીર સં. ૧૫૬માં ૯૦ વર્ષની ઉંમરે સ્વર્ગગમન થયું. આચાર્ય શ્રીભદ્રબાહુસ્વામી ભિન્ન ભિન્ન મતિધરોએ તેમને નીચે મુજબ સ્તવ્યા છે : वंदामि भद्दबाहुं, पाईणं चरिमसयलसुयनाणीं । सुत्तस्स कारगमिसिं, दसासुय-कप्पे च ववहारो ॥ Page #118 -------------------------------------------------------------------------- ________________ ૮૨ સ્થવિરાવલી -સંપૂર્ણ શ્રુતના છેલ્લા જાણકાર, દશાશ્રુતકલ્પ, કલ્પકૃત અને વ્યવહારશ્રુતના બનાવનાર એવા પ્રાચીન ગોત્રવાળા મહર્ષિ ભદ્રબાહુ-સ્વામીને હું વંદું છું. (દશાશ્રુતસ્કંધ-ચૂર્ણિ') श्रीभद्रबाहुर्वः प्रीत्यै, सूरिः शौरिरिवास्तु सः । यस्माद् दशानां जन्मासीत्, निर्युक्तीनामृचामिव ॥ -જેમ શૌરિએ દશાહને જન્મ આપ્યો છે તેમ જેમણે ચાઓ સમી દશ નિયુક્તિઓને જન્મ આપ્યો છે તે આ. ભદ્રબાહુસૂરિ તમારી પ્રીતિ માટે થાઓ. (આ. મુનિરત્નસૂરિકૃત ‘અમચરિત્ર') આ. ભદ્રબાહુસ્વામીની ૪૫મા વર્ષે દીક્ષા, ૬૨માં વર્ષે યુગપ્રધાનપદ અને ૭૬માં વર્ષે વીર સંવત ૧૭૦માં તેમનું સ્વર્ગગમન થયું છે. આચાર્યશ્રીન વિહારપ્રદેશ : આધુનિક દિગંબર વિદ્વાનો માને છે કે, આ શ્રુતકેવલી આ. ભદ્રબાહુસ્વામી દક્ષિણમાં ગયા હતા. ત્યાં જ અનશનપૂર્વક સ્વર્ગે ગયા છે અને ત્યાર પછી શ્વેતાંબર-દિગંબરોના ભેદો પડ્યા છે. પરંતુ દિગંબરોની આ માન્યતા ભૂલભરેલી છે, કેમ કે દિગંબર ગ્રંથોના આધારે જ એ હકીકત પુરવાર થતી નથી. આપણે તે તપાસી લઈએ. (૧) દિ. આ. હરિષેણસૂરિજી જણાવે છે કે, આ. ભદ્રબાહુસ્વામી દક્ષિણમાં ગયા નથી; અને ત્યાં સ્વર્ગવાસ પામ્યા નથી, કિન્તુ ઉર્જન પાસેના પ્રદેશમાં અનશન લઈ સ્વર્ગગામી બન્યા છે. अहमत्रैव तिष्ठामि, क्षीणमायुर्ममाऽधुना ॥३७॥ प्राप्य भाद्रपदं देशं, श्रीमदुजिनीसम्भवम् ॥४३॥ समाधिमरणं प्राप्य, भद्रबाहुः दिवं ययौ ॥४४॥ (વિ. સં. ૯૮૯ના બૃહકથાકોષ’માં કથા ૧૩૧)અર્થાત્ - ચૌદ પૂર્વધારી શ્રીભદ્રબાહુસ્વામી દક્ષિણમાં ગયા જ નથી. Page #119 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી કિન્તુ વિદિશાની વાયવ્યમાં રહેલ વેસનગરમાં સ્વર્ગે ગયા છે જે સ્થાનનાં બીજાં નામો ચૈત્યગિરિ અને ભદ્દલપુર મળે છે. ૮૩ (૨) દિગમ્બર બ્રહ્મચારી નેમિદત્તજી પણ શ્રુતકેવલી શ્રીભદ્રબાહુનું સ્વર્ગગમન ઉજ્જૈન પાસે જ બતાવે છે. उज्जयिन्यां सुधीर्भद्रः, वटवृक्षसमीपके । ક્ષુવિયામાવિ નિત્વા, સંન્યાસેન સસ્ત્રતઃ રદ્દ॥ स्वामी समाधिना मृत्वा, सम्प्राप्तः સ્વર્ગમુત્તમમ્ ॥૨૭॥ (‘આરાધના થાજોષ' થા ૬) આચાર્ય શ્રીસ્થૂલિભદ્રસૂરિ :- આ. સંભૂતિવિજયસૂરિજી અને આચાર્ય શ્રીભદ્રબાહુસ્વામીની પાટ ઉપર મહાપ્રતાપી અને કામવિજેતા શ્રીસ્થૂલિભદ્રજી આચાર્ય થયા. જૈન રાજાઓ વગેરે - આ સમયે નવમો નંદ રાજા તથા મંત્રી શકટાલ અને મંત્રી શ્રીયક જૈન મંત્રીઓ થયા છે, તેમજ યક્ષા વગેરે સાત બહેનો પ્રાભાવિક સાધ્વીઓ થઈ છે. મોર્યવંશ - સમ્રાટ ચંદ્રગુપ્ત ઃ- ભારતના ઈતિહાસમાં મૌર્યવંશનું રાજ્ય સ્થાપનાર મહારાજા ચંદ્રગુપ્ત થયો છે. સમ્રાટ ચંદ્રગુપ્તે જૈન મંદિરો બંધાવ્યાનો અને જૈન મૂર્તિઓ કરાવ્યાનો ઉલ્લેખ મળે છે. સમ્રાટ ચંદ્રગુપ્તના સમયની એક પ્રાચીન મૂર્તિ ત્રણસો વર્ષ પહેલાં ઘાંઘાણી તીર્થમાં બિરાજમાન હતી, એવો ઐતિહાસિક ઉલ્લેખ મળે છે. મૌર્ય ચંદ્રગુપ્ત જૈનધર્મી હતો; એમ તો દરેક વિદ્વાન સ્વીકારે છે સમ્રાટ બિન્દુસાર - સમ્રાટ ચંદ્રગુપ્તનો આ પુત્ર હતો. બિન્દુસાર જૈનધર્મી હતો. યદ્યપિ આ સંબંધી સ્પષ્ટ ઉલ્લેખો મળતા નથી પરંતુ એનો પિતા જૈનધર્મી હતો, ચાણક્ય મંત્રી જૈનધર્મી હતો અને અશોક પણ શરૂઆતમાં જૈનધર્મી હતો, આ જોતાં બિન્દુસાર જૈનધર્મી હોય એમ લાગે છે. મૌર્યસમ્રાટ બિન્દુસાર ૨૫ વર્ષ રાજ્ય કરી મૃત્યુ પામ્યો. Page #120 -------------------------------------------------------------------------- ________________ ८४ સ્થવિરાવલી સમ્રાટ અશોક – સમ્રાટ બિન્દુસારનો પુત્ર અશોક શરૂઆતમાં જૈન હતો. રાજા થયા પછી એનો રાજલોભ વધ્યો અને બૌદ્ધ સાધુઓના પરિચયથી તેમજ બૌદ્ધધર્મી રાણી તિષ્યરક્ષિતાના સહવાસથી તે બૌદ્ધધર્મી બન્યો. પરંતુ રાણી તિષ્યરક્ષિતાએ યુવરાજ કુણાલને અંધ બનાવ્યો. આ ઘટનાથી અને કલિંગના યુદ્ધમાં અસંખ્ય માનવીઓના સંહારથી ઉત્પન્ન થયેલી ધૃણાથી, તે બૌદ્ધ ધર્મની કટ્ટરતા તજી દરેક ધર્મ પ્રત્યે સમભાવી બન્યો હતો. ‘રાજતરંગિણી' માં લખ્યું છે કે “સમ્રાટ અશોક તેની પાછળની જિંદગીમાં છેલ્લાં ૪ વર્ષ જૈન બન્યો હતો.' ભારતીય ઈતિહાસમાં અશોક મહાન પ્રતાપી રાજા ગણાયો છે. એણે ફરમાનો કાઢીને અહિંસા ધર્મનો સુંદર પ્રચાર કરાવ્યો હતો. યુવરાજ કુણાલ – અશોકનો પુત્ર કુણાલ હતો. વીર સં. ૨૧૪માં રાજગૃહીમાં મૌર્યવંશી બલભદ્ર રાજા હતો. આ બલભદ્ર રાજા જૈનધર્મી હતો. મંત્રી ચાણક્ય - ભારતીય ઈતિહાસમાં ભારતને એક મહાન સામ્રાજ્યરૂપે સ્થાપનાર, મૌર્યવંશને રાજગાદી અપાવનાર, એક મહાન મુત્સદ્દી વિજેતા અને પંડિત તરીકે ચાણક્યનું નામ પ્રસિદ્ધ છે. ચાણક્ય જૈનધર્મ હતો. એણે ચંદ્રગુપ્તના સમય પહેલાં અને તે સમયે પડેલા બાર વર્ષ દુકાળમાં શ્રમણ સંઘની સુંદર સેવા કરી હતી. તેમજ ચંદ્રગુપ્તને પણ અનેક યુક્તિઓથી બતાવી આપ્યું કે જૈન સાધુઓ સાચા ત્યાગી, સંયમી અને અકિંચન છે. તેઓ જ સત્ય ધર્મના ઉપદેષ્ટા છે. આખરે રાજા ચંદ્રગુપ્તને જૈનધર્મી બનાવ્યો. આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ - એ મહાપ્રતાપી શ્રીસ્થૂલિભદ્રસૂરિજીના શિષ્યરત્નો અને પટ્ટધરો છે. આ બંને આચાર્યોએ બહુ જ પરિશ્રમપૂર્વક ૧૧ અંગો અને ૧૦ પૂર્વો કંઠસ્થ કર્યા હતાં અને ઉગ્ર વિહાર કરી ઘણા ઘણા ભવ્ય જીવોને પ્રતિબોધ્યા હતા. રાજા સંપ્રતિ - એકવાર આ બંને સૂરિપુંગવો વિહાર કરતાં કરતાં જીવિતસ્વામીની યાત્રાએ જતાં વચમાં આવતી નગરીમાં પધાર્યા છે અને Page #121 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૮૫ જુદી જુદી વસતીમાં ઊતર્યા છે. આ વખતે અહીં રથયાત્રાનો મહોત્સવ શરૂ થતાં જિનેશ્વરનો રથ અખ્ખલિત ગતિથી નગરમાં ફરવા લાગ્યો છે. નગરજનો સાથે છે. બંને આચાર્યવર્યો પણ પોતાના વિશાળ શિષ્યસમૂહ સહિત સાથે છે. એ રીતે ફરતો ફરતો રથ મંદિરના દ્વાર પર આવ્યો. યુવરાજ સંપ્રતિએ રથયાત્રામાં આવતા આચાર્ય શ્રીસુહસ્તિસૂરિજીને જોયા અને તેને વિચાર થયો કે, મેં આમને ક્યાંક જોયા છે. વિશેષ ઉહાપોહ કરતાં એને જાતિસ્મરણ જ્ઞાન થયું ને તેણે સૂરિજીને ઓળખ્યા : અહો ! આ તો મારા પૂર્વ ભવના ગુરુજી છે. પછી પોતે નીચે આવી ગુરુજીને પ્રેમપૂર્વક નમસ્કાર કર્યા અને વિનયથી પૂછ્યું “હે પ્રભુ ! જૈનધર્મની આરાધનાનું ફળ શું છે?' સૂરિજી બોલ્યા: “અવ્યક્ત સામાયિકનું ફળ રાજ્યાદિક છે અને વ્યક્ત સામાયિકનું ફળ મોક્ષ પણ છે.” રાજા સૂરિજીનો આ ઉત્તર સાંભળી પ્રસન્ન થયો; એને વિશ્વાસ પણ બેઠો. પછી સૂરિજીને પૂછ્યું : “હે ભગવન્! આપ મને ઓળખો છો ?' સૂરિજી બોલ્યા: ‘રાજન્ ! અવન્તીપતિને કોણ ન ઓળખે !' રાજા બોલ્યો : “સૂરિજી મહારાજ ! આ સિવાય બીજી રીતે આપ ઓળખો છો?' સૂરિજી ઉપયોગ મૂકીને બોલ્યા : હા, હા, હવે ઓળખ્યો. તારા પૂર્વ ભવની કથા સાંભળ, સમ્રાટ અશોકના રાજ્યકાળની એ વાત છે. એકવાર અમે બંને આચાર્યો કૌશામ્બીમાં ગયા હતા. તે વખતે ભીષણ દુકાળ પડયો હતો. પરંતુ શ્રાવકસંઘ સાધુઓની પૂર્ણ ભક્તિ કરતો હતો. એકવાર એક દ્રમક રંક કે જેને ભિક્ષા નહોતી મળતી, તેણે સાધુઓને ભિક્ષા મળતી જોઈ કહ્યું: “મને કંઈક આપો.” શિષ્યો તેને અમારી પાસે લાવ્યા. અમે ભાવી લાભનું કારણ જાણી જણાવ્યું : “તું દીક્ષા લે તો અમે તને આહાર આપીએ.” પછી એ કે દીક્ષા સ્વીકારી. ત્યાર પછી અમે એને સારી રીતે આહાર કરાવ્યો. એણે ઘણા દિવસની ભૂખ હોવાથી ખૂબ દાબીને ખાધું. તેને પેટમાં વાયુ ભરાઈ જવાથી અસહ્ય દર્દ થયું. રાત્રે શ્રીસંઘે અને સાધુઓને એની શુશ્રુષા કરી. તે સાધુધર્મની પ્રસંશા કરતો મૃત્યુ પામી સમ્રાટ અશોકના પુત્ર કુણાલના ઘેર પુત્ર તરીકે જન્મ્યો. જન્મતાં જ જેને રાજ્ય મળ્યું, તે તું સંપ્રતિ રાજા થયો.” Page #122 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી સંપ્રતિ રાજાએ જૈનધર્મનો સ્વીકાર કર્યા પછી સવા કરોડ (સવા લાખ) જિનમૂર્તિઓ ભરાવી, છત્રીસ હજાર પ્રાચીન જિનમંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો, સવા લાખ નવાં જિનમંદિરો બંધાવ્યા અને સાતસો દાનશાળાઓ ખુલ્લી મુકાવી. તેના રાજ્યમાં જનતાને કદી પણ ખાવાપીવાનું દુઃખ નથી પડ્યું. તેણે પોતાના રાજ્યમાં કોઈ પણ ભૂખે ન મરે તેનો પૂરેપૂરો ખ્યાલ રાખ્યો હતો. સંપ્રતિ ગરીબોનો બેલી; દીન, દુઃખી અને નિરાધારોનો આધાર બની રહ્યો હતો. સમ્રાટ સંપ્રતિએ પોતાનાં અસૂર્યપશ્યા રાજરાણીઓ, રાજકુમારીઓ, રાજકુમારો અને સામંતોને પણ સાધુ બનાવી દૂર સુદૂર પ્રદેશોમાં વિહાર કરાવ્યો હતો અને જૈન ધર્મનો વાસ્તવિક પ્રચાર કરાવ્યો હતો. ચીન, બર્મા, સિલોન, અફઘાનિસ્તાન, નેપાલ, ભૂતાન વગેરે દૂર દૂર પ્રદેશોમાં જૈનધર્મનો સંદેશ પહોંચાડયો હતો અને આંધ્ર, તામિલ, કર્ણાટક, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, ગૂર્જર, માળવા, રાજપૂતાના વગેરે પ્રાંતોમાં પણ જૈનધર્મની જ્યોતિને વધુ ઉજ્જવલ, જ્વલંત અને દઢ બનાવી હતી. (‘બૃહત્કલ્પસૂત્ર' ઉ. ૧, સૂ. પાંચ નિર્યુક્તિ ગાથા ૩૨૭૫ થી ૩ર૮૯) (અજમેર જિલ્લાના બર્લી નામના ગામમાં વીર સંવત ૮૪, વિ. સં. પૂર્વે ૩૮૬, ઈ.સ.પૂર્વે ૪૪૩નો એક શિલાલેખ મળ્યો છે, કે જે “અજમેર” ના મ્યુઝિયમમાં સુરક્ષિત છે. તે પરથી અનુમાન થાય છે કે અશોકથી પહેલાં પણ રજપૂતાનામાં જૈનધર્મનો પ્રચાર હતો. જૈન લેખકોનો એ મત છે કે, રાજા સંપ્રતિ કે જે અશોકનો રાજવંશ જ હતો, તેણે જૈનધર્મની ઘણી ઉન્નતિ કરી અને રાજપૂતાના તથા તેની આસપાસના પ્રદેશોમાં પણ તેણે કેટલાંક જૈન મંદિરો બંધાવ્યાં હતાં. વિ.સં. બીજી શતાબ્દીમાં બનેલા મથુરાના કંકાલીટીલાવાળાં જૈન સ્તૂપ પરથી તથા અહીંના કેટલાક અન્ય સ્થાનોથી મળેલાં પ્રાચીન શિલાલેખો તથા મૂર્તિઓથી માલૂમ પડે છે કે તે સમયે પણ અહીં રાજપૂતાનામાં જૈનધર્મનો સારો પ્રચાર હતો.) ('રાજપૂતાને કા ઈતિહાસ’) પ્રસિદ્ધ આર્યાઓ આર્ય સુહસ્તિસૂરિનો સાધ્વીસમુદાય પણ વિશાળ હતો પરંતુ તેમાં ૧. યક્ષા, ૨. લક્ષદિન્ના, ૩. ભૂતા, ૪. ભૂતદિન્ના, ૫. સેણા, ૬. વેણા, ૭. રેણા એ સાત આર્યાઓનો પરિવાર મુખ્ય હતો. Page #123 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી આર્ય સુહસ્તિસૂરિ પછીની વાચકવંશ પરંપરા નંદીસૂત્ર સ્થવિરાવલી અને હિમવંત સ્થવિરાવલીમાં નીચે મુજબ આપી છે. ૮. આર્ય સુહસ્તિસૂરિજી. ૯. આર્ય બહુલ અને બલિસ્સહ: આ બંને આર્ય મહાગિરિજીના શિષ્યો છે. તેઓ શરૂઆતમાં જિનકલ્પીની તુલના કરતા હતા, પછી બલિસ્સહસૂરિ સ્થવિરકલ્પી બન્યા અને બંને ગુરભાઈઓનો ગણ એક જ હતો તેથી આ આચાર્યની શિષ્ય પરંપરા ચાલી. આર્ય બલિરૂપે અંગવિદ્યા શાસ્ત્રની રચના કરી છે. ૧૦. આર્ય સ્વાતિસૂરિ : વાચક, ઉમાસ્વાતિજી જેમણે “તત્ત્વાર્થસૂત્ર' વગેરે ગ્રંથો બનાવ્યા છે, તેઓ આ સ્વાતિસૂરિથી જુદા છે અને ઘણાં પછીના સમયના છે. ૧૧. આર્ય શ્યામાચાર્ય આ પહેલા કાલિકાચાર્ય છે. તેમણે પોતાના જ્ઞાનના વારસારૂપે ‘શ્રીપન્નવણાસૂત્ર' (પ્રજ્ઞાપનાસૂત્ર)ની રચના કરી છે, જે આગમ દ્રવ્યાનુયોગના ખજાનારૂપ વિદ્યમાન છે. આ સૂત્ર ઉપર આ. હરિભદ્રસૂરિકૃત ટીકા ૩૭૨૮ શ્લોકપ્રમાણ, આ. મલયગિરિકૃત ટીકા ૧૬000 શ્લોકપ્રમાણ અને વિષમપદ વ્યાખ્યા રચાયેલ છે. સંપ્રતિ રાજાના અશ્વાવબોધ તીર્થના જીર્ણોદ્ધાર પછી મિથ્યાત્વદષ્ટિ દેવોએ ઉપસર્ગ કર્યો ત્યારે શ્રીશ્યામાચાર્યજીએ તેની રક્ષા કરી ત્યાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. તેઓ કલિંગની બીજી આગમવાચનામાં હાજર હતા. આ રીતે તેઓ મહાજ્ઞાની, પરમ સંયમી અને સમર્થ આચાર્ય થયા છે. તેમનાથી કાલિકાચાર્યગચ્છ નીકળ્યો છે અને તે બીજા કાલિકાચાર્યથી વિખ્યાત થયો છે. ૧૨. આર્ય સ્કંદિલસૂરિ (પંડિલસૂરિ) : જેઓ વીર સં. ૩૭૬થી ૪૧૪ સુધી યુગપ્રધાનપદે હતા. તેમનું આયુષ્ય ૧૦૮ વર્ષનું હોવાનું લેખાય છે. તેઓ માટે સ્થવિરાવલીમાં મનનીયથાં એવું વિશેષણ આપ્યું છે, તેથી Page #124 -------------------------------------------------------------------------- ________________ ૮૮ સ્થવિરાવલી નક્કી છે કે તેઓ આર્યજીત વ્યવહારને સંપૂર્ણ વફાદાર હતા. તપગચ્છ પટ્ટાવલી” માં લખ્યું છે કે તેમણે “જીતમર્યાદા' નામનું શાસ્ત્ર બનાવ્યું છે. ‘હિમવંત સ્થવિરાવલી' માં તેમને આર્યજીત નામના શિષ્ય હોવાનો ઉલ્લેખ છે. 'પ્રભાવક ચરિત્ર' ના ઉલ્લેખ પરથી અનુમાન કરી શકાય છે કે આ. વૃદ્ધવાદિસૂરિ તેમના શિષ્ય હતા. આર્ય સ્કંદિલ (પંડિલ) સૂરિથી પાંડિલગચ્છ નીકળ્યો છે, જે ગષ્ણવ્યવસ્થા થઈ ત્યારે ચંદ્રગચ્છમાં સામેલ થયો હતો. ૧૩. આર્ય સમુદ્ર : ૧૪. આર્ય મંગુસૂરિ : ૧૫. આર્ય નંદિસૂરિ : ૧૬. આ. નાગહસ્તિસૂરિ : ૧૭. આ. રેવતીનક્ષત્ર : ૧૮. આ. સિંહસૂરિ : ૧૯. આ. સ્કંદિલઃ તેમનું નામ સોમરથ હતું. તે મથુરાના રહેવાસી, ધર્મ જૈન, બ્રાહ્મણ મેઘરથ અને રૂપરેખાના પુત્ર હતા. તેમણે આર્ય વજસ્વામી અને આર્ય રથસૂરિની પરંપરાના કાશ્યપ ગોત્રવાળા સ્થવિર આર્ય સિંહના ઉપદેશથી વૈરાગ્ય પામી આર્યધર્મ પાસે દીક્ષા લીધી હતી અને બ્રહ્મક્રીપિકા શાખાના આ. સિંહસૂરિ વાચનાચાર્ય પાસેથી આગમ તથા પૂર્વનું જ્ઞાન મેળવી વાચકપદ મેળવ્યું હતું. યુગપ્રધાનમંત્રના આધારે તેમનો વાચનાચાર્ય-કાળ વીર સં. ૮ર૬નો છે. તેઓ તે સમયના સમર્થ વાચનાચાર્ય હતા. આ અરસામાં સૌરાષ્ટ્રમાં બૌદ્ધધર્મ અને જૈન ધર્મમાં સંઘર્ષ ચાલ્યો, મધ્ય ભારતમાં હૂણો અને ગુણોનું ભયંકર યુદ્ધ થયું અને બારવર્ષ દુકાળ પડ્યો. એટલે જૈનમુનિઓની વિશેષત: મૃતધરોમાં સંખ્યા ઘટી ગઈ. પરિણામે આગમોનો વિચ્છેદ થવાની સ્થિતિ આવી પડી. આ કટોકટીમાં વીર સં. ૮૩૦ થી ૮૪૦ લગભગમાં આ. સ્કંદિલસૂરિએ ઉત્તરાપથના મુનિઓને મથુરામાં અને આ. નાગાર્જુને દક્ષિણપથના મુનિઓને વલભીમાં એકઠા કરી ચોથી આગમવાચના કરી અને જિનાગમોને પુસ્તકરૂપે લખ્યાં. દેવર્કિંગણી ક્ષમાશ્રમણ “નંદીસૂત્રની પટ્ટાવલીમાં વાચનાચાર્ય સ્કંદિલની Page #125 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી. ખૂબ પ્રશંસા કરે છે અને કલ્પસૂત્રની “સ્થવિરાવલી' માં તેમનું નામ આપી તેમના ગુરુભાઈ આર્ય જંબૂથી પોતાની પટ્ટાવલી જોડે છે. આથી એમ માની શકાય છે કે આ. સ્કંદિલ સમર્થ ગણાચાર્ય તેમજ અજોડ વાચનાચાર્ય હતા. ૨૦. હિમવંત ક્ષમાશ્રમણ : જેઓ પૂર્વના પણ જ્ઞાતા હતા. ૨૧. આ. નાગાર્જુનસૂરિ : ૨૨. આ. ભૂતદિન્ન : ૨૩. આ. લોહિત્યસૂરિ : ૨૪. આ. દુષ્યગણિ : ૨૫. દેવવાચક : આચાર્ય શ્રીદેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ જ વાચનાચાર્ય દેવવાચક છે. તેઓ આર્ય શ્રીવજસ્વામીની એક શ્રમણ પરંપરાના ગણનાયક હતા અને વાચકવંશના વાચનાચાર્ય પણ હતા (વિચારશ્રેણિ). આ. સ્કંદિલસૂરિએ કરેલી ચોથી માથરીવાચનાના આગમોનો વારસો તેમની પાસે હતો. આ સમયે આ. નાગાર્જુનસૂરિની પરંપરામાં આ. કાલિકસૂરિ (ચોથા) વિદ્યમાન હતા. આ. નાગાર્જુનસૂરિની ચોથી વલભીવાચનાનો વારસો તેમની પાસે હતો. આ બંને આચાર્યોએ મળી વલભીમાં પાંચમી આગમવાચના કરી. એ જ કાલિકસૂરિ પછી આ. સત્યમિત્ર યુગપ્રધાન થયા છે જે છેલ્લા પૂર્વવિદ્ હતા. ત્યાર પછી વાચકવંશ આગળ ચાલ્યો નથી. અહીં નંદીસૂત્રના આધારે આ વાચકવંશ બતાવ્યો છે. નંદીસૂત્ર પ્રમાણે ગણધર શ્રી સુધર્માસ્વામીથી પચીસમા વાચનાચાર્ય આ દેવદ્ધિ છે. હિમવંત સ્થવિરાવલી’ અને ‘નંદીસૂત્રની ટીકા'માં પણ આ જ આચાર્યક્રમ મળે છે. વળી કૃષ્ણર્ષિગચ્છના આ. જયસિંહસૂરિએ ધર્મોપદેશમાળા' ના સ્વોપજ્ઞ વિવરણને અંતે ગણધરો તથા વાચનાચાર્યો બતાવ્યા છે, તેમાં આ. દેવદ્ધિને આર્ય શ્રી જંબુસ્વામીથી ચોવીસમાં આચાર્ય ઉલ્લેખ્યા છે, એટલે શ્રીસુધર્માસ્વામીથી આ દેવદ્ધિગણી પચીસમા વાચનાચાર્ય છે; એ વાત નક્કર છે અને એ રીતે નંદીસૂત્રનો વાચનાચાર્ય ક્રમ બરાબર છે. [આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ (ચાલુ)] Page #126 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી યુગપ્રધાન પટ્ટાવલી ૧. ગણધર શ્રીસુધર્માસ્વામી વીર સં. ૧ થી ૨૦ ૨. આર્ય જંબુસ્વામી વીર સં. ૨૦ થી ૬૪ ૩. આર્ય પ્રભવસ્વામી વીર સં. ૬૪ થી ૭૫ ૪. આ. શય્યભવસૂરિજી વીર સં. ૭૫ થી ૯૮ ૫. આ. યશોભદ્રસૂરિજી વીર સં. ૯૮ થી ૧૪૮ ૬. આ. સંભૂતિવિજયસૂરિ વીર સં. ૧૪૮ થી ૧૫૬ ૭. આ. ભદ્રબાહુસ્વામી વીર સં. ૧૫૬ થી ૧૭૦ ૮. આ. સ્થૂલિભદ્રજી વીર સં. ૧૭૦ થી ૨૧૫ ૯. આર્ય મહાગિરિજી વીર સં. ૨૧૫ થી ૨૪૫ ૧૦. આર્ય સુહસ્તિસૂરિ વીર સં. ૨૪૫ થી ૨૯૧ ૧૧. આ. ગુણસુંદરસૂરિ : તેમનો વીર સં. ૨૩૫માં જન્મ, સં. ૨૫૯માં દીક્ષા, સં. ર૯૧માં યુગપ્રધાનપદ અને સં. ૩૩૫માં ૧૦૦ વર્ષની ઉંમરે સ્વર્ગવાસ. ૧૨. આર્ય શ્યામાચાર્ય : વીર સં. ૩૩૫ થી ૩૭૬ ૧૩. આર્ય સ્કંદિલસૂરિ : વીર સં. ૩૭૬ થી ૪૧૪. ૧૪. આ. રેવતીમિત્ર : વીર સં. ૪૧૪ થી ૪૫૦. ૧૫. આ. ધર્મસૂરિ : તેમનો વીર સં. ૩૯રમાં જન્મ, સં. ૪૦૬માં દીક્ષા, સં. ૪૫૦માં યુગપ્રધાનપદ, સં. ૪૫માં ૧૦૨ વર્ષની ઉંમરે સ્વર્ગવાસ. ૧૬. આ. ભદ્રગુપ્તસૂરિ : વીર સં. ૪૯૪ થી ૫૩૩. ૧૭. આ. શ્રીગુસૂરિ : વીર સં. પ૩૩ થી ૫૪૮. ઐરાશિક મતનો સ્થાપનારા રોહગુણ આ આચાર્યનો વિદ્યાશિષ્ય હતો. ૧૮. આર્ય વજસ્વામી : વીર સં. ૫૪૮ થી ૫૮૪. ૧૯. આર્ય રક્ષિતસૂરિજી : વીર સં. ૫૮૪ થી ૫૯૭. ૨૦. આર્ય દુર્બલિકાપુષ્પમિત્ર : વીર સં. ૧૯૭ થી ૬૧૭. Page #127 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૨૧. આ. વજસેનસૂરિ : વીર સં. ૬૧૭ થી ૬૨૦. ૨૨. આ. નાગહસ્તિસૂરિ : વીર સં. ૬૨૦ થી ૬૮૯. ૨૩. આ. રેવતીમિત્ર : વીર સં. ૬૮૯ થી ૭૪૮. ૨૪. આ. સિંહસૂરિ : વીર સં. ૭૪૮ થી ૮૨૬. ૨૫. આ. નાગાર્જુનસૂરિ : વીર સં. ૮૨૬ થી ૦૪. ૨૬. આ. ભૂતદિન્નસૂરિ : વીર સં. ૯૦૪ થી ૯૮૩. ૨૭. આ. કાલિકસૂરિ (ચોથા) : વીર સં. ૯૮૩ થી ૯૯૪. ૨૮. આ. સત્યમિત્ર: વીર સં. ૯૯૪ થી ૧૦૦૦. આ આચાર્ય છેલ્લા પૂર્વધર ૨૯. આ. હારિલ : વીર સં. ૧000માં યુગપ્રધાનપદ અને વીર સં. ૧૦૫૫માં સ્વર્ગવાસ થયેલ છે. ૩૦. આ. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ : સં. ૧૦૫૫માં યુગપ્રધાનપદ અને ૧૧૧૫માં ૧૦૪ વર્ષની ઉંમરે સ્વર્ગવાસ થયેલ છે. ૩૧. આ. સ્વાતિસૂરિ : વીર સં. ૧૧૧૫ થી ૧૧૦. ‘દુલ્સમકાલસમણસંઘથય’ અને લોકપ્રકાશમાં આચાર્યને વાચક ઉમાસ્વાતિ તરીકે ઓળખાવ્યા છે પરંતુ આ આચાર્ય વાચક ઉમાસ્વાતિથી જુદા ત્રીજા સ્વાતિસૂરિ છે. આ આચાર્યે ચૌદશે પાખી વ્યવસ્થિત કરી હતી. આ માટે નીચે મુજબ બે ગાથાઓ મળે છે : बारसवाससएसुं, पुण्णिमदिवसाओ पक्खियं जेण । चउद्दसी पढमं पव्वं, पकप्पिअं साहिसूरिहिं ॥२८०॥ (‘પટ્ટાવલી સમુચ્ચય' પૃ. ૧૯૬, “રત્નસંચય' ગા. ૨૮૭) बारसवाससएसुं पन्नासहिएसुं वद्धमाणाओ । વસિપઢમસો, પણ સાફસૂરિ | ('વિચારશ્રેણિ') આ જ અરસામાં વાચક ઉમાસ્વાતિની ઉપમા આપી શકાય તેવા આ. સિદ્ધસેનગણિ થયા છે, જેમને ‘મહાનિશીથસૂત્ર' ની ઉદ્ધારપ્રશસ્તિમાં સિદ્ધસેન દિવાકર તરીકે નવાજ્યા છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૩ર. આ. પુષ્પમિત્ર : વીર સં. ૧૧૦ થી ૧૨૫૦. ૩૩. આ. સંભૂતિ : વીર સં. ૧૨૫૦ થી ૧૩૦૦. ૩૪. આ. માઢરસંભૂતિ : વીર સં. ૧૩૦૦ થી ૧૩૬૦. ૩પ. આ. ધર્મઋષિ : સ્વર્ગવાસ વીર સં. ૧૪૦૦. ૩૬. આ. જ્યેષ્ટાંગગણિ : વીર સં. ૧૪૦૦ થી ૧૪૭૧. આ. વિમલચંદ્રસૂરિના શિષ્ય વીરગણિજી તે યુગના યુગપ્રધાન છે. ૩૭. આ. ફલ્યુમિત્ર : વીર સં. ૧૪૭૧ થી ૧૫ર૦. ૩૮. આ. ધર્મઘોષ : વીર સં. ૧૫ર૦ થી ૧૫૯૮. આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ સમ્રાટ સંપ્રતિ – સમ્રાટ સંપ્રતિએ યુવરાજકાળમાં અને રાજા થયા પછી અનેક જિનાલયો બંધાવ્યા, જિનબિંબો સ્થાપ્યા જૈનધર્મનો પ્રચાર કરાવ્યો; અને જૈનધર્મની પ્રભાવના કરી. (‘વીર વંશાવળી'માં ઉલ્લેખ છે કે સંપ્રતિએ ઉત્તરમાં ઘાંઘાણી, પૂર્વમાં રોહિંસગિરિ, દક્ષિણમાં ઈલોરગિરિ અને પશ્ચિમમાં દેવપત્તન નગરે જિનપ્રાસાદ બનાવ્યાં હતાં. આ ઉપરથી તેના રાજ્યારંભકાળની રાજ્યની સરહદ મળી શકે છે.) બૌદ્ધધર્મ બતાવે છે કે, અશોકે મરણ સમયે પોતાનું રાજ્ય બૌદ્ધ સંઘને દાનમાં આપી દીધું. અશોકનો યુવરાજ સંપદી હતો. તેણે ચાર કરોડ સોનામહોરો વડે આ રાજ્ય ખરીદી લીધું અને પછી તે સંપદી પૃથ્વીનો રાજા બન્યો. ('દિવ્યાદાન અવદાન’ ૨૯ તથા બોધિસત્તાદાન કલ્પલતા') બૌદ્ધ ગ્રંથોમાં સંપ્રતિનું નામ સંપદી લખ્યું છે, જ્યારે પુરાણોમાં બંધુપાલિત, સંગત, સમતિ અને સંપ્રતિ નામો આપ્યાં છે. * પ્રો. પિશલ સાહેબ માને છે કે, રૂપનાથ, સાસરામ અને વૈરાટના શિલાલેખો સંપ્રતિએ ખોદાવ્યા છે. (પ્રો. રોજડેવિસ સાહેબ પણ એને સહમત છે.) ('ઈન્ડિયન એન્ટીક્વેરી’ પુ. ૬, પૃ. ૧૪૯) સ્મીથ સાહેબ જણાવે છે કે- Almost all ancient Jain temples or monuments of unknown origin are ascribed by the voice to Samprate, who is in fact regarded as a Jain Ashoka. (Smith, "Early History of India, P.P.202) (“વિશાળ ભારત’ ૪. ર૭૫) Page #129 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી સંપ્રતિના સિક્કામાં એક બાજુ ઉપર-નીચે સન્ત્ર અને દ્દી શબ્દો લખેલા છે, બીજી બાજુ ઉપર-નીચે “ અને .. ચિહ્નો છે. કોઈ કોઈ સિક્કામાં ની નીચે (સ્વસ્તિક) પણ મળે છે. આ સિક્કો તેના રાજ્યશાસન ઉપર સુંદર પ્રકાશ પાડે છે. ૯૩ સામાન્ય રીતે મૌર્ય સિક્કાઓમાં એક બાજુ ઉપર નીચે મૌ અને ૌ શબ્દો છે, બીજી બાજુ ઉપર નીચે × .... અને મૈં ચિહ્નો છે. જૈનો હંમેશાં દેરાસમાં પ્રભુની સામે ચોખાની આવી નિશાનીઓ કરે છે. (‘મોર્ડન રીવ્યુ’ સને ૧૯૩૪ જુનનો અંક, પૃ. ૬૪૭) અવન્તિપાર્શ્વનાથ તીર્થ : આર્ય સુહસ્તિસૂરિના હાથે ઉજ્જૈનમાં અવન્તિપાર્શ્વનાથની સ્થાપના થઈ છે. અવન્તિસુકુમારની ગર્ભવતી સ્ત્રીએ મહાકાળ નામના પુત્રને જન્મ આપ્યો હતો. મહાકાલે વીર સં. ૨૫૦ લગભગમાં ક્ષિપ્રાના કાંઠે પિતાના સ્મારકરૂપે શ્રીઅવન્તિપાર્શ્વનાથજીનું ગગનચુંબી ભવ્ય મંદિર સ્થાપ્યું. જેનું બીજું નામ મહાકાળનું મંદિર હતું. જે રાજા પુષ્યમિત્રના કાળમાં મહાકાળ મહાદેવના મંદિર તરીકે બની ગયું હતું. સમય જતાં મહારાજા વિક્રમાદિત્યના ધર્મગુરુ આ. સિદ્ધસેન દિવાકરે ત્યાં પાર્શ્વનાથજીની મૂર્તિ પ્રગટ કરી છે. જૈન ગુફાઓ : સમ્રાટ સંપ્રતિ ઉજ્જૈનમાં યુવરાજપદે હતો ત્યારે જ તેણે દક્ષિણપથમાં અને સૌરાષ્ટ્રમાં પોતાની આણ ફેલાવી દીધી હતી. આથી આંધ્ર દ્રવિડ વગેરે દક્ષિણમાં અને સૌરાષ્ટ્રમાં ત્યારથી આરંભીને આઠેય સૈકા દરમ્યાન મૌર્યકાળ, ક્ષત્રપકાળ અને ગુપ્તકાળમાં અનેક જૈન ગુફાઓ બની છે, અનેક જૈન તીર્થો વધ્યા છે. દક્ષિણમાં કૃષ્ણાનદીના કિનારે અયવલ્લીની ગુફા, અઇહોલ ગુફા, ખાનદેશની ભામેર ગુફા, યેવલા પાસેની અણકીટણકીની ગુફાઓ, જેનું વર્ણન ઉપા. મેઘવિજયજીએ ‘મેઘદૂતસમસ્યાલેખ’ શ્લોક ૪૭માં કરેલ છે. કાસાની ગુફા, ઔરંગાબાદની ગુફા, મોમીનાબાદની ગુફા, ચમારલેની જૈન ગુફા, જેમાં વિક્રમાદિત્યના સમકાલીન આર્ય કાલકસૂરિના નામવાળો શિલાલેખ છે અને ઈલોરાની ગુફા જ્યા સમ્રાટ સંપ્રતિએ ભગવાન નેમિનાથનો પ્રાસાદ બનાવ્યો હતો, વગેરે વગેરે. Page #130 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી સૌરાષ્ટ્રમાં તાલધ્વજગિરિ, ઓસમગિરિ, ઢંકગિરિ વગેરે જૈન ગુફાઓ પ્રસિદ્ધ છે. પહાડપુર - બંગાળમાં (બોગરા જિલ્લામાં – E.B.R.ના જમાલગંજ સ્ટેશનથી ૩ માઈલ દૂર) પહાડપુર ગામ છે, જેનું પ્રાચીન નામ પૌંડ્રવર્ધન છે. ઈતિહાસ કહે છે કે, અંતિમ શ્રુતકેવળી આ. ભદ્રબાહુસ્વામીના શિષ્ય ગોદાસનો મુનિગણ અહીં વિચરતો હતો. તેની ત્રીજી શાખા પણ પૌંડ્રવર્ધનિકા નામથી પ્રસિદ્ધ છે. પહાડપુરનો પ્રાચીન ટીલો ખોદતાં તેમાંથી એક તામ્રપત્ર પ્રાપ્ત થયું છે. તેમાં લખ્યું છે કે, ગુમ સંવત ૧૫૯માં વટગોહલી ગામના એક બ્રાહ્મણદંપતીએ નિર્ગુન્થ વિહારની પૂજા માટે ભૂમિદાન કર્યું. (‘મોડર્ન રીવ્યુ ઓગષ્ટ સને ૧૯૩૧, પૃ. ૧૫૦.) આ ગુમ સંવત તે મૌર્ય ચંદ્રગુપ્તનો લાગે છે, જેનું બીજું નામ મૌર્ય સંવત છે. સાંચી સ્તૂપ, ભુવનેશ્વર સ્તૂપ અને પહાડપુર સ્તૂપમાં ઘણી સામ્યતા છે, કેમકે એ ત્રણે જૈન સ્તૂપો છે. માળવાની ગુફાઓ : ઉદયગિરિ - વિદિશાથી ૪ માઈલ પર ઉદયગિરિમાં ૨૦ ગુફાઓ બની હતી. જે પૈકીની પહેલી અને છેલ્લી ગુફાઓ તો આજે પણ જૈન ગુફાઓ તરીકે ઓળખાય છે. વીસમી ગુફામાં આર્યભટ્ટ શાખાના મુનિ શંકરભદ્રે ગુપ્ત સં. ૧૦૬માં ભગવાન પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી હતી, જેનો શિલાલેખ આજે પણ મળે છે. ધુમનાર – બુંદીથી કોટા જતા વચમાં વારોલી, ધુમનારની પહાડી, ચંબલ નદી અને ઝાલરાપટ્ટન-ચંદ્રાવતી વગેરે સ્થાનો આવે છે. ધુમનારની પહાડીનો વ્યાસ દોઢેક કોશનો છે. ઊંચાઈ ૧૪૦ ફીટની છે. ઉપર સપાટ ભાગ છે. ચારે બાજુ કુદરતી કોટ છે, જે કોટમાં લગભગ ૧૭૦ ગુફાઓ છે. કોઈ કોઈ ગુફાઓમાં તો ઊભી અને બેઠી જૈન મૂર્તિઓ તથા બૌદ્ધ મૂર્તિઓ પણ છે. ચંબલ નદી તરફની ગુફા તો જૈન ગુફા છે. તેના સ્તંભોમાં જૈન કારીગરી વિદ્યમાન છે. અહીં ભગવાન ઋષભદેવ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામીની મૂર્તિઓ છે. જેને લોકો પાંડવ તરીકે પૂજે છે. એક ચંદ્રપ્રભુની પ્રતિમા પણ વિદ્યમાન છે. આ દરેક મૂર્તિ દશ-અગિયાર ફીટ ઊંચી છે. બીજી એક ૧૦૦ ફીટ લાંબી, ૮૦ ફીટ પહોળી Page #131 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી જૈન ગુફા છે, જેને લોકો ‘ભીમ બજાર’ તરીકે ઓળખાવે છે. આ ગુફામાં શસ્ત્રભંડાર અને રાજલોક નામના બે ઓરડાઓ છે. રાજલોકમાં ભગવાન આદિનાથની બે પ્રતિમાઓ બિરાજમાન છે. ધુમનારની ગુફાઓ દર્શનીય છે; એ સૌથી વધુ પ્રાચીન છે. આ ગુફામાં અનેક અદ્ભુત પદાર્થો ભરેલા છે. ચંદ્રાવતી ધુમનારની પહાડીથી આગળ ઝાલરાપટ્ટન છે, જેનું પ્રાચીન નામ ચંદ્રાવતી છે. ચંદ્રાવતીમા પ્રાચીન કાળમાં ૧૦૮ જૈન દેરાસર હતાં, જેમાં એકી સાથે ઘંટનાદ થતો હતો. એ જ કારણે આ શહેરના ઝાલરાપટ્ટન અને ઘંટનું શહેર એવાં બીજાં નામો પડેલાં છે. આજે મંદિરો વિદ્યમાન નથી, પણ તેનાં ખંડેરો નજરે પડે છે. માત્ર બે-ત્રણ મંદિરો સારી સ્થિતિમાં વિદ્યમાન છે, તે પ્રાચીન કાલના સૌંદર્યની પરાકાષ્ટા બતાવી રહ્યાં છે કેમકે આ મંદિરોનું શિલ્પકામ અત્યંત સુંદર છે. ઉત્તર ભાગમાં ભગવાન શાંતિનાથનું મંદિર છે, જે તેમાનું એક છે. તળાવના બંધ પાસે જૈનોના નસિયાજી છે, જેમાં પુષ્કળ સમાધિમંદિરો છે. કોટાના મુખ્ય મંત્રી જાલમસિંહે ધનવાનોને વસાવી રક્ષા કરવા માટે ચંદ્રાવતીના સ્થાને આ નવું ઝાલરાપટ્ટન વસાવ્યું છે, અહીં જૈન ઓસવાલો અને વૈષ્ણવોની મોટી વસતી છે. જૈન મંદિરમાં સં. ૧૧૦૩નો શિલાલેખ છે. અહીંથી એક સં. ૭૪૮નો શિલાલેખ મળ્યો છે, તે પરથી સમજાય છે કે તે સમયે અહીં દુર્ગાચલ નામનો પરાક્રમી જૈન રાજા થયો હતો. (‘ટોડ રાજસ્થાન' ભા. ર, અ. ૧૨-૧૩) ૯૫ . ઘાસોઈ – માળવામાં બી.બી.એન્ડ સી.આઈ. રેલ્વેના રતલામ, નાગદા - અને કોટાની વચ્ચે અક્ષાંશ ૨૪-૧૫, રેખાંશ ૭૫।ા પર સુવાસરા Suvasra છે, ત્યાંથી સાતેક માઈલ દૂર ઘાસોઈ Ghasoi ગામ છે. તેની પાસે એક ચાર માઇલના ઘેરાવાવાળું સૂકું તળાવ છે. તેના કિનારે કેટલાંયે દટાયેલ જૈન દેરાસર અને સમાધિસ્થાનમાં અવષેશો ઊભાં છે. તે તળાવમાં તથા તેના કિનારે બે હજાર વર્ષ પહેલાનાં હજારો પ્રાચીન અવશેષો પથરાયેલાં છે, જેમાં કલાપૂર્ણ પ્રતિમાઓ, વિવિધ કોરણીવાળા થાંભલા, પથ્થરના ટુકડા, સોનાના ગધૈયા–સિક્કા વગેરે અનેક વસ્તુઓ છે. આ સંશોધનથી મધ્ય ભારતમાં Page #132 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ચંબલ નદીને કાંઠે અને બીજી રીતે કહીએ તો પ્રાચીન દશાર્ણ દેશમાં આ પ્રાચીન જૈન સ્થાપત્યનો વધારો થયો છે. ૯૬ ★ Remnants of a ruined Jain temple and of Samadhi may still be seen there as evidence of Culture and great artistic excellence of people of those days. (BHARAT D. 31-7-50, જૈન સત્ય પ્રકાશ, ક્રમાંક : ૧૭૯) ગજપદતીર્થ, જીવિતસ્વામી, વિદિશા-ભીલ્સા, સાંચી, ઉદયગિરિ, ઘુમનારની ગુફાઓ, ચંદ્રાવતી, ઘાસોઈ અને ઢીંપુરીતીર્થ એ દશાર્ણ દેશના પ્રાચીન જૈન સ્થાનો છે. ઢીંપુરી તીર્થ : વિમલયશા રાજાને સુમંગલા રાણીથી પુષ્પફૂલ અને પુષ્પચૂલા નામે પુત્ર-પુત્રી હતા. વંકચૂલે સિંહગુહાપલ્લીનું રાજ્ય જમાવ્યું. કોઈ પ્રંસગે તેણે આ. સુસ્થિતસૂરિના શિષ્યો ધર્મઋષિ અને ધર્મદત્તને ચોમાસું રાખ્યા અને તેઓના ઉપદેશથી ચંબલને કાંઠે શરાવિકા પહાડીની પાસે પલ્લીમાં મોટું દેરાસર બંધાવી તેમાં ભગવાન મહાવીર પ્રભુની પ્રતિમા પધરાવી હતી. ત્યારથી આ સ્થાન તીર્થ બન્યું અને સંઘો યાત્રા કરવા આવવા લાગ્યા. વંકચૂલે ભગવાન પાર્શ્વનાથના બિંબને ભગવાન મહાવીરસ્વામીના ગભારામાં સ્થાપ્યું પણ તે પ્રતિમા મૂળનાયકથી નાની હતી, નાનું બાળક હોય તેવી લાગતી હતી. આથી ભીલો તેને ચેક્ષણ દેવ તરીકે ઓળખવા લાગ્યા; અને સિંહગુફાપલ્લી પણ ઢીંપુરી તરીકે પ્રસિદ્ધ થઈ. વંકચૂલે આ તીર્થની સ્થાપના કરી છે. આ. જિનપ્રભસૂરિ કહે છે કે, ઢીંપુરી તીર્થ આજે વિદ્યમાન છે અને ત્યાં એ બંને પ્રતિમાઓની યાત્રાનો મેળો ભરાય છે. તે સોનાનો રથ અને તે પ્રતિમાજી પણ નદીમાં ગુપ્ત છે. (વિવિધ તીર્થકલ્પ) મલધારી આ. રાજશેખરસૂરિ લખે છે કે, આજે પણ સકલ સંઘ તે જ ઢીંપુરીના ભગવાન મહાવીરસ્વામી તથા ચેક્ષણા પાર્શ્વનાથની યાત્રા, પૂજા અને ઉત્સવો કરે છે. (વિ.સં. ૧૪૦૫ ‘ચતુર્વિશતિપ્રબંધ') આ રીતે ઢીંપુરી એ પ્રાચીન તીર્થ છે, જે આજે સંભવતઃ માળવામાં Page #133 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ચંબલ નદીના કાંઠે ધુમ્નારની ગુફા પાસે ચંદ્રાવતીના ખંડેરો તરીકે વિદ્યમાન બીજાં તીર્થો : સંપ્રતિ રાજાએ શકુનિકાવિહારનો જીર્ણોદ્ધાર કરાવ્યો, મારવાડમાં ઘાંઘાણીમાં ભગવાન પદ્મસ્વામી (પદ્મપ્રભ)નું, પાવાગઢમાં ભ. સંભવનાથનું, હમીરગઢમાં ભ. પાર્શ્વનાથનું, પશ્ચિમમાં દેવપત્તનમાં ચંદ્રપ્રભુનું, ઈડરગઢમાં શાંતિનાથનું મંદિર બંધાવ્યું. સિદ્ધાચલ, સિવંતગિરિ, ગિરનાર, શંખેશ્વર, નાંદિયા, બ્રાહ્મણવાડા વગેરેના સંઘો કાઢી યાત્રા કરી અને ત્યાં રથયાત્રાઓ પણ કાઢી હતી. કમળનેરપર સંપ્રતિએ બંધાવેલ જિનમંદિર આજે પણ વિદ્યમાન છે, એમ ‘ટોડ રાજસ્થાન માં ઉલ્લેખ છે. (જૈન સત્ય પ્રકાશ, ક્રમાંક 37) આ. સુસ્થિતસૂરિ અને આ. સુપ્રતિબદ્ધસૂરિ - આર્ય સુહસ્તિસૂરિની પાટે 12 પટ્ટઘરો થયા છે, તેમાં પાંચમાં આ. સુસ્થિતસૂરિ અને છઠ્ઠા આ. સુપ્રતિબદ્ધસૂરિ છે. આ બન્ને આચાર્યોએ કુમારગિરિ પર્વત ઉપર કે જ્યાં રાજા સુલોચનરાયે ગુફાઓ બંધાવી હતી, અને ભ. આદિનાથ પ્રભુજીની સુવર્ણ પ્રતિમાની શ્રી સુધર્માસ્વામીના હાથે પ્રતિષ્ઠા થઈ હતી, તે જ સ્થાનમાં કઠિન તપસ્યા કરીને ક્રોડવાર સૂરિમંત્રનો જાપ કર્યો હતો. આ આચાર્યના સમયમાં જૈન શ્રમણસંઘનું મોટું સંમેલન થયું હતું અને બીજી આગમવાચના થઈ હતી. આચાર્ય શ્રીઈન્દ્રજિન્નસૂરિ - સં. ૧૮૮૯ની ‘પં. ખુશાલ પટ્ટાવલી'માં ઉલ્લેખ છે કે તેઓ વિહાર કરી મોઢેરા પધાર્યા હતા. આ અરસામાં તેમના ગુરુભાઈ આ. પ્રિયગ્રંથસૂરિ અને આ. નાગસૂરિ એ પ્રભાવક આચાર્યો થયા છે. કુશનવંશ : કુશનવંશના રાજાઓ જૈનધર્મના પ્રેમી હતા. તેમના શાસનકાળમાં મથુરા વગેરે સ્થાનોમાં અનેક જિનમંદિરો બન્યાં છે, જિનબિંબો બન્યા છે. જે પૈકીની ઘણી જિનપ્રતિમાઓ, ભગવાન શ્રી મહાવીરસ્વામીના ગર્ભાપહારની ખોદેલી શિલા વગેરે-આજે લખનૌમાં કેશરબાગના મ્યુઝિયમમાં સુરક્ષિત છે. તે સમયના શિલાલેખ-પ્રતિમાલેખનો નમૂનો નીચે આપું છું Page #134 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી महाराजस्य राजतिराजस्य देवपुत्रस्य पाहिकनिष्कस्य सं. ७ हे. १ दि. १०५, एतस्य पूर्वायां अर्य(उ)देहिकियातो गणातो, आर्यनागभूतिकियातो कुलातो, गणिअ आर्यबुद्धिसिरिस्स शिष्यो वाचको आर्यसेनिकस्स भगिनी. (વન સિંપિતા, પૃ. ૨૪) અર્થાત્ કનિષ્ઠ સં. ૭ ચૈત્ર શુદિ ૧૫ દિને ઉદ્દેહગણ નાગભૂય કુલના આચાર્ય આર્ય બુદ્ધિશ્રીના શિષ્ય વાચક આર્ય શ્રેણિકની બેન આ પ્રમાણે તે સમયના શિલાલેખોવાળી ઘણી જિનપ્રતિમાઓ મથુરામાં વિદ્યમાન હતી. જિનપ્રતિમાઓની પ્રાચીનતા સાબિત કરવામાં આ શિલાલેખો પણ મોટો ફાળો આપે છે, સાથોસાથ “શ્વેતાંબર જૈનધર્મ જ અસલી જૈનધર્મ છે.” એ વાતને પણ આ શિલાલેખ બહુ જ સ્પષ્ટ કરી દે છે. આચાર્ય શ્રી આર્યદિન્નસૂરિ – તેમને મુખ્ય બે શિષ્યો હતા. ૧. આર્ય શાંતિશ્રેણિક. ૨. આર્ય સિંહગિરિસૂરિ આ અરસામાં જૈનશાસનમાં ઘણા પ્રભાવક પુરુષો થયા છે, જેમાંના મુખ્ય મુખ્ય નીચે પ્રમાણે છે. આર્ય શ્યામાચાર્ય, આર્ય શાંડિલ્યસૂરિ, આર્ય કાલકસૂરિ, આર્ય ખપૂટાચાર્ય, આ. પાદલિપ્તસૂરિ, આ. રુદ્રદેવસૂરિ, આ. શ્રમણસિંહસૂરિ, આ. ધર્મસૂરિ, આ. વૃદ્ધવાદિસૂરિ અને આ. સિદ્ધસેન દિવાકર તથા સમ્રાટ વિક્રમાદિત્ય અને રાજા સાતવાહન વગેરે. બીજા કાલકાચાર્ય (કાલકસૂરિ) : तह गद्दभिल्लरजस्स, छेयगो कालिगायरिआ होही । तेवण्णचउसएहिं, गुणसयकलिओ सुअपउतो ॥ छत्तीस गुणोववेओ, गुणसयकलिओ पहाजुत्तो । (અપાપાબૃહકલ્પ, દુસ્સમકાલસમણસંઘથય અવચૂરિ) આ નામના ચાર આચાર્યો થયા છે, જેમાંના એક આર્ય શ્યામાચાર્ય. ચોથનું સંવત્સરી મહાપર્વ (બીજા) આ. કાલકસૂરિ વિહાર કરી દક્ષિણમાં પ્રતિષ્ઠાનપુર પધાર્યા. આ અરસામાં પ્રતિષ્ઠાનપુરમાં સાતવાહન રાજા Page #135 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી હતો, જે જૈનધર્મનો પરમ ઉપાસક હતો. તેની રાણીઓ પરમજૈન હતી. તેઓની વિનતિથી આચાર્યમહારાજ ત્યાં ચાતુર્માસ રહ્યા. રાજા અને તેની રાણીઓ પણ અમાસના પૌષધ આદિ ધર્મારાધના કરતાં હતાં. ત્યાં પર્યુષણાપર્વના દિવસો નજીક આવ્યા. ભાદરવા શુદ પાંચમને દિવસે સંવત્સરી મહાપર્વ ઉજવવાનું હતું, પરંતુ તે વખતે તે પ્રદેશમાં ભાદરવા સુદ ૫ નો દિવસ લૌકિક ઈન્દ્રપર્વ તરીકે ઉજવાતો હતો અને તેના મહોત્સવમાં રાજાપ્રજા એકસરખી રીતે ભાગ લેતા હતા. આથી રાજાએ સૂરિજીને વિનંતિ કરી કે, ભાદરવા શુદ ૫ લૌકિક પર્વમહોત્સવ હોવાથી મારે ત્યાં જવું પડશે, તો આપ સંવત્સરીપર્વ ભાદરવા શુદ ૫ ને બદલે ભાદરવા શુદ ને દિવસે કરો, જેથી હું તેની બરાબર આરાધના કરી શકું. આચાર્યમહારાજે જણાવ્યું કે, તે દિવસનું ઉલ્લંઘન કરાય નહીં. આથી રાજાએ ફરી વિનંતી કરી કે તો અણાગતચોથે સંવત્સરી કરો. આચાર્યમહારાજે જણાવ્યું કે, ‘ભલે તેમ કરીશું.’ એટલે આચાર્યમહારાજ, રાજા અને શ્રીસંઘે તે વર્ષે ભા.શુ. પને આગલે દિવસે ભા. શુદ ને ૪ને દિવસે સંવત્સરી મહાપર્વની આરાધના કરી, બીજા વર્ષથી સમસ્ત સંઘે ઠરાવ્યું કે હવેથી દરવર્ષે ભા. શુદ ને ૪ને દિવસે સંવત્સરી મહાપર્વ ઉજવવું, ત્યારથી લગભગ ૧૧૦૦ વર્ષ સુધી હિંદના સમસ્ત સંઘે અવિભક્તપણે ભા. શુદ ૪ને દિવસે સંવત્સરી મહાપર્વ ઊજવ્યું છે અને આજે પણ એ જ અણંતર ચોથે સંવત્સરી ઉજવાય છે. महाविभूइए पविट्ठो कालगज्जो । पविट्ठेहिं य भणियं, भद्दवयसुदपंचमीए पज्जोसविज्जति । समणसंघेण य पडियन्नं ॥ ताहे रन्ना भणियं तद्दिवसं मम लोगाणुवित्तीए इंदो (इंद-महो) अणुजाणेयव्वो होहिति । साहू चेइएण पज्जुवासेस्सं, तो छट्ठीए पज्जोसवणा किज्जउ । आयरिएण भणियं ण व अइक्कमे । ताहे (रन्ना) भणियं - तो अणागयाए चउत्थीए पज्जोसविज्जउ ? | आयरिएण भणियं - एवं भवउ । ताहे चउत्थीए पज्जोसवितं । एवं जुगप्पहाणेहिं कारणिआ चउत्थी पवत्तिआ, सा चेव अणुमया सव्वसाहूणं । (શ્રીનિશીથસૂત્રવૃત્તિ, ૩. ૨૦ / પર્યુષાતાં) तो चउत्थीए भवतु । रन्ना भणितं आयरिएण भणियं - एवं होउ त्ति, चउत्थीए कता पज्जोसवणा । एवं चउत्थी वि जाया कारणिया । (पर्युषणाचूर्णि ) re Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સ્થવિરાવલી કાલિકાચાર્યની પરંપરામાંથી પંડિલ્લગચ્છ નીકળ્યો છે. વીર સંવંત ૪૧૪ લગભગ. ઈતિહાસ કહે છે કે, પંડિલ્લગચ્છ આ. ભાવદેવસૂરિ પછી ભાવડારગચ્છ અને ભાવડગચ્છ એવા નામથી પ્રસિદ્ધ થયો છે. પંજાબના જૈનો પણ આ ભાવડારગચ્છના શ્રાવકો છે જે આજે પણ ભાવડા તરીકે પ્રસિદ્ધ છે.* * આ. કાલકસૂરિ પંજાબમાં ચોમાસું કરી ઈરાન તરફ પધાર્યા હતા ત્યારે પંજાબના જૈનો કાલકાચાર્યના ઉપાસક બન્યા હતા. તેથી જ તેઓ ભાવડારગચ્છના શ્રાવકો છે. પંજાબમાં જૈન ધર્મનાં ઘણા શુભ કાર્યો થયાં છે. જેમ કે રાજા બાહુબલીએ ભગવાન ઋષભદેવનું ધ્યાનચક્ર સ્થાપ્યું. ભગવાન પાર્શ્વનાથને ઉપસર્ગ થયો, જ્યાં અહિછત્રાનગર વસ્યું. ભગવાન મહાવીરસ્વામીએ વીતભયનગર (મોહન જો ડેરો)ના રાજા ઉદાયીને દીક્ષા આપી. સમ્રાટ સંપ્રતિએ પોતાના પિતા કુણાલ માટે જિનાલય બંધાવ્યું જે આજે “કુણાલતૂપ' તરીકે પ્રસિદ્ધ છે. શુંગરાજ પુષ્યમિત્ર આવ્યો ત્યારે સાકલ આદિમાં જિનાલયો અને મુનિઓ હતા. બીજા કાલકાચાર્યજીએ ઈરાન જવા પહેલાં આ પ્રદેશમાં વિહાર કર્યો. આ. શાંતિશ્રેણિકના શિષ્યો ઉચ્ચાનગરની આસપાસ વિહાર કરતા હતા તે ઉચ્ચાનાગર શાખાના કહેવાયા. જાવડશાહે તક્ષશિલાથી ભ. ઋષભદેવની મૂર્તિ મેળવી શત્રુંજયતીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આ. સમિતસૂરિએ આભીર દેશમાં (મેરઠ જિલ્લામાં) બ્રહ્મદ્વિીપ (બરનાવા)ના પ0 તપસ્વીઓને જૈન દીક્ષા આપી. આ. માનદેવસૂરિએ ‘લઘુશાંતિસ્તવ' પાઠ મોકલી તક્ષશિલામાં મહામારી શાંત કરાવી. જોન માર્શલ કહે છે કે, તે અરસાના જિનમંદિરના ભગ્નાવશેષો તક્ષશિલાના ટીલામાં સિરકાપનાર અને 8 બ્લોકમાં છે. હ્યુ-એન-સ્વાંગના ઉલ્લેખ પ્રમાણે વિક્રમની સાતમી સદીમાં ‘કટાક્ષ તીર્થ પાસેનું સિંહપુરી તે જૈન વિહારો અને શ્વેતાંબર શ્રમણોનું કેન્દ્ર સ્થાન હતું. આ. હરિગુસૂરિએ પબઈયા (હરપ્પા) નગરીમાં હૂણપતિ તોરમાણને ઉપદેશ આપી જૈન ધર્મપ્રેમી બનાવ્યો હતો. આ. અભયચંદ્રસૂરિ, આ. અમલચંદ્રસૂરિના હાથે શ્રાવક સિદ્ધરાજે ભ. આદિનાથની પ્રતિષ્ઠા કરાવી હતી. આ. પાદલિપ્તસૂરિજી : પાદલિપ્તસૂરિનો એક ગૃહસ્થ શિષ્ય નાગાર્જુન છે, જે મહાન રસસિદ્ધ અને મંત્ર-સાધક હતો. તેણે સૂરિજીના નામસ્મરણ માટે સિદ્ધગિરિની તળેટીમાં પાદલિપ્તપુર વસાવ્યું છે, જે આજે પાલીતાણાના નામથી ઓળખાય છે. નાગાર્જુને એ ગિરિરાજ ઉપર શ્રીવીરપ્રભુનું મંદિર બનાવી તેમાં સૂરિજીના હાથે શ્રીવીરપ્રભુ વગેરેનાં અનેક જિનબિંબો સ્થાપ્યાં અને આચાર્યવર્યની મૂર્તિ પણ સ્થાપી. Page #137 -------------------------------------------------------------------------- ________________ વિરાવલી ૧૦૧ સૂરિજીના ઉપદેશથી નાગાર્જુને ગિરનારની નીચે કિલ્લા પાસે દ્વારકાના રાજમહેલો વગેરે બંધાવી તેમાં દશાર્પમંડપ, ઉગ્રસેનનો મહેલ, વિવાહવેદિકા, ભગવાન નેમિનાથનું પાછા વળવું વગેરે બતાવ્યું છે. આ. પ્રભાચંદ્રસૂરિ લખે છે કે, આ મહેલો આજે પણ યાત્રિકોની નજરે પડે છે. શ્રીકાંતાનગરના ધનપતિ શ્રાવકે સમુદ્રમાંથી મળેલ ભ. પાર્શ્વનાથની પ્રતિમાને સમુદ્ર કિનારે સ્થાપી હતી.* નાગાર્જુને તે પ્રતિમાની સમક્ષ રસસિદ્ધિની સાધના કરી હતી. તે સિદ્ધ થતાં તે સ્થાને થાંભણા ગામ વસાવ્યું. પાછળથી આ. અભયદેવસૂરિએ આ પ્રતિમાને પ્રગટ કરી થાંભણા (ખંભાત)માં સ્થાપી હતી. * આ શેઠને સમુદ્રમાંથી ૩ ભવ્ય જિનપ્રતિમાઓ મળી હતી. તે પૈકીની એક ભ. પાર્શ્વનાથની ચારૂપતીર્થમાં, બીજી ભ. અરિષ્ટનેમિની ગુજરાત પાટણમાં, અને ત્રીજી ભ. પાર્શ્વનાથની ખંભાતમાં આજે વિદ્યમાન છે. એટલું તારવી શકાય છે કે, આ પાદલિત અને આ. વૃદ્ધવાદિજી વિક્રમની પહેલી સદીમાં વિદ્યાધરગચ્છમાં થયા છે. વળી, આ. વૃદ્ધવાદિજી, આ. પાદલિપ્તના વંશના છે એનો અર્થ એટલો જ થાય છે, જે વિદ્યાધરવંશના આ. પાદલિપ્તસૂરિ છે, તે જ વંશના આ. કંદિલસૂરિ અને તેમના શિષ્ય વૃદ્ધવાદિ વગેરે છે. આ. પ્રભાચંદ્રસૂરિ ઈતિહાસની કડી જોડે છે કેઆ. સિદ્ધસેન દિવાકર આ. સ્કંદિલના પ્રશિષ્ય છે. વિદ્યાધર વાચકવંશમાં બે કંદિલસૂરિ થયા છે, તે આ પ્રમાણે (૧) ૧૨. આ. સ્કંદિલસૂરિ : જેમનું બીજું નામ આ. પંડિલ પણ છે, તેમનાથી પાંડિલ્યગચ્છ, કાલિકાચાર્યગચ્છ, ભાવડારગચ્છ નીકળ્યો છે, જે પાછળથી ચંદ્રકુલના દિગબંધમાં દાખલ થઈ ગયા છે. વીર સં. ૪૧૪, વિ.સં. ૪માં સ્વર્ગવાસ પામ્યા. (૨) ૧૯. આ. સ્કંદિલસૂરિ: તેઓ આર્યજયંતી શાખાના અને સંભવતઃ ચંદ્રકુલના આચાર્ય છે. વીર સં. ૮૪૦, વિ.સં. ૪૩૦ લગભગમાં સ્વર્ગવાસ પામ્યા. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સ્થવિરાવલી યદિ આ. સિદ્ધસેનજી પ્રથમ સ્કંદિલસૂરિના પ્રશિષ્ય હોય તો વિક્રમની પહેલી સદી અને બીજા સ્કંદિલસૂરિના પ્રશિષ્ય હોય તો વિક્રમની ચોથી સદીમાં તેમનો સત્તાસમય આવે. ભૂલવું ન જોઈએ કે આ બન્ને સદીઓમાં એકેક વિક્રમ રાજા પણ થયા છે. તે આ પ્રમાણે છે ૧. સંવત્સર પ્રવર્તક રાજા વિક્રમાદિત્ય, વિ. સં. ૧. ૨. ગુપ્તસંવંત પ્રવર્તક રાજા ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય, વિ. સં. ૪૪૦ લગભગ જૈન રાજાઓ - સમ્રાટ વિક્રમાદિત્ય ૦ વીરનિર્વાણ સંવતના શિલાલેખો અને શાસ્ત્રોબ્લેખો મળે છે. જેમ કે, ૧. વીરજન્મ સં. ૩૭નો શિલાલેખ-મુંડસ્થલ, ૩. વીરનિર્વાણ સંવત ૨૩નો શિલાલેખભદ્રેશ્વર, ૩. વીર નિ.સં. ૮૪નો પ્રતિમા-આસન લેખ (પં. ગૌ. હી. ઓઝાકૃત પ્રાચીન લિપિમાલા, પૃ. ૬૩), ૪. વીરનિર્વાણ સં. ૨૧૪ વગેરે; નિદ્ભવકાળ (આવશ્યકસૂત્ર), ૫. વીર વિ. સં. ૯૮૦ અથવા ૯૯૩માં આગમવાચના (કલ્પસૂત્ર), વીર સં. ૪૭૦માં વિક્રમસંવત્સરનો પ્રારંભ (વિચારશ્રેણિ) વગેરે વગેરે. વિશેષ માટે જુઓ, ‘જૈન સત્ય પ્રકાશ' ક્રમાંક ૧૦૦ વિક્રમ વિશેષાંકમાં અમારો (ત્રિપુટી મહારાજનો) “ભારતવર્ષના ભિન્ન સંવતો” નામનો લેખ. - વીર નિર્વાણ સંવત કાર્તિક સુદ ૧ થી પ્રવર્યો છે, એ જ રીતે સમ્રાટ વિક્રમાદિત્યે પણ પોતાનો સંવત વિ. સં. ૧ના કાર્તિક શુદિ ૧થી પ્રવર્તાવ્યો છે. કૃતસંવત અને માલવસંવત એ વિક્રમ સંવતનાં જ બીજાં સાપેક્ષ નામો છે. આ વિક્રમસંવત આજસુધી ભારતવર્ષમાં પ્રવર્તે છે. સંવત-વિચારણા વિક્રમ સંવત્ વીરનિવારણ પછી કેટલા વર્ષે શરૂ થયો ? તેને માટે વિદ્વાનોમાં બે મત છે. (૧) કેટલાએક જૈનાચાર્યો કહે છે કે, વીરનિર્વાણ સંવત ૪૧૧થી વિક્રમસંવત શરૂ થયો છે. તેના આધારપાઠો નીચે પ્રમાણે છે : (१) एवं च महावीरमुत्तिसमयाओ पंचावन्ने वरिससए । वुच्छिन्ने नंदवंसे, चंदगुत्तो राया जाओ त्ति ॥५२६॥ Page #139 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૧૦૩ અર્થાત્ વીર સં. ૧૫૫માં નંદવંશ નાશ પામ્યો અને ચંદ્રગુપ્ત રાજા થયો. . શ્રીમદ્દેશરકૂતિ -થાવત્રી) (२) अनन्तरं वर्धमानस्वामिनिर्वाणवासरात् । गतायां षष्टिवत्सर्यामेष नन्दोऽभवन्नृपः ॥६-२४३॥ एवं च श्रीमहावीरमुक्तेर्वर्षशते गते ।। पञ्चपञ्चशदधिके, चंद्रगुप्तोऽभवन् नृप : ॥८-३३९॥ વીરનિર્વાણ સં. ૬૦માં નંદ રાજા થયો અને વીર સં. ૧૫૫માં ચંદ્રગુપ્ત રાજા થયો. (કલિકાલસર્વજ્ઞ આ. શ્રી હેમચંદ્રસૂરિકૃત પરિશિષ્ટપર્વ) (૩) પાટલીપુત્રમાં વીર સં. ૩૧માં ઉદાયી, ૬૦માં નંદ, ૧૫૪માં ચંદ્રગુપ્ત, સં. ૧૮૪માં બિંદુસાર, ૨૦૯માં અશોક, ર૪૦માં મંત્રીઓ, ૨૪૩માં પૂર્ણરથ, ર૮૦માં વૃદ્ધરથ, ૩૦૪માં પુષ્યમિત્ર રાજા થયા છે. તેમ જ અવનિમાં વીર સં. ૨૪માં સંપ્રતિ, ૨૯૪માં બલમિત્ર-ભાનુમિત્ર, ૩૫૪માં નરવાહન, ૩૯૪માં ગર્દભિલ્લ અને વીરનિર્વાણ સંવત ૪૧૦માં વિક્રમાદિત્ય રાજા થયા છે. (હિમવંત સ્થવિરાવલી-રાજવંશ) આ ગણતરી પ્રમાણે વીર સં. ૧૫૫માં ચંદ્રગુપ્તનો રાજ્યાભિષેક થયો છે અને ત્યાર પછી ૨૫૫ વર્ષ જતાં એટલે સં. ૪૧૧માં વિક્રમ સંવત્ શરૂ થયો છે. આ રાજાવલીના આધારે આ. શ્રીભદ્રબાહુસ્વામી અને મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત, શૂન્યવાદી નિહ્નવ અશ્વમિત્ર અને રાજા અશોક, આર્ય મહાગિરિજી અને સમ્રાટ સંપ્રતિ, તથા આ. કાલકસૂરિ (ચોથા કાલિકાચાર્ય) અને વલભીપતિ ધ્રુવસેનની સમકાલીનતા બરાબર સાધી શકાય છે. વળી, યુગપ્રધાનોની ઘટનાઓમાં ૪૧૦ વર્ષનું આંતરું જ વધુ મેળ આપે છે. એટલે કે વિક્રમની પહેલી સહસ્રાબ્દી સુધીની ઐતિહાસિક ઘટનાઓમાં આ ગણતરી વધારે ઉપકારક નીવડે તેમ છે. અહીં નંદવંશમાં ૧૫૫ને બદલે માત્ર ૫ વર્ષ બતાવ્યાં છે એ ૬૦ વર્ષનો ફરક પડવાથી વિક્રમ સંવતનો પ્રારંભ વીર સં. ૪૧૧માં આવે છે.* Page #140 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી (૨) કેટલાએક આચાર્યો માને છે કે, વીરનિર્વાણ સંવત ૪૭૧થી વિક્રમ -સંવત શરૂ થયો છે. ૧૦૪ * નંદવંશના વર્ષ ૯૫ અને વીર સં. ૧૫૫માં રાજ્યાભિષેક, આ વાતને પુરાણો, બૌદ્ધગ્રંથો અને અંગ્રેજ વિદ્વાનો પણ વધુ ટેકો આપે છે; જેના થોડાક નમૂનાઓ : ૬. મુત્લા મહીં વર્ષશત, તતો મૌર્યાનું મિતિ ॥૨૨॥ નંદો ૧૦૦ વર્ષો સુધી પૃથ્વી ભોગવશે અને પછી મૌર્ય રાજાઓ થશે. (મત્સ્યપુરાણ, અધ્યાય ૨૭૧, શ્લોક ૨૨) મુત્લા મહીં વર્ષાત, નન્વેન્દ્રઃ ૫ મિતિ ॥૩૩૦॥ चन्द्रगुप्तं नृपं राज्ये, कौटिल्यः स्थापयिष्यति ॥ ३३१॥ નંદો પૃથ્વીને ૧૦૦ વર્ષ પર્યન્ત ભોગવી નાશ પામશે અને પછી ચાણક્ય ચંદ્રગુપ્તને રાજગાદીએ બેસાડશે. (વાયુપુરાણ અધ્યાય ૯૯, શ્લોક ૩૩૦-૩૩૧) ૩. રાજગૃહીનો રાજવંશ - અજાતશત્રુ વર્ષ ૩૨, ઉદાયી વર્ષ ૧૬, અનુરુદ્ધ મુંડ વર્ષ ૮, નાગદાસ વર્ષ ૨૪, સુસુનાગ વર્ષ ૧૮, કાલાશોક વર્ષ ૨૮) તેના પુત્રો વર્ષ ૨૨, નવનંદ વર્ષ ૨૨, ચંદ્રગુપ્ત વર્ષ ૨૪, બિંદુસાર વર્ષ ૨૮, અનભિષિક્ત અશોક વર્ષ ૪, આ પ્રમાણે અનુક્રમે રાજાઓ થયા છે. આ હિસાબે બુદ્ધ કે શ્રેણિક પછી ૧૭૦ વર્ષો જતાં ચંદ્રગુપ્તનો રાજ્યાભિષેક આવે છે. (બૌદ્ધ મહાવંશ કાવ્ય પરિચ્છેદ ૪, શ્લોક ૧ થી ૮; પરિચ્છેદ પાંચમાં, શ્લોક ૧૪ થી ૨૨.) ૪. પ્રો. હર્મન જેકોબી તથા જાર્લ શોપેટિયર વગેરે માને છે કે વીર સં. ૧૫૫માં ચંદ્રગુપ્તનો રાજ્યાભિષેક અને ત્યાર પછી ૨૫૫ વર્ષે વિક્રમ એમ વીરસંવત અને વિક્રમસંવતની વચ્ચે ૪૭૦ ને બદલે (પાલકના ૬૦ વર્ષ ન લેતાં) ૪૧૦ વર્ષનું આંતરું માનવું જોઈએ. (ઈન્ડિયન એન્ટિક્વેરી જુન, જુલાઈ, ઓગષ્ટ સને ૧૯૧૪) ૫. ઈ.સ.પૂર્વે ૩૨૫માં સિકંદરે ભારત પર આક્રમણ કર્યું અને ઈ.સ. પૂર્વે ૩૨૨માં ચંદ્રગુપ્ત મગધના સિંહાસને આવ્યો. ई. पूर्व ३२५ में सिकंदर ने भारत पर आक्रमण किया और ईस्वी. पूर्व ३२२ में चंद्रगुप्त मगध के सिंहासन पर बैठा । ये दो तिथियां भारत के प्राचीन इतिहास में निश्चित समज ली गई । (મૌર્ય સામ્રાજ્ય કા ઈતિહાસ, પૃ. ૩૬) અમે પણ આ ગ્રંથમાં ઐતિહાસિક સંકલનામાં ગડબડ ન થાય એટલા Page #141 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૧૦૫ ખાતર પાછલી ઘટનાઓમાં વીર સં. ૪૭૧થી શરૂ થતા વિક્રમ સંવતનો જ ઉપયોગ કર્યો છે. બલમિત્ર વિક્રમાદિત્ય થયો છે તે જ શકો પછી અવન્તિપતિ બન્યો. તેણે જ વીરનિર્વાણ સં. ૪૧૧ (અથવા ૪૭૧) થી વિક્રમ સંવત પ્રવર્તાવ્યો છે, એ નિર્વિવાદ વસ્તુ છે. સમ્રાટ શાલિવાહન (સાતવાહન) – પટણામાં શુંગવંશી રાજાઓ નબળા બન્યા, કુશાનો મથુરાને મજબૂત બનાવવા મંડી પડ્યા હતા. કલિંગમાં પણ ભીખુરાય પછીના કલિંગરાજો વધુ તેજદાર ન હતા. આંધ્રો કૂચકદમ કરતા આગળ વધતા હતા. એવા વાતાવરણમાં માળવામાં મોટો ઝંઝાવાત આવી ગયો. ઈરાનના શાહીઓ દલબલ સાથે ગર્દભિલ્લ ઉપર ત્રાટક્યા અને તેઓએ ઉજ્જૈન પોતાને હસ્તગત કર્યું. એક દશકો જતાં જ ત્યાં સમ્રાટ વિક્રમાદિત્યનો ઉદય થયો અને માળવાએ સ્વતંત્રતાનો વાવટો ફરકાવ્યો. આ તરફ આંધ્ર રાજાઓ પણ દક્ષિણમાં પોતાની સત્તાને મજબૂત બનાવી ઉત્તર તરફ આગળ વધવા લાગ્યા. આંધ્રપતિ શાલિવાહન પણ તે સમયે સમર્થ રાજા હતો, જેના પાછળના વંશજોએ માળવાની સરહદ સુધીનો પ્રદેશ જીતી માલવરાજ સાથે સંધિ કરી મૈત્રી સ્થાપી હતી. ભાદરવા સુદ ૪ની સંવત્સરી થવાનાં કારણે આ. કાલિકસૂરિ અને સમ્રાટ શાલિવાહન અમર થઈ ગયા છે. સમ્રાટ શાલિવાહન જૈન હતો. તેણે જ આચાર્ય મહારાજને વિનંતિ કરી પ્રતિષ્ઠાનપુરમાં ચોમાસુ રાખ્યા હતા. તે, તેની રાણીઓ અને ઉપાસકો અમાસે પૌષધ કરતા હતા. બીજ, ત્રીજ, તથા ચોથનો અઠ્ઠમ કરતા હતા અને સંવત્સરી પર્વની આરાધના કરતા હતા.” ઈત્યાદિ બીનાઓ ચૂર્ણિઓમાં સ્પષ્ટપણે લખી છે. આ ઘટના વિક્રમ સંવત ૧ પહેલાંની છે. આ. મેરતંગસૂરિ લખે છે કે શાલિવાહનને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું અને તે મહાદાનેશ્વરી રાજા હતો. Page #142 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી આચાર્ય સિંહગિરિસૂરિજી આ. સિંહગિરિસૂરિ જાતિસ્મરણ જ્ઞાનવાળા હતા, ‘ખુશાલ પટ્ટાવલી' માં ઉલ્લેખ છે કે તેમનું વીર સં. ૫૪૭માં સ્વર્ગગમન થયું. ૧૦૬ (સંપાદકીય:- પ્રભુશ્રી મહાવીરની પાટે આપેલા આચાર્યશ્રી (સિંહગિરિસૂરિજી મ.વીર સંવંત ૫૪૭માં સ્વર્ગવાસી થયા.... તેમના વખતમાં ઈસાઈ મતના આદિપ્રવર્તક ઈસામસીહ પણ જૈન ધર્મની અસર નીચે આવ્યા હતા એની વાત અહીં પ્રસંગોપાત મૂકવામાં આવી છે.) ઈસાઈ મત (ક્રિશ્ચિયનધર્મ) : (જૈન પરંપરાનો ઈતિહાસ ભાગ ૧) આ. સિંહગિરિજીના સમયમાં ઈસાઈ મતનો આદિ પ્રવર્તક ઈસામસીહ ભારતવર્ષમાં આવ્યો હતો અને તેણે જૈન ધર્મનું અધ્યયન કરી તેની ખૂબીઓ પોતાના નવા મતમાં દાખલ કરી હતી. ‘ઈંજીલ’ માં લખ્યું છે કે, “તે મુદત દરમિયાન ઈસુનું જ્ઞાન વધવા લાગ્યું તથા તેનો આત્મા બલવંત થવા લાગ્યો.'' એટલે ઈસામસીહે ૧૩ થી ૩૦ વર્ષ સુધી જ્ઞાન મેળવ્યું અને આત્માનો વિકાસ સાધ્યો. રશિયાનો યાત્રિક મો. નિકોલસ નોટોવિશે સંપાદિત ‘અન્નોન લાઈફ ઓફ જીસીસ ક્રાઈસ્ટ' (જીસીસ ક્રાઈસ્ટનું અજ્ઞાત જીવન) માં લખ્યું છે કે ‘“ઈસામસીહ ૧૩ વર્ષની ઉંમરે વિવાહ ન કરતા વેપારીના કાલા જોડે ગૂપચૂપ સિંધમાં નાસી ગયો, ત્યાંથી તે કાશી ગયો. તેને વૈશ્યો અને શુદ્રોનો સહવાસ બહુ ગમતો હતો. ત્યાં તેણે ૬ વર્ષ સુધી ધર્મજ્ઞાન મેળવ્યું. પછી કપિલવસ્તુમાં જઈ બૌદ્ધમતનું જ્ઞાન મેળવ્યું. એમ ૧૨ વર્ષ હિંદમાં રહી તે ઈરાન ગયો અને ત્યાંથી ધર્મોપદેશ કરતો કરતો ૩૦ વર્ષની ઉંમરે જેરૂસલેમ જઈ પહોંચ્યો.'' આ સમયે જેરૂસલેમમાં એક સમષ્ટિવાદી ગુપ્તમંડળ હતું, જેની સ્થાપના ઈસુના જન્મ પહેલાં મેકેબીયાના સમયમાં થઈ હતી. અનેક દેશોના મુખ્ય શહેરોમાં શાખોઓ સ્થપાઈ ચૂકી હતી. આ મંડળના સભાસદો ચાર શ્રેણીમાં વિભક્ત હતા. પહેલી શ્રેણીમાં આજન્મ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેનાર બાળકને જ દાખલ કરવામાં આવતો હતો. આ નવો સભ્ય ઈસીન તરીક ઓળખાતો Page #143 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૧૦૭ હતો. તેને ૩ વર્ષની આચારવિચારની તાલીમ આપી, પરીક્ષા લઈને મંડળમાં દાખલ કરાતા હતા. નવા સભ્યને વૈદક આરોગ્યજ્ઞાન અને ખનીજજ્ઞાનનું અધ્યયન અનિવાર્ય મનાતું હતું. યોગ્ય થયા પછી સભાસદને મંડળના ગુખભેદો બતાવવામાં આવતા હતા. ઉચ્ચશ્રેણીનો સભાસદ ઈસીર તરીકે ઓળખાતો હતો. ઈસીરો સંપૂર્ણતઃ શુદ્ધ અને પવિત્ર જીવન ગાળતા હતા. ધી ક્રૂસીફીકેશન બાય એન આઈ વિટનેસ'માં લખ્યું છે કે, ઈસુ જેરૂસલેમમાં આવીને આ આદર્શ મંડળનો સભાસદ બન્યો હતો. ગુસમંડળના એક ઈસીરના પત્રથી માલુમ પડે છે કે, રોમનસૂબા પાઈલેટે ઈસુને ક્રોસ પર ચડાવ્યો ત્યારે ખરેખર તે મર્યો નહોતો, કિન્તુ મૂર્શિત થઈ ગયો હતો. જોસેફ તેના દેહને લઈ ગયો અને નિકોદમસ ઈસીરે તેને સાજો કર્યો. પછી ઈસુ ગુમ જ રહ્યો છે. તે ગુપ્ત રીતે ઉપદેશથી ધર્મપ્રચાર કરતો હતો. આ દરમિયાન તે પોતાના શિષ્યોને ૧૦ વાર મળ્યો છે. ઈસુએ ઈસાઈમતમાં જૈનધર્મની કેટલીએક પ્રથાઓ સ્વીકારી છે, જે પૈકી થોડીએક નીચે મુજબ છે. ૧. ભગવાન મહાવીર સ્વામીને ૧૧ ગણધર હતા. ૧. શિષ્યાભાસ શિષ્ય હતો. ઈસુને પણ ૧૧ સુશિષ્યો હતા અને ૧ કુશિષ્ય હતો. ૨. ભ. મહાવીર સમોસરણમાં બેસી ઉપદેશ આપતા હતા. “બાઈબલમાં લખ્યું છે કે, ઈસામસીહ પહાડ ઉપર બેસી ઉપદેશ દેતા હતા. તેનું ગિરિપ્રવચન બહુ અસરકારક મનાય છે. ૩. તીર્થંકરો ઉપદેશમાં એવી વાણી બોલે છે કે એને દેવો, મનુષ્યો, પશુ, પક્ષીઓ પોતપોતાની ભાષામાં સમજી શકે છે. “બાઈબલ કરાર બીજ, પૃ. , પ્રેરિતોનાં કૃત્યો અધ્યાય બીજામાં લખ્યું છે કે, તેઓ એક ઘરમાં એકઠા થયા હતા, ત્યારે તેની જીભ ઉપર એકેક દૈવી જીભ આવી ચોંટી ગઈ. તે સર્વે પવિત્ર આત્માથી ભરપૂર થયા અને એવી ભાષામાં બોલવા લાગ્યા કે, જેને સાંભળીને દરેક દરેક દેશના મનુષ્યોને એમ લાગ્યું કે, “આ ગમે તે ભાષામાં બોલતા હશે, કિન્તુ અમે તેમને અમારી માતૃભાષામાં બોલતા સાંભળીએ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સ્થવિરાવલી છીએ.” આમ કહેતાં કહેતાં સૌ કોઈ આશ્ચર્ય પામ્યા. અહીં કોઈએ મશ્કરીમા કહ્યું કે, “આ દરેક પીધેલા છે.' તેઓએ જવાબ વાળ્યો કે, “આ કોઈ પીધેલા નથી, કેમ કે દિવસનો પહેલો જ પહોર છે. આ યોએલ પ્રબોધકે જે કહ્યું હતું, તે જ છે.” (૧ થી ૧૬, પૃ. ૧૧૪.) ૪. જૈનો પચાસમા દિવસે સંવત્સરી માને છે. બાઈબલ કરાર બીજો, પ્રેરિતોનાં કૃત્ય, અધ્યાય માં પણ પચાસમાં દિવસે જ ૧૧ શિષ્યોનું પ્રવચન થયાનું સૂચન છે. (૧, પૃ. ૧૪૪) ૫. જૈનો ૨૪ તીર્થંકરોને માને છે. તેઓ દેવદુષ્ય વસ્ત્રવાળા હોય છે અને દેરાસરમાં તેઓને મુકુટ પણ અવશ્ય પહેરાવાય છે. બાઈબલ કરાર બીજો, પુસ્તક ૨૭મું, પ્રગટીકરણ અધ્યાય ૪'માં લખ્યું છે કેઆકાશમાં રાજસિંહાસન પર એક પુરુષ બેઠા છે. તેની આસપાસ ૨૪ આસનો ઉપર ૨૪ પવિત્ર પુરુષો છે, જે ઊજળા વસ્ત્રના ધારક છે, માથા ઉપર સોનાના મુગટવાળા છે. (૧ થી ૮, પૃ. ૨૪૫) અહીં ૨૪ પવિત્ર પુરુષો બતાવ્યા છે, તે ૨૪ તીર્થકરોના આધારે જ કરેલી કલ્પના છે. જો કે વૈદિક પરંપરાએ પણ ૨૪ અવતારો સ્વીકાર્યા છે પણ તે સ્વીકાર ઈસ્વીસનની પછી થયો છે અને તે ર૪ અવતારો એકલા મનુષ્યરૂપે નથી; મત્સ્ય, કચ્છપ, વરાહ ઈત્યાદિ રૂપે છે, જ્યારે બાઈબલમાં તો ૨૪ પુરુષોની નોંધ છે; એટલે તે તીર્થકરોની જ યાદી કરાવે છે. ૬. જૈનો આઠમે, ચૌદશે પ્રતિક્રમણ કરે છે. ઈસાઈઓ દર રવિવારે પોતાના પાપનો એકરાર કરે છે. છે. જેનો સમોસરણમાં જિનપ્રતિમાઓને બેસાડે છે. ઈસાઈ ચર્ચા પણ સમોસરણની ઢબનાં જ હોય છે. ૮. જૈન શ્રમણો અંધક, મેતાર્ય વગેરે પરિષહ સહેવામાં જ સાચી સાધુતા માને છે. ઈસાઈમતમાં પણ એક ગાલે ધોલ મારનારની સામે બીજો ગાલ ધરવાનું શીખવાડાય છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૯. જૈન મુનિઓના સમાધિસ્થાને સ્તૂપ અને મંદિરો બનતાં હતાં, તેમ ઈસાઈ ધર્મગુરુઓના સમાધિસ્થાને કબ્ર અને મંદિરો બનતાં હતાં. રોમીયાજક કાપુસે ઈ.સ. ૨૦૦માં પેત્રુસ અને પૌલુસને દફનાવેલ તે સ્થાનની કબરો બનાવી હતી અને મોટા રાજા કોસ્ટંટીનુસે તે બંને કબરો ઉપર બે શોભિતાં મંદિરો બનાવ્યાં. આજે તે દુનિયાનાં મોટામાં મોટાં અને સારામાં સારાં મંદિરો છે.* (કેથોલિક શ્રીસભાનો ઈતિહાસ, પૃ. ૧) આ પવિત્ર પેત્રુસ અને પૌલુસને વિધર્મીઓએ ઈ.સ. ૬૭માં ક્રૂસ ઉપર ચઢાવેલ છે, કાપી નાખ્યા છે. (૧) સુવાર્તા લેખક પવિત્ર યોહાન્ન ઈ.સ. ૯૬ પછી મૃત્યુ પામેલ છે. (૫) ઓરિગેનેસે ઈ.સ. ૧૮૫ થી ૨૫૪ના ગાળામાં હેમાપલા કરીને બાઈબલ રચ્યું છે. એટલે તેણે સાત બાઈબલના તરજુમાનાં વચનો મુકાબલો કરવાને વાસ્તે એક પાનામાં સાત હારોમાં મૂક્યાં છે. તે યાજક થઈ ગયો છે પણ પાંચમી કો ંતીનોપલની મંત્રીસભાએ તેને પાખંડી તરીકે જાહેર કર્યો હતો. બાઈબલ પ્રથમ ગ્રીક ભાષામાં લખાયેલું હતું પણ પછીના લેખકોએ લેટિન ભાષા વાપરી છે. (કેથોલિક ઈતિહાસ, પૃ. ૮) ૧૦૯ ૧૦. ઈસામસીહે જૈન સંઘના આચાર્યો, મુનિઓ અને સિદ્ધપુત્રની માફક ધર્માધ્યક્ષ, યાજક અને દીયાકોનુસ (સેવક) એમ ત્રણ વર્ગો સ્થાપ્યા હતા. પછી સમય જતાં શ્રીસભાએ દ્વારપાળ, વાંચનાર, ભૂત કાઢનારા અને પાછળ ચાલનાર એ ચાર વર્ગો વધાર્યા છે; જેમાં વિધવા સ્ત્રીઓને પણ દેવદાસી પેઠે દાખલ કરવામાં આવી હતી. (કૈથોલિક શ્રીસભાનો ઈતિહાસ, પૃ. ૧૧, ૧૨) ૧૧. (જેમ) જૈન મુનિઓ બ્રહ્મચારી રહેતા હતા, તેમ ધર્માધ્યક્ષો અને યાજકો બ્રહ્મચારી રહેતા હતા. પછી સમય જતાં પૂર્વમાં યાજકોએ સ્ત્રીને રાખવાનું શરૂ કર્યું; છતાંય પૂર્વમાં એ રિવાજ તો આજેય પણ છે કે, પરણેલો પુરુષ યાજક કે ધર્માધ્યક્ષ થઈ શકે નહીં. (પૃ.૧૨.) જો કે ઈ.સ. ની સાતમી સદીમાં થયેલા રાજા હેનરીએ ઈંગ્લેન્ડમાં યાજકોને લગ્ન કરવાનું બંધ કર્યુ હતું અને ૨ વડાધર્માધ્યક્ષો, ૧૮ ધર્માધ્યક્ષો, ૧૩ મઠાધ્યક્ષો તથા ૫૦૦ મઠવાસી પાદરીઓને મારી Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સ્થવિરાવલી નખાવ્યા હતા. આ રાજા ચુસ્ત કેથોલિક મતનો હતો અને તેની પછી ગાદીએ આવેલા છઠ્ઠા એડવર્ડ યાજકોને લગ્ન કરવાની રજા આપી હતી. (કેથોલિક શ્રીસભાનો ઈતિહાસ, પૃ. ૫૭, ૧૧૦, ૧૧૧) ૧૨. જૈનો આઠમ, ચૌદશે ઉપવાસ કરે છે, તેમ ઈસાઈઓને પણ રવિવારે ઉપવાસ કરવાની આજ્ઞા છે. યહૂદી લોકો સબથને પાળતા હતા, પ્રેરિતોએ તે સબથને નાબૂદ કરવાને માટે રવિવાર મુકરર કર્યો છે. અસલના ઈસાઈઓ ઉપવાસમાં દિવસે ખાતા ન હતા પણ સૂર્ય આથમ્યા પછી રાત્રે કંઈ ખાતા હતા. આવા ઉપવાસો હાલ મુસલમાનો કરે છે. (કેથોલિક શ્રીસભાનો ઈતિહાસ, પૃ. ૧૧) ૧૩. જૈનો જઘન્ય ચોમાસું સિત્તેર દિવસનું માને છે. જૈન મુનિઓ તે દિવસોમાં ખૂબ તપસ્યા કરતા હતા. ઈસાઈઓ પણ પાસ્ના પહેલાં સિત્તેર દિવસે ઉપવાસ કરવાનું માનતા હતા. ઈસાઈમતમાં ખાસ બપ્તિસ્મા આપવામાં આવે છે. બસ્મિાની તૈયારી કરનાર કાતેખુમની કહેવાય છે. બપ્તિસ્મા પાસ્માના આગલા દિવસે કે પેન્ડેકોસ્તના આગલા દિવસે મળે છે. બપ્તિસ્મા લેનાર પાઆ પછીના બીજા રવિવાર સુખી સફેદ વસ્ત્ર પહેરી રાખે છે. આથી પાસ્મા પછીનો રવિવાર ધોળા રવિવાર તરીકે જાહેર થયો છે. રેવેરંડ સી. એન્સીડલર એજ.જે.કેથોલિક પાદરી લખે છે કે, “કેટલીએક જગ્યાએ પાખાની આગળના ઉપવાસના દિવસો પાઆની પહેલાં સિત્તેર દિવસથી શરૂ થયા, તેને વાતે આજ સુધી જે રવિવાર સેતુ આગે સિમા એટલે સિત્તેરમો દિવસ કહેવાય છે, તે દિવસે યાજકો મિસમાં જાંબુડી આસ્માની રંગ એટલે પ્રાયશ્ચિત્તના રંગનું લૂગડું પહેરે છે.” પાખાનો તહેવાર પૂર્વમાં યહૂદીઓની સાથે નિજાન મહિનાના ચૌદમા દિવસે અને પશ્ચિમમાં વસંતની પૂનમની પાછળના રવિવારે પાળવામાં આવતો હતો, પરંતુ આ તફાવતને લીધે પૂર્વમાં તકરાર ઊઠી હતી અને અનીતુસ બાપાએ આ ફેરફારનો જવાબ દેવા માટે પવિત્ર Page #147 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી. ૧૧૧ પોલીકાર્પસને રોમ બોલાવ્યો હતો. આ તકરારમા વિસ્તોર બાપાએ એશિયામાઈનરની સભાઓનો બહિષ્કાર કર્યો હતો. (કેથોલિક શ્રીસભાનો ઈતિહાસ, પૃ. ૧૧, ૧૨) ૧૪. જૈનો તીર્થકરોની મૂર્તિઓને માને છે પણ તેમાં તીર્થકરો આવી વસે છે એમ માનતા નથી, એટલે મૂર્તિઓને તીર્થકરોની સ્થાપના માને છે. ઈસાઈઓ પણ ઈસા મસીહના ચિત્રને માને છે. તેની ઓળખાણ માટે ઈસુ ખ્રિસ્તનું નામ કે રોટલીની ટોપલી સાથે માછલીની નિશાની મૂકે છે. મરિયમના ચિત્રને, યોસેફના ચિત્રને તથા ખુસના ચિત્રને માને છે. અર્થાત્ તેઓ ચિત્ર તથા પૂતળાને માને છે, પણ તેમાં પરમેશ્વર આવીને વસે છે એવું માનતા નથી. તેઓ ચિત્ર માને છે, પણ ચિત્રમાં કોઈ પરમેશ્વર તરીકે મૂર્તિને માનતા નથી. ઈસ્વીસનના સોળમાં સૈકા સુધી ઈસાઈઓમાં આ માન્યતા એકધારી હતી; પછી વિચારભેદ પડ્યો છે. (કેથોલિક શ્રીસભાનો ઈતિહાસ, પૃ. ૮, ૧૯, ૨૩, ૪૪, ૪૫, ૪૬, ૪૭) (સંપાદકીય – અહો સ્થાપનાનિક્ષેપની વ્યાપકતા !) ૧૫. જૈનોમાં વિ. સં. ૧૫૨૮માં લોંકાએ સામાયિક પ્રતિક્રમણ, દાન, મૂર્તિ, મૂર્તિપૂજા વગેરેની મનાઈ કરી નવો મત સ્થાપ્યો છે. તેમ ઈસાઈમતમાં ઈસ્વીસન ૧૫૧૭માં લુથરે ૯૫ બાબતોમાં તકરાર ઊભી કરી પોતાનો પ્રોટેસ્ટંટ મત ચલાવ્યો છે. (કેથોલિક શ્રીસભાનો ઈતિહાસ, પૃ. ૯૪ થી ૧૦૫, ૧૬૫.) ઈસાઈ મતમાં જૈનધર્મની પ્રાચીન પ્રથાઓ થોડા રૂપાંતર સાથે સ્વીકારાયેલ છે એમ ઉપરના લખાણોથી સમજી શકાય છે. આથી માનવું પડે છે કે ઈસા મસીહે હિંદુસ્તાનમાં આવી જૈનધર્મનું વિશેષ જ્ઞાન મેળવ્યું હતું અને તેના આધારે પોતાના મતને ખીલવ્યો હતો. - આર્ય શ્રીવજસ્વામી - આ. સિંહગરિસૂરિની પાટે મહાન પ્રભાવક, યુપ્રધાન, અજોડ શાસક આર્ય વજસ્વામી થયા છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી તેમનો વીર સં. ૪૯૬માં જન્મ, સં. ૫૦૪માં દીક્ષા, સં. ૫૪૮માં યુગપ્રધાનપદ, સં. ૫૮૪માં સ્વર્ગગમન થયાં છે. ૧૧૨ આ અરસામાં બારવર્ષી દુકાળમાં ઘણા જૈનમુનિઓએ અનશન કર્યું હતું. આથી ઘણા ગણો, કુલો અને શાખાઓનો વિચ્છેદ થઈ ગયો હતો. સદ્ભાગ્યે વજ્રશાખા બચી હતી. તેના શ્રમણોએ ફરીવાર ગણો, ફુલો વધાર્યા છે. આજે જે જે જૈનમુનિઓ છે તે દરેક કોટિકગણ, વજ્રશાખા અને ચંદ્રકુળના છે. દ્વિતીય ભદ્રબાહુસ્વામી : દિગંબર ગ્રંથોમાં આ અરસામાં બીજા ભદ્રબાહુસ્વામી થયાનો ઉલ્લેખ મળે છે, જેના બીજાં નામો વજ્રયશા, મહાયશા, યશોબાહુ, જયબાહુ વગેરે મળે છે.* (શ્રવણબેલગોલ-ચંદ્રગિરિનો શિલાલેખ) શ્રી દેવર્ધિગણી ક્ષમાશ્રમણની પટ્ટાવલી ૧૩. આર્ય વજ્રસ્વામી - શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ સુધીની પટ્ટપરંપરા અહીંથી જુદી પડે છે. ગૌતમ ગોત્રવાળા આર્ય વજ્રસ્વામીને મુખ્ય ચાર શિષ્યો હતા. ૧. આર્ય વજ્રસેન, ૨. આર્ય પદ્મ, ૩. આર્ય રથ અને ૪. આર્ય તાપસ. ૧૪. આર્ય રથ - વસિષ્ઠ ગોત્રવાયા, તેમનું બીજું નામ આર્ય જયંત છે. તેમનાથી જયંતીશાખા નીકળી છે. ૧૫. આર્ય પુષ્પગિરિ કૌશિકગોત્રવાળા. ૧૬. આર્ય ફલ્ગુમિત્ર ગૌતમગોત્રવાળા. ૧૭. આર્ય ધનગિરિ વસિષ્ઠગોત્રવાળા. ૧૮. આર્ય શિવભૂતિ કુચ્છસગોત્રવાળા. સંભવતઃ કૌશિકગોત્રવાળા આર્ય દુજ્જયંત અને આર્ય કૃષ્ણ તેમના ગુરુભાઈ હતા. ૧૯. આર્ય ભદ્ર કાશ્યપગોત્રવાળા. ૨૦. આર્ય નક્ષત્ર કાશ્યપગોત્રવાળા. ૨૧. આર્ય રક્ષ કાશ્યપગોત્રવાળા. Page #149 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૧૧૩ ૨૨. આર્ય નાગ ગૌતમગોત્રવાળા. ર૩. આર્ય જેહિલ વસિષ્ટગોત્રવાળા. ૨૪. આર્ય વિષ્ણુ માઢરગોત્રવાળા. - ૨૫. આર્ય કાલકસૂરિજી – ગૌતમ ગોત્રવાળા, આ ત્રીજા કાલિકાચાર્ય છે. તેમનો સત્તાસમય વીર સં. ૭૨૦ મળે છે. (રત્નસંચય ગા. ર૭૪) ર૬. આર્ય સંપલિત અને આર્ય ભદ્ર - ગૌતમગોત્રવાળા. આ બન્ને કાલિકાચાર્યજીના બાળબ્રહ્મચારી શિષ્યો છે અને પટ્ટઘર થયા છે. તે બંનેની પાટે આર્ય વૃદ્ધ આવ્યા છે. ર૭. આર્ય વૃદ્ધ ગૌતમગોત્રવાળા. ૨૮. આર્ય સંઘપાલિત - ગૌતમગોત્રવાળા, તેઓ સ્થિર સત્ત્વવાળા તથા ઉત્તમ જ્ઞાન અને ચારિત્રથી વિભૂષિત હતા. ૨૯. આર્ય હતિ - કાશ્યપગોત્રવાળા, તેઓ ક્ષમાના સાગર હતા, ધીર હતા. ચૈત્ર સુદિમાં સ્વર્ગે ગયા. ૩૦. આર્યધર્મ - સાવયગોત્રવાળા, તેઓ નૈષ્ઠિક બ્રહ્મચારી મહાવ્રતધારી હતા. જેમના વિહાર વખતે દેવો પણ છત્ર ધરતા હતા. તેમના ગોત્ર માટે સાવય અને સુવ્યય એવા બે પાઠો મળે છે. સાવય શબ્દ તો શ્રાવક ગોત્ર યાને ઉપકેશવંશનો સૂચક છે, એટલે અહીં સુવ્રય શબ્દ વધુ સાચો લાગે છે. ૩૧. આર્ય હસિત – કાશ્યપગોત્રવાળા. ૩૨. આર્ય ધર્મ – તેઓ મોક્ષમાર્ગના પરમ સાધક હતા. ૩૩. આર્ય સિંહ - કાશ્યપગોત્રવાળા. આ જ સમયે બ્રહ્મક્રીપિકા શાખાના આ. સિંહસૂરિ થયા છે જે પ્રસિદ્ધ વાચનાચાર્ય હતા. ૩૪. આર્ય ધર્મ - કાશ્યપગોત્રવાયા, તેમને અનેક શિષ્યો હતા. તેમના મુખ્ય પટ્ટઘર આ. કંદિલ થયા છે; સ્કંદિલાચાર્યો વીર સં. ૮૩૦થી ૮૪૦ના ગાળામાં મથુરામાં ચોથી આગમવાચના કરી છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ૩૫. આ. જંબૂ - જે આર્ય ધર્મસૂરિના બીજા પટ્ટધર છે. ૩૬. આર્ય નંદી – કાશ્યપગોત્રવાળા, તેઓ શાંત અને સરળ હતા, શુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્રના ધારક હતા. ૩૭. દેશીગણી ક્ષમાશ્રમણ – તેઓ માઢરગોત્રના હતા, શુદ્ધ સમ્યક્ત્વ અને સ્થિર ચારિત્રવાળા હતા. સ્થવિરાવલી ૩૮. આ. સ્થિરગુપ્ત ક્ષમાશ્રમણ તેઓ વચ્છસગોત્રના હતા. ધીર, બુદ્ધિમાન, મજબૂત મનવાળા, આગમના જાણકાર અને અનુયોગના ધારક હતા. ૩૯. આર્ય સ્થવિર કુમાર ધર્મ ગણિ – તેઓ વચ્છસગોત્રના હતા. તપસ્વી ગુણવાન અને ગુણપરખ હતા. ૪૦. આ. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ તેઓ કાશ્યપગોત્રના શ્રત્રિય હતા, સરળતા વગેરે ગુણોના ધારક હતા, જિનવાણીના સાંગોપાંગ જ્ઞાતા હતા અને વાચકવંશના સમર્થ છેલ્લા વાચનાચાર્ય પણ હતા. (જૈન પરંપરાનો ઈતિહાસ ભાગ : ૧ માંથી) - એમણે આ. લોહત્યસૂરિ પાસે જઈ દીક્ષા લીધી. દેવર્ધિમુનિએ ગુરુ પાસેનું જ્ઞાન મેળવી ગણિપદ પ્રાપ્ત કર્યું અને ઉપકેશગચ્છીય આ. દેવગુપ્ત પાસેથી એક પૂર્વ અર્થ સહિત અને બીજું પૂર્વ મૂળ ભણી ક્ષમાશ્રમણ પદ મેળવ્યું. તેમણે શત્રુંજય ઉપર કપર્દી યક્ષની આરાધના કરી હતી, તે પ્રત્યક્ષ થયો અને ત્યાર પછી ગોમુખયક્ષ તથા ચક્રેશ્વરી પણ હાજર થયાં. આચાર્યશ્રી તેમની પાસેથી આગમવાચના માટે વચન લઈ વલભીપુર પધાર્યા. તેમણે ત્યાં ચતુર્વિધ સંઘની આજ્ઞા લઈ વીર સં. ૯૮૦માં મોટું મુનિસમ્મેલન મેળવ્યું અને પાંચમી આગમવાચના કરી, ૮૪ આગમો તથા અનેક ગ્રંથોને પુસ્તકારૂઢ કર્યા. તેમણે ‘નંદીસૂત્ર’ બનાવ્યું, જેમાં પોતાની વાચકપરંપરા આપી છે અને કલ્પસૂત્રની સ્થવિરાવલીની પાછળ પોતાની ગુરુપરંપરા જોડી દીધી છે. તેઓ વીર સં. ૧૦૦૦માં શત્રુંજયતીર્થ ઉપર અનશન કરી સ્વર્ગે ગયા અને પછી તરતમાં જ આ. સત્યમિત્ર પણ સ્વર્ગે પધાર્યા. હવે ત્રીજા કોઈની પાસે પૂર્વનું Page #151 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી જ્ઞાન હતું નહી, એટલે વીર સં, ૧૦૦૦માં પૂર્વજ્ઞાનનો સમૂળ વિચ્છેદ થયો. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ પોતાની ગણધરપરંપરાના ગણનાયક હતા તેમજ આ. દિલની વાચકપરંપરાના અને મોટી આગમવાચનાના વાચનાચાર્ય પણ હતા. તેથી ઇતિહાસ તેમને દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ અને દેવવાચકજી; એમ બે નામોથી ઓળખે છે, જેનાં પ્રમાણો આ પ્રમાણે છે: यदाह भगवान् देवर्द्धिक्षमाश्रमणः -नाणं पंचविहं पन्नत्तमित्यादि । यदाह देवर्द्धिवाचक:- से किं तं मइनाणेत्यादि । यदाहुर्निर्दलिताऽज्ञानसंभारप्रसरा देवर्द्धिवाचकवराः - तं समासओ चउविहं पन्नत्तमित्यादि । यदाह भगवान् देवर्द्धिक्षमाश्रमणः - से किं तं अणाणुगामियमित्यादि । ( आ. देवेन्द्रसूरिकृत कर्मग्रंथ - स्वोपज्ञवृत्ति) तथा च भगवतीसूत्रे देवर्द्धिगणिक्षमणकृतनन्दीसूत्रस्यानुवादसाङ्गत्यम् । ( आ. विजयसेनसूरिकृत सेनप्रश्न) क एवमाह ? दुष्यगणिशिष्यो देववाचक इति गाथार्थः ॥ ४३ ॥ देववाचकोऽधिकृताध्ययनविषयभृतस्य ज्ञानस्य प्ररूपणां कुर्वन्निदमाह । ( आ. हरिभद्रसूरिकृत नंदीसूत्रटीका सूत्र १ ) दुस्सगणिसीसो देववायगो साहुजणहितट्ठाए इणमाह (१) (आ. जिणदानसगणिमहत्तरकृता नंदीसूत्रचूर्णि ) ૧૧૫ आचार्योऽपि देववाचकनामा ज्ञानपञ्चकव्याचिख्यासुः ( प्रस्तावना ) पूवान्तरगतसूत्रार्थधारको देववाचकः ( आ. मलयगिरिकृत नंदीसूत्रटीका सूत्र १ ) એટલે કે આ. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ એ જ આ. દેવવાચકજી છે. જૈન રાજાઓ કલિંગનરેશ : આ અરસામાં જગન્નાથપુરીનો રાજા બૌદ્ધધર્મી હતો. પરંતુ, એકવાર ભયંકર દુકાળ પડયો અને આર્ય વજ્રસ્વામી શ્રીસંઘને લઈને અત્રે પધારી ચોમાસું રહ્યા ત્યારે એક પ્રસંગોપાત તે આચાર્યમહારાજ પાસે Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સ્થવિરાવલી આવી, ઉપદેશ સાંભળી જૈન બન્યો. આ રીતે પુરીનો રાજા જૈનધમી રાજા હતો. (વીર સં. ૫૭૦ થી ૫૮૪) રથવીરનરેશ ઃ આ જ અરસામાં રથવીરપુરનો ગામધણી પણ આ. કૃષ્ણસૂરિ તથા મુનિ શિવભૂતિજી વગેરેને બહુ માનતો હતો. (આવશ્યક નિયુક્તિ) દશપુરનરેશ : દશપુરનો રાજા પણ આર્ય રક્ષિતજીના ઉપદેશથી જૈનધમાં બન્યો હતો. જૈન તીર્થો આ અરસામાં શ્રી શત્રુંજય તીર્થ તથા ગિરનાર તીર્થના જીર્ણોદ્ધાર થયા હતા અને ભગવાન ઋષભદેવ વગેરેના જિનબિંબ વગેરેની અંજનશલાકાપ્રતિષ્ઠા અને ધ્વજારોપણ વગેરે થયાં હતાં. આચાર્ય શ્રીવજસેનસૂરિ - આર્ય વજસ્વામીની પાટે આ. વજસેનસૂરિ આવ્યા છે. તેમનો વીર સં. ૪૯રમાં જન્મ, સં. ૫૦૧માં દીક્ષા, સં. ૧૮૪માં ગચ્છનાયકપદ, સં. ૬૧૭માં યુગપ્રધાનપદ અને સં. ૬૨૦માં ૧૨૯ વર્ષની ઉંમરે તેમનું સ્વર્ગગમન થયું છે. તેઓ ઉમરમાં અને દીક્ષામાં આર્ય વજસ્વામીથી મોટા હતાં, ૧૧૯ વર્ષની દીક્ષા પર્યાય હોવાથી દીર્ધ અનુભવી અને દરેક બાબતમાં સંપૂર્ણ જ્ઞાતા હતા, દીર્ઘજીવી હતા. તેમની અધ્યક્ષતામાં વીર સં. પ૬૦, વિ.સં. ૧૫૦માં ગિરનાર તીર્થનો ઉદ્ધાર થયો હતો. આ. પ્રભાચંદ્રસૂરિ લખે છે કે, આ ઉદ્ધાર જાકુટિ* શ્રાવકે કરાવ્યો હતો. અને તેની પ્રશસ્તિમાં આ. પાદલિપ્તસૂરિ તથા આ. * જાકુટ એ સંસ્કૃત નામ છે, તેનું પ્રાકૃત નામ જાઉડિ અને જાવડ થાય. એટલે પ્રસિદ્ધ જાવડશાહે જ આ ઉદ્ધાર કરાવ્યો હોય તો તે બનવાજોગ છે. જાવડશાહ વી. સં. પ૭૦માં સ્વર્ગે ગયા છે. પ્રભાવકચરિત્ર'ની બીજી પ્રતિમાં જાઉડિ નામ આપેલ છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી વૃદ્ધવાદિસૂરિને વિદ્યાધરવંશના ઉલ્લેખ્યા છે. આ સમયે અહીં જૈનધર્મપ્રેમી મહાક્ષત્રપોનું રાજ્ય હતું. ત્યાર પછી વીર સં. ૫૭૦માં શત્રુંજય તીર્થનો ઉદ્ધાર થયો; જેમાં આર્ય વજ્રસ્વામી તથા આ. વજ્રસેનસૂરિજીએ મોટી જહેમત ઉઠાવી હતી. ૧૧૭ મંદસોરમાં ત્રીજી આગમવાચના : આ ભયંકર બાર દુકાલીમાં ઘણા મુનિઓએ જ્યાં ત્યાં અનશન કરી સ્વર્ગગમન કર્યું હતું, જેથી ઘણા ગણો, કુલો અને વાચકવંશોનો વિચ્છેદ થઈ ગયો હતો. મુનિવરોની સંખ્યા પણ બહુ નાની થઈ ગઈ હતી. સુકાળ થતાં જ શ્રીસંઘે આગમરક્ષાનો પ્રશ્ન પહેલાં હાથમાં લીધો. આ સમયે શ્રીસંઘમાં વાચનાચાર્ય નંદિલસૂરિ, યુગપ્રધાન આર્ય રક્ષિતસૂરિ અને ગણાચાર્ય આ. વજ્રસેનસૂરિ પ્રધાન પ્રભાવકો હતા. આર્ય રક્ષિતસૂરિ પૂર્વના જ્ઞાતા હતા, તેથી શરીરવિજ્ઞાન, મતિવિજ્ઞાન અને માનસવિજ્ઞાન વગેરેના ઊંડા જાણકાર હતા. તેમણે વિચાર્યું કે, એક તો પડતો કાળ છે, બાર બાર વર્ષોનો દુકાળ પડવાથી શ્રુતજ્ઞાનમાં મોટો હ્રાસ થયો છે અને હવે કદાચ આવા એક-બે દુકાળો પડે તો શ્રુતજ્ઞાનનો સર્વથા નાશ થશે એ સહેજે સમજી શકાય તેવું છે. બીજું, સંહનનબળ પણ ઘટતું જાય છે. એમણે વીર સં. ૫૯૨ લગભગમાં દરેક આગમને ચાર અનુયોગમાં વહેંચી નાખ્યા. (સંપાદકીય:- જૈન પ્રતિમાજીની નગ્નતા અને અનમ્રતા અંગે ખૂલાસો ખૂબ જરૂરી હોવાથી જૈન પરંપરાનો ઈતિહાસ ભાગ ૧ માંથી અગત્યનો પાઠ સાભાર ઉષ્કૃત. આચાર્ય વજ્રસેનસૂરિજી વી.સં. ૫૯૭માં સ્વર્ગવાસી થયા જે પછીની થોડી વાતો.) આઠમો નિહ્નવ શિવભૂતિ : વીર સં. ૬૦૯માં આઠમો નિહ્નવ શિવભૂતિ થયેલ છે. તે આ. કૃષ્ણઋષિનો શિષ્ય હતો. ભગવાન મહાવીરસ્વામી થયા તે પહેલાં જૈન મુનિઓ સફેદ અથવા વિવિધ રંગના પણ વસ્ત્રો પહેરતા હતા. ભ. મહાવીરસ્વામીએ તેમાં મર્યાદા બાંધી કે, ‘જૈન મુનિઓએ વિવિધરંગી વસ્ત્ર પહેરવાં નહીં, માત્ર સાદાં અને Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ વિરાવલી સફેદ વસ્ત્ર પહેરવાં, અગર નગ્ન રહેવું. ત્યારથી જિનકલ્પી અને સ્થવિરકલ્પી એ દરેક મુનિ વસ્ત્રધારી બની રહેતા અને નગ્ન પણ રહેતા હતા. બૌદ્ધ ‘ત્રિપિટક શાસ્ત્ર મજિઝમનિકાય' માં આજીવક મતની ૬ અભિજાતિઓ નીચે મુજબ ગણાવી છે : ૧. કૃષ્ણાભિજાતિ - ક્રૂર મનુષ્ય. ૨. નીલાભિજાતિ - ભિક્ષુ, બૌદ્ધ ભિક્ષુ. ૩. લોહિત્યાભિજાતિ – જૈનમુનિ, કે જેઓ નિરંતર ચોળપટ્ટો પહેરે છે. ૪. હરિદ્રાભિજાતિ - આવકનગ્ન ગૃહસ્થી, એલક. ૫. શુકલાભિજાતિ – નગ્ન આજીવક સાધુ, સાધ્વી. ૬. પરમશુકલાભિજાતિ – આજીવક ધર્માચાર્યો નંદવત્સ, કિસસંકિસ્ય અને મંખલીગોશાળ વગેરે. (એન્સાઈક્લોપીડિયા ઓ રિલિજ્યિન્સ એન્ડ એથિક્સ, વો. ૧, પૃ.૨૫૯ “આજીવક લેખ) તેમાં લોહિત્યભિજાતિનો પરિચય કરાવ્યો છે કેનોદિત્યfમનાતિ ના “નિયથા” “સટિવ'તિ વત્તા અર્થાત્ - લોહિત્યાભિજાતિ એટલે વસ્ત્રધારી નિર્ગળ્યો. સાફ વાત એ છે કે જૈન શ્રમણો વસ્ત્રધારી હતા અને ત્યારે જૈનોમાં વસ્ત્રવિષયક કોઈ જાતનો વિચારભેદ ન હતો. જૈન દર્શન અનેકાંત દર્શને છે. એટલે તેમાં વસ્ત્ર હોય કે ન હોય, આવી ક્ષુલ્લક વાતોનો એકાંત આગ્રહ હોય જ શાનો ? જૈન સાધુ એટલે ચારિત્રની મૂર્તિ યાને સર્વોચ્ચ જીવન. આ વાસ્તવિક સિદ્ધાંતને સામે રાખી બન્ને કોટિના મુનિઓ જૈન ધર્મનો એકધારો પ્રચાર કર્યે જતા હતા. છ સૈકા સુધી તો બરાબર એમ ચાલ્યું. પરંતુ આ ઉત્કર્ષને મોહરાજા કેમ સાંખી શકે ? તેણે એકાએક એક કાળ-ચોઘડિયે જૈનધર્મમાં Page #155 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી એક નાનીશી ચિનગારી ચાંપી દીધી એથી જૈનધર્મને એકદમ મોટો આંચકો લાગ્યો, પરિણામે જૈનોના બે ટુકડા પડયા જે આજસુધી સંધાયા નથી. આ આખીય પરિસ્થિતનો આદિ પુરુષ મુનિ શિવભૂતિ યાને ભૂતબલિજી છે. ૧૧૯ શિવભૂતિજી, તે રથવીરનગરનો સાહસિક, બળવાન અને રાજમાન્ય પુરુષ હતો, તેણે આ. કૃષ્ણઋષિ પાસે દીક્ષા લીધી. એક દિવસે ત્યાંના રાજાએ તેને રત્નકંબલ વહોરાવી. તેણે રત્નકંબલ તો ન વાપરી પણ મોહભાવથી બાંધી રાખી. ગુરુમહારાજે તેને મમતા છોડવા શિખામણ આપી પરંતુ તે વાત તેને ગળે ઊતરી નહિ, એટલે એક દિવસે ગુરુએ તેની ગેરહાજરીમાં તે રત્નકંબલના ટુકડાઓ કરી મુનિઓને વહેંચી દીધા અને શિવભૂતિજી આવતાં તેને પણ જણાવી દીધું કે, “મહાનુભાવ ! શરીર, વસ્ત્ર, મુહપત્તિ, રજોહરણ, પાત્રાં વગરે જીવરક્ષાનાં અને સંયમનિર્વાહનાં સાધનો છે, તેમાં મમતા હોવી ન જોઈએ; મમતા થવાથી તે પરિગ્રહ બની જાય છે. આ પરિગ્રહના દોષમાંથી બચવા માટે મુનિઓએ સંયમનિર્વાહનાં સાધનોને રાખવા છતાં તેમાં અલિપ્ત બની રહેવું જોઈએ, મુનિઓએ ઉપકરણમાં મૂર્છા કે આસક્તિ રાખવી ન જોઈએ. ભાગ્યશાળી ! તમે ઘર છોડયું, બાર છોડ્યું, ઋદ્ધિ છોડી, રાજસન્માન છોડયું અને સાધુ બન્યા છો. આવા સમજદાર થઈને એક મામૂલી ચીજમાં આસક્તિ રાખો, એ તમને શોભતું નથી. આવી મમતાને તમારે ફગાવી દેવી જોઇએ. મેં તમને પરિગ્રહના બંધનથી છૂટા રાખવા તમારી રત્નકંબલ ટુકડા કરી મુનિઓને વહેંચી દીધી છે. તમે મુનિભક્તિની અનુમોદના કરજો અને ફરીવાર મમતાનો પ્રસંગ ન આવે તેમ સાવચેત રહેજો.'' શિવભૂતિને આ ઉપદેશ રચ્યો નહીં, તેને પોતાની રત્નકંબલ જવાથી ગુસ્સો આવ્યો, તેણે મોહના આવેશમાં આવી જણાવ્યું કે, તો તો વસ્ત્રપાત્ર રાખવાં એ જ મહાન પાપ છે. મુનિએ નગ્ન જ રહેવું જોઈએ, અને જિનકલ્પી દશામાં જ રહેવું જોઈએ. ગુરુમહારાજે જણાવ્યું કે, મુનિજી ! જિનકલ્પી બનવા માટે તો નવ Page #156 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી પૂર્વથી અધિક જ્ઞાન જોઈએ, જે પૈકીનું અત્યારે આપણામાં કંઈ જ નથી. આજકાલના માનવી માટે તો એ માર્ગ માત્ર એક આદર્શરૂપ જ છે, કદાચ કોઈ મુનિ નગ્ન રહેવા માત્રથી પોતાને જિનકલ્પી તરીકે જાહેર કરે તો તે જિનકલ્પીનું અપમાન કરે છે. નગ્ન થવા માત્રથી મુનિ જિનકલ્પી બની જતો નથી. વળી, જિનકલ્પી વસ્ત્રવાળા અને પાત્રવાળા પણ હોય છે. સાચી વાત એ છે કે મુનિએ વસ્ત્ર, રજોહરણ, પાત્ર વગેરેમાં આસક્તિ રાખવી ન જોઈએ એટલે નગ્ન રહેવાની કંઈ જરૂર નથી. ૧૨૦ આચાર્યની આ વાત શિવભૂતિને ગળે ઊતરી નહીં. તેણે આ નાનકડી વાતને મોટું રૂપ આપ્યું અને વસ્ત્ર, પાત્ર છોડી સમુદાયથી અલગ પડી બોટિક નામે પોતાનો નવો મત ચલાવ્યો. તેને બે શિષ્યો થયા : ૧. કોડિન્ય અને ૨. કોટ્ટવીર. શરૂમાં આ મતમાં મતભેદ માત્ર નગ્ન રહેવા પૂરતો જ હતો, બીજો કોઈ દેખાતો મતભેદ ન હતો. આ ઘટના દિગંબરાચાર્ય દેવસેનના ઉલ્લેખ પ્રમાણે વીર સં. ૬૦૬ માં અને શ્વેતાંબરીય ઉલ્લેખ પ્રમાણે વીર સં. ૬૯માં બનેલ છે. ભગવાન મહાવીરસ્વામીના શાસનમાં આ આઠમો નિહ્રવ છે. દિગંબર મતની ઉત્પત્તિ અને ઈતિહાસ આજીવક, ધૈરાશિક, અબદ્ધિક અને બોટિક મુનિઓએ સ્વતંત્ર એકમ રચી, વીર સં. ૬૦૯ થી દિગંબરમત ચલાવ્યો છે અને ત્યારથી જૈન સંઘ શ્વેતાંબર અને દિગંબર એવા બે ભાગમાં વહેંચાઈ ગયો છે. જો કે આ વિભાગ ન પડે તે માટે તત્કાલીન આચાર્યોએ ભરચક પ્રયત્ન કર્યો છે, આ. શ્રી સમન્તભદ્રસૂરિજીએ તો નગ્નતાના પક્ષમાં વનવાસ સ્વીકાર્યો છે, બીજા પણ પ્રયત્ન થયા છે પરંતુ તેમાં કંઈ જ સફળતા મળી નથી અને એ બે વિભાગો પડયા, જે આજ સુધી વિદ્યમાન છે. દિગંબર મત તે ચાર વર્ગના મુનિઓના જૂથરૂપે છે. તેથી તેમાં ચારેની Page #157 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૧૨૧ માન્યતાઓને પણ વિકલ્પ સ્થાન આપવામાં આવ્યું છે. જેમ કે આજીવક મતનાં ૧. શીતોદકગ્રહણ, ૨. સચિત્ત સ્પર્શવાળું ભોજનગ્રહણ, ૩. નગ્નતા અને ૪. સ્ત્રીનો સ્પર્શ, દિગંબર મુનિઓમાં પણ મળે છે. બીજું, દિગંબરોમાં છ આવશ્યકમાં પચ્ચખાણને સ્થાને કૃતિકર્મ તેમજ સ્વાધ્યાય દાખલ કરવામાં આવ્યાં છે, તે અબદ્ધિક મતને આભારી છે. એ જ રીતે પુણ્યાશ્રાવક કથાકોષના કર્તા પદ્મનંદિ પોતાને ત્રિરાશિક હોવાનું સ્પષ્ટ કરે છે. એટલે કે ત્રિરાશિક મત દિગંબર મતમાં ભળી ગયો છે. (પ્રશસ્તિ, શ્લોક ૪થો) દિગંબરોએ શરૂમાં ૧૨ અંગો, ૧ થી ૬ આવશ્યક, ૭ દશવૈકાલિક, ૮ ઉત્તરાધ્યયન, ૯ કલ્પવ્યવહાર, ૧૦ કલ્પાકલ્પ, ૧૧ મહાકલ્પ, ૧૨ પુંડરીક, ૧૩ મહાપુંડરીક અને ૧૪ નિશીથસૂત્રને આગમ તરીકે અપનાવેલ છે. તેના ઉપર વિવરણગ્રંથો પણ બનાવેલ છે. વિક્રમની નવમી સદીમાં આ. અપરાજિતસૂરિએ બનાવેલ વિયોદયામાં સ્વરચિત દશવૈકાલિક સૂત્ર'ની શ્રીવિજયા ટીકાનો ઉલ્લેખ અને આચારાંગ, સૂત્રકૃતાંગભાષ્ય, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન તથા બૃહત્કલ્પસૂત્ર'ના સાક્ષીપાઠો મળે છે. સંભવ છે કે દિગંબર સમાજમાં જ્યધવલા'ના રચનાકાળ સુધી ઉક્ત આગમોનું આમાગમ તરીકે સ્થાન હતું. મુનિ શિવભૂતિઓનાં શિવગુમ, શિવદત્ત, ભૂતપતિ અને ભૂતબલિ* એ બીજા નામો છે. તેણે ગિરનારવાસી અગ્રાયણી પૂર્વની પાંચમી વસ્તુના ચોથા મહાપ્રાભૃતના જાણકાર આ. ધરસેનસૂરિ પાસે શ્રુતજ્ઞાન ભણી, મોટો વિહાર કરી દ્રવિડ મથુરામાં પહોંચી, જીવસ્થાન, ક્ષુલ્લકબંધ, બંધસ્વામિત્વ, ભાવખંડ, વેદનાખંડ અને મહાબંધ એમ છ-ખંડ' શાસ્ત્ર બનાવ્યું અને શ્રીસંઘ મેળવી જેઠ સુદિ પાંચમના દિવસે પુસ્તકારૂઢ કર્યું. તેની ઉપર નાની-મોટી ઘણી ટીકાઓ બની છે. છેલ્લે આ. વીરસેને વિક્રમની નવમી સદીના પૂર્વાર્ધમાં છ-ખંડ આગમ ઉપર સંસ્કૃત પ્રાકૃતમાં ૭૨૦૦૦ શ્લોકપ્રમાણ ધવલા તથા પાંચમા પૂર્વના ધારક શ્વેતાંબર આ. ગુણધરસૂરિના કષાયપ્રાભૃત દોષપ્રાભૃત’ મૂળગાથા ૧૮૩ના વિવરણ ઉપર ૨૦૦૦૦ શ્લોકપ્રમાણ જયધવલા રચી છે Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સ્થવિરાવલી અને તેના જ શિષ્ય આ. જયસેને ધવલામાં ૪૦૦૦૦ શ્લોકપ્રમાણ પૂરવણી વધારી દિગંબર સમાજ માટે મહાન ધવલશાસ્ત્ર તૈયાર કરેલ છે. - આ. કોડિન્ન તે મૂળ કુંડપુરના વતની હતા, તેથી કોડિન્ય કહેવાય છે. તેનું સંસ્કૃત નામ કૌંડકૌડિન્ય, કૌંડકન્ય અને કુંદકુંદ છે. તેનાં બીજું નામો પદ્મનંદિ, એલાચાર્ય, વક્રગ્રીવ અને ગૃદ્ધપિચ્છ છે. દિગંબર ઈતિહાસમાં તેમની ગુરુપરંપરા અને શિષ્ય પરંપરા માટે કોઈ એકમત નથી. પરંતુ તેને દિવ્યજ્ઞાનથી નવો માર્ગ પ્રકાશ્યો, એ માન્યતામાં દિગંબર ઈતિહાસનો એક મત છે. (દર્શનસાર, ગા. ૪૩) તેમણે ‘સમયસાર, ષષ્માભૂત વગેરે ઘણા પ્રાકૃત ગ્રંથો બનાવ્યા છે. વિક્રમની દશમી સદીમાં તેની ઉપર ટીકાઓ રચાઈ છે. આ0 કોટ્ટાવીરનાં બીજાં નામો કોટિ અને શિવકોટી વગેરે છે. તેમણે ભગવતી આરાધના' બનાવેલ છે, જેમાં આચારાંગ સૂત્ર, છતકલ્પ, બૃહકલ્પભાષ્ય, વ્યવહાર અને નિયુક્તિ ના ઘણા સાક્ષી પાઠો છે. આ. શિવકોટિજી ઉપલબ્ધ જિનઆગમોને બહુ જ વફાદાર રહ્યા છે. “ભગવતી આરાધના” ઉપર આ. અપરાજિતસૂરિએ વિજયોદયા ટીકા કરેલી છે. આ ઉપરાંત વનવાસીગચ્છના આધાચાર્યશ્રીસમન્તભદ્રસૂરિ, ઉચ્ચાનગર શાખાના વાચક શ્રીઉમાસ્વાતિ(મી)જી અને આ. સિદ્ધસેન દિવાકરજી વગેરેના ગ્રંથોને પણ દિગંબર સંઘે પૂરા પ્રેમથી અપનાવ્યા છે અને વિકસાવ્યા છે. વિક્રમની નવમી સદી પછી તો દિગંબર સાહિત્ય ખૂબ જ વૃદ્ધિને પામ્યું છે. શ્વેતાંબર અને દિગંબરના મતભેદનું મૂળ અંબર છે, જે તે બન્નેનાં નામોથી પાછળ જોડાઈ વધુ અમર બન્યું છે. વસ્તુતઃ દિગંબર સંપ્રદાયે શરૂમાં માત્ર મુનિ વસ્ત્ર ન ધારે એટલો જ મતભેદ ઉઠાવ્યો, ત્યાર પછી સ્ત્રી નગ્ન રહી શકે જ નહીં, અને વસ્ત્ર ધારે તો તેણીને મુનિપણું હોય નહિ, આ નિયમે “સ્ત્રીને ચારિત્ર અને છેવટે મોક્ષ નથી’ એમ જાહેર કર્યું, સાથો સાથ વસ્ત્ર વિના પાત્ર રહે નહીં, પાત્ર વિના આહાર લાવી શકાય નહીં અને આહાર લાવ્યા વિના તીર્થંકર ભગવાન Page #159 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી આહાર કરી શકે નહીં. આ બધી સમસ્યાનો ‘કેવલી ભગવાનને આહાર ન હોય’ એવો નિર્ણય જાહેર કરી સરળ ઉકેલ કરી નાંખ્યો. એટલે મુનિવસ્રની પાછળ સ્ત્રીમુક્તિ અને કેવલિભુક્તિનો મતભેદ ઊભો થયો. તેમજ એક ઝઘડો સો ઝઘડાને નોતરે એ કહેવત પ્રમાણે સમય જતાં તેમાંથી ઘણા મતભેદોનો જન્મ થયો છે. એકંદરે દિગંબર આચાર્યોને નગ્નતાની રક્ષા માટે વસ્ત્ર, પાત્ર, ઉપકરણ, ઉપધિ, કેવલિઆહાર, તીર્થંકરોનાં દ્રવ્યશરીર, દ્રવ્યવચન, દ્રવ્યમન, સાક્ષરીવાણી, શુદ્રમુક્તિ, ગૃહસ્થમુક્તિ, અન્યલિંગમુક્તિ, સ્ત્રીદીક્ષા, સ્રીમુક્તિ, મલ્લિ તીર્થંકરી, તીર્થંકરની પુત્રી વગેરે ઘણી ઘટનાઓનો નિષેધ કર્યો છે અને પોતાના શાસ્ત્રમાં તે જ કિલ્લેબંધીને વધુમાં વધુ મજબૂત કરી છે. ૧૨૩ છતાંય ન્યાયને ખાતર કહેવુ જોઈએ કે દિગંબર વિદ્વાનોએ પોતાની વિરોધી પરંતુ સત્ય વાતોને પણ ક્યાંક ક્યાંક જાહેર કરી દીધી છે. અર્થાત્ દિગંબર મતમાં નિષેધેલ મુનિઓની ઉપધિ કેવલિમુક્તિ અને સ્રીમુક્તિના પોષક પાઠો પણ દિગંબર શાસ્ત્રોમાં છે, જે પૈકીના થોડાએક નમૂના નીચે મુજબ છે. દિગંબર ગ્રંથોમાં મુનિઉપધિ વસ્ત્ર અને પાત્રના પ્રમાણ પાઠોઃ अप्पडकु उवधि अपत्थणिज्जं असंजदजणेहिं । मुच्छादिजणणरहिदं गेहदु समणो यदि वि अप्पं ॥ २२ ॥ आहारे व विहारे, देशं कालं समं खमां उपधि । जाणित्ता ते समणो, वट्टदि जदि अप्पलेवी सो ॥३०॥ (આ. કુકુન્દ-પ્રવચનસાર) सेवहि चउवहलिंगं, अब्भितरलिंगसुद्धिमावण्णो । बाहिर लिंगमकज्जं, होइ फुडं भावरहियाणं ॥ १०९ ॥ (આ. ફુકુન્દ-ભાવપ્રાકૃત ગા. ૧૦૯) ववहारओ पुण णओ, दोण्णि वि लिंगाणि भणदि मोक्खरहे । णिच्छयणओ दु णिच्छदि, मोक्खपहे सव्वलिंगाणि ॥ (આ. ફુકુન્દ-સમયપ્રાભૂત ગા. ૪૪૪) Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ पिंडं उवधिं सेज्जं; उग्गम उप्पाद णेसणादीहि । चरित्तरक्खणहूं, सोघिंतो होइ सुचरितो ॥ २९३॥ (लगवती आराधना, गा. २८३, पृ. १४४) पिंडोवधिसेज्झाओ, अविसोधिय जो य भूजदे समणो । मूलट्ठाणं पत्तो, भुवणेसु हवे समणपोल्लो ॥ २५॥ फासुगदाणं फासुगमुवधिं, तह दोवेि अत्तसोधीए । देदि जो य गिण्हदि, दोण्हंपि महप्फलं होई ॥४५ ॥ (खा. वहडेर - भूलायार, परिच्छेद १०. ) " कम्बलदिकं गृहीत्वा न प्रक्षालन्ते" સ્થવિરાવલી (तत्त्वार्थ- श्रुतसागरी टीडा, २. ७, सूत्र ४.) : तपः पर्यायशरीरसहकारि भूतमन्नपानसंयमशौचज्ञानोपकरणतृणमयप्रावरणादिकं किमपि गृह्णाति, तथापि ममत्वं न करोति । (ब्रह्मदेवकृत परमात्म प्रकाश, गा. २१९, पृ. २३२) 'मृदुवस्त्रेण' कदाचित्तथा क्रियते निक्षेपणा नाम्नी पंचमी समितिर्भवति ॥ (यारित्रप्राकृत, गा. ३९, श्रुतसागरी) शय्यासनोपधानानि, शास्त्रोपकरणानि च । पूर्वं सम्यक् समालोच्य प्रतिलिख्य पुनः पुनः ॥ १२ ॥ (या. शुलयन्द्रकृत ज्ञानावि, स. ८) शय्योपध्यालोचनान्नवैयावृत्येषु पंचधा । शुद्धिः स्यात् दृष्टिधीवृत्तविनयावश्यकेषु वा ॥४२॥ विवेकोऽक्षकषायां-ग- भक्तोपधिषु पंचधा । स्यात् शय्योपधिकायान्नवैयावृत्यकरेषु वा ॥ २१७॥ (पं. आशाधरहृत सागारधर्मामृत, अ. ८, सं. १२७९) साक्षान्नन्नः स विज्ञेयो, दश नग्नाः प्रकर्तिताः ॥२३॥ (लहारड सोमसेनद्धृत त्रिवार्णायार, अ. 3, सं. १९९५) ममत्तिं परिवज्जामि, णिम्ममत्तिमुवदिठ्ठो ॥५७॥ भावो कारणभूदो सायाराऽणयारभूदाणं ॥ ६६ ॥ Page #161 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૧૨૫ णग्गो पावई दुक्खं, णग्गो संसारसायरे भमई । णग्गो ण लहइ बोही जिणभावेण वज्जिओ सुइरं ॥६८॥ भावसहिदो मुणिणो, पावइ आराहणाचउक्कं च । भावरहिदो य मुनिवर भमइ चिरं दीहसंसारे ॥१९॥ (. बुहत मामामृत) लिङ्गं देहाश्रितं दृष्टं देह पवात्मनो भवः । न मुच्यन्ते भवात् तस्यात् ते ये लिङ्गकृताग्रहाः ॥८७॥ जातिदेहाश्रिता दृष्टा ॥८॥ जातिलिंगविकल्पेन, येषां च समयाग्रहः ॥ ते न आप्नुवन्त्येव, परमं पदमात्मनः ॥८९॥ (0. पून्यात समाविशतs) संघो को वि न तारइ, कट्ठो मूलो तहेव निपिच्छो । अप्पा तारइ तम्हा, अप्पा चेव झायव्वो ॥ (. अमृतयंत पाया२) जो घर त्यागी जोगी, घरवासी कहैं कहँ जूं भोगी । अंतर भाव न परखे जोई, गोरख बोले मूरख सोई । (बनारसीविलास, पृ. २९९) अयसाण भायणेण य, किं ते णग्गेण पावमलिणेण । पेसुण्ण-हास-मच्छर-माया बहुलेण सवणेण ॥६९॥ वनेऽपि दोषाः प्रभवन्ति रागिणां, गृहेऽपि पञ्चेन्द्रियनिग्रहस्तपः । अकुत्सिते वर्त्मनि यः प्रवर्तते, विमुक्तरागस्य गृहं तपोवनम् ॥ (मा. कृत मायामृत, u. नी श्रुतसागरी Elst) धात्रिवाला-ऽसतीनाथ-पद्मिनीदलवारिवत् । दग्धरज्जुवदाभासं भुजन् राज्यं न पापभाक् ॥ (मायामृत, l. १६२नी श्रुतसागरी elst) Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સ્થવિરાવલી દિગંબર ગ્રંથોમાં સ્ત્રીદીક્ષા, સ્ત્રીમુક્તિ અને નપુંસકમુક્તિના પ્રમાણ પાઠોઃ રાજકુમારી, મંત્રી, અમાત્ય, પુરોહિત અને શેઠની સ્ત્રીઓની દીક્ષા. (વરાંગચરિત, સર્ગ ૩૦, ૩૧.) બ્રાહ્મી, સુંદરી, સુભદ્રાની દીક્ષા, બ્રાહ્મીને ગણિનીપદ. (આદિપુરાણ, પર્વ-૨૪, ૪૭) જિનદત્ત શેઠની સ્ત્રી, સીતા, પૃથ્વી સુંદરી, રાણીઓની દીક્ષા, ભગવાન શ્રી મહાવીરની સાધ્વીઓ, ચંદનાર્યા, સુવ્રતા ગણિની, ગુણવતી આર્યા, સર્વશ્રી, આર્યા. (ઉત્તર પુરાણ, પર્વ ૬૮, ૭૧, ૪, ૭૬.) રાજિમતી, દ્રોપદી, ધનશ્રી, મિત્રશ્રી, કુન્તી, દ્રૌપદી અને સુભદ્રાની દીક્ષા, સુલોચના આર્યા ૧૧ અંગ ભણી, ભગવાનની સાધ્વી સંખ્યા, હજારો સાધ્વીઓ. (હરિવંશપુરાણ, પર્વ પ૬, ૬૩, ૬૪, ૧૨, ૧૦, ૨) પ્રિયંગુમંજરી, અંગનસેના વેશ્યા, જ્યેષ્ઠા, દેવવતીની દીક્ષા, હરિકાંતાઆર્યા. (કથાગ્રંથો) संत्यज्य राज्यलक्ष्मी, पतिपुत्रभ्रातृसम्बन्धम् । परिव्राज्य वहाया किं, ममत्वं सत्यभामादेः ॥३२॥ ક્ષપકશ્રેષાર રે, વેનોચેત “ભૂતપૂર્વેન” स्त्रीति नितरां अभिमुख्येऽर्थे युज्यते नेतराम् ॥४०॥ ત્યાર્થિસિદ્ધિઃ ૪દ્દા (આ. શાકટાયનનું સ્ત્રીમુક્તિપ્રકરણ) थावरकायपहुदी संढो, सेसा असण्णिआदि य । अणियट्टियस्स य पढमो भागोति जिणेहिं णिदिढें ॥६८४॥ मणुसिणी पमत्तविरदे, आहारदुगं तु णत्थि णियमेण ॥ अवगद्वेदे मणुसिणी सण्णा भूदगदिमासेज ॥७१४॥ (ગોમટસાર છવકાંડ) વેeo ૩૩ वेए स्त्री पु. नपुंसक वेदत्रयमध्येऽर्हतः कोऽपि वेदो नास्ति । (બોપ્રાકૃત, ગા. ૩૩, કુતસાગરી) Page #163 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૧૨૭ मणुसिणीसु सासणसम्मइट्ठि (२) प्पहुडि जाव अजोगि । केवलि (१४) त्ति, दव्वपमाणेण केवडिया ? संखेजा ॥ (सूत्र ४८, पृ. २६१) मणुसिणीसु मिच्छाइटि-सासणसम्माइट्टिट्ठाणे सिया एजत्तियाओ, सिया अपजत्तियाओ ॥सूत्र ९२॥ सम्मामिच्छाइडिं-असंजदसम्माइट्ठिसंजदासंजदसंजदट्ठाणे णियमा पजत्तियाओ ॥ सूत्र ९३ ॥ ( 11म, घसा टीst, पु. १, पृ. 33१, 33२.) वेदाणुवादेण. इत्थिवेदएसु पमत्तसंजदप्पहुडि जाव अणियबादरसांपराइयपविट्ठ उवसमा खवा दव्वपमाणेण केवडिया ? संखेजा ॥सूत्र १२६॥ धवलाटीका-इत्थिवेदउवसामगा दस १० खवगा वीस २० । (पु. 3 हुँ, पृ. १४६.) णसयवेदेसु० संखेजा ॥ सू. १३० ॥ धवलाटीका-उवसामगा पंच ५, खवगा दस १० (पृ. ४१९) धवलाटीका-इत्थिवेदे अपमत्तसंजता संखेज्जगुणा तम्हि चेव पमत्तसंजदा संखेजगुणा सजोगिकेवलि संखेजगुणा (सूत्र १३४, पृ. ४२२) ( 5111 पqil-elst, पुस्तs al) अपमत्तस्य उक्कस्संतरं उचदे । तिण्णिअंतोमुहूत्तेहिं अब्भहिय अट्ठवस्सेहिं उणाओ अट्टेदालीसपुव्वकोडिओ उक्कस्स अंतरं । पजत्तमणुसिणीसु एवं चेव । णवरि पजत्तेसु चउवीसपुव्वकोडिओ, मणुसिणीसु अट्ठपव्वकोडिओति वत्तव्वं । (पृ. ५३) इत्थीवेदेसु पमत्तस्स उच्चदे । अट्टवस्सेहिं तिण्णिअंतोमुहूत्तेहिं ऊणिया त्थीवेदट्ठिदी लद्धमुक्कस्संतरं । एवमपमत्तस्स वि उक्कस्संतरं भाणिदव्वं, विसेसा भावा । (पृ. ९६) (पद पंडागम-स्थान सत्यमत्वानुगम-सीवहीઅલ્પબહુપ્રરૂપણા-ધવલા ટીકા-મુદ્રિત પુસ્તક પાંચમું) Page #164 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી (८) अपूर्वकरण (९) अनिर्वृतिकरण गुणस्थान सुधीनी स्त्रीओनी संख्या, उपशमक स्त्रीओ क्षपक स्त्रीओ । ( सूत्र १४४ थी १६९, पृष्ट ३०० थी ४०० ) (षट्पंडागम, घवला टीडा, मुद्रित पुस्तक पांयभुं) १२८ દિગંબર ગ્રંથોમાં શૂદ્રદીક્ષા, શૂદ્રમુક્તિના પાઠો ઃ उत्तमधम्मेण जुत्तो होदि तिरक्खोव उत्तमो देवो । चंडालो वि सुरींदो, उत्तमधम्मेण संभवदि ॥ ( स्वामी कार्तिकेयानुप्रेक्षा गा. ४३० ) न जातिगर्हिता काचित्, गुणाः कल्याणकारणम् । व्रतस्थमपि चाण्डालं; तं देवा ब्राह्मणं विदुः ॥ चातुर्वर्ण्य यथा यच्च, चाण्डालादिविशेषणम् । सर्वमाचारभेदेन, प्रसिद्धं भुवने गतम् ॥ (या. रविषेानुं पद्मयरित्र) " विप्र-क्षत्रिय - विट् - शूद्राः प्रोक्ताः क्रियाविशेषतः । जैनधर्मे पराः शक्ताः ते सर्वे बान्धवोपमाः ॥ ( धर्भर सिद्धृत त्रिवार्णायार ) દિગંબર ગ્રંથોમાં કેવલિભુક્તિ, કેવલિતપ અને સાક્ષરી વાણીના પાઠોઃ आद्यश्चतुर्दशदिनैर्विनिवृत्तयोगः षष्ठेन निष्ठितकृतिर्जिनवर्धमानः ॥ शेषा विधूतघनकर्म्मनिबद्धपाशाः, मासेन ते यतिवरास्त्वभवन् वियोगाः ॥२६॥ (समाधिलडित, श्लोड २९ ) एकादश जिने ( तत्त्वार्थ अ. ९, सू. ११) आहारे ॥३३॥ टीका-आहारकद्वयमध्येऽर्हतः आहारकानाहारकद्वयम् । आहारो य सरीरो, तह इन्दिय आणपाण भासा य Page #165 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૧૨૯ पज्जतिगुणसमिद्धो, उत्तमदेवो हवइ अरुहो ॥३४॥ (उन्न्त मोधामृत, सटीs) बाह्यं तपः परमदुश्चरमाचरंस्त्वम् । आध्यात्मिकस्य तपसः परिबृहणार्थम् ॥८३॥ (बृहत् स्वयंभूस्तोत्रम्) अरित च केवलिभुक्तिः, समग्रहेतुर्यथा पुरा भुक्तेः । पर्याप्ति-वैद्य-तेजस-दीर्घायुष्कोदयो हेतुः ॥१॥ रोगादिवत् क्षुधो...व्यभिचारो वेदनीयजन्मायाः । प्राणिनि “एकादशजिने” इति जिनसामान्यविषयं च ॥२९॥ (केवलिभुक्तिप्रकरणम्) सेसा आहारया जीवा....॥ गोम्मट ॥६६५॥ आहारए इन्दिय-पाडुडिजावसजोगिकेवलि त्ति ॥१६॥ (५५ सा-यवसा, पृ. ४०८) કેવલી ભગવાનને સુસ્વર, દુસ્વર, ૧૦ પ્રાણ, ૬ પર્યામિ, ૭ યોગ વગેરે होय छे. (गोम्मटसार, भूताया पोधामृत) जगाद तत्त्वं जगतेऽर्थिनेऽञ्जसा ॥४॥ कायवाक्यमनसां प्रवृत्तयो नाभवंस्तव मुनेश्चिकीर्षया ॥ नासमीक्ष्य भक्तः प्रवृत्तयो धीर ! तावकमचिन्त्यमीहितम् ॥४॥ तव वागमृतं श्रीमत्सर्वभाषास्वभावकम् ॥१७॥ वागपि तत्त्वं कथयितुकामा ॥१०७॥ त्वया गीतं तत्त्वं ॥११८॥ (तस्वयंभूस्तोत्रम्) एवं स पृष्टो भगवान् यतीन्द्रः, श्रीधर्मसेनेन नराधिपेन । हितोपदेशं व्यपदेष्टुकामः, प्रारब्धवान् वक्तुमनुग्रहाय ॥४२॥ (१२गयरित, सर्ग उजे, पृष्ठ 30) આ દરેક પાઠ દિગંબર શાસ્ત્રોના જ છે, જેમાં મુનિઓનાં વસ્ત્ર, पात्र, शूद्रमुति, उपविभा२, उपलित५, ५२५४, साNquil, Page #166 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી સ્ત્રીદીક્ષા, શ્રીમુક્તિ અને નપુંસકમુક્તિ વગેરે વિધાનો સ્પષ્ટ છે. અનેકાંતવાદી મનુષ્ય આમાંથી ઘણું સત્ય મેળવી શકે છે. આ સંબંધે વિશેષ જાણવા ઇચ્છનારે અમારું (ત્રિપુટી મહારાજનું) ‘શ્વેતાંબર–દિગંબર’ નામક પુસ્તક વાંચી લેવું. ૧૩૦ શ્વેતાંબરીય – દિગંબરીય મૂર્તિમાં ફેરફારની નવી મર્યાદા - જૈન આગમોમાં વર્ણન મળે છે કે, ચોવીશે તીર્થંકર વસ્ત્રધારી હતા, માત્ર પહેલા અને છેલ્લા બે તીર્થંકરો પાછલા જીવનમાં વસ્રરહિત હતા. આથી પ્રાચીન કાળમાં જિનપ્રતિમાઓ પણ બન્ને પ્રકારની બનતી હતી. પરંતુ એ પ્રતિમાવિધાન એવું હતું છે તેમાં નગ્નતાની કે અનગ્નતાની ખાસ નિશાનીઓ કરવામાં આવતી ન હતી, જેની અષ્ટપ્રકારી તથા સત્તરભેદી પૂજા થતી હતી. ન આ સિવાય આયાગપટ્ટ, ચરણ, ચરણચિહ્નો અને અસદ્ભૂત સ્થાપનાઓની પણ પૂજા થતી હતી. દિગંબરોએ પોતાના નવા મતમાં આ પ્રતિમાવિધાન અને પૂજા વિધિને કાયમ રાખ્યાં હતાં. દિગંબરો પ્રાચીન પ્રતિમાઓનું દર્શનપૂજન કરતા હતાં. જો કે તીર્થો શ્વેતાંબરોને તાબે હતાં, પણ વિધિભેદ ન હોવાથી દિગંબરો તેનો લાભ ઉઠાવતા હતા અને તેમણે દક્ષિણમાં પોતાનાં નવાં તીર્થો પણ સ્થાપિત કર્યાં હતાં. આમ આ બન્ને સંપ્રદાયમાં શરૂમાં પ્રતિમા કે તીર્થો બાબતનો કશોય મતભેદ ન હતો, કિન્તુ વિ. સં. ૮૯૦ લગભગમાં ગિરનાર પર બન્ને સંઘોની પરસ્પર અથડામણ થઈ ત્યારથી આ. શ્રીબપ્પભટ્ટિસૂરિની અધ્યક્ષતામાં એવી મર્યાદા બંધાઈ કે હવે પછી શ્વેતાંબર જૈનો જિનપ્રતિમાને આંચળિકા (લંગોટ) બનાવે અને દિગંબરો જિનપ્રતિમામાં સ્પષ્ટ લિંગ બનાવે. બસ, ત્યારથી પ્રતિમાનો એ ભેદ પડયો. ત્યાર પહેલાંની જે જે પ્રતિમાઓ છે, તેમાં આવો વિજ્ઞાની ભેદ નથી. મથુરા, વેલા, ભાંદક, કુલ્પાક, ડભોઈ, મહુડી, મક્કી, મોહનજોડેરો વગેરેમાં તે કાળની પ્રાચીન પ્રતિમાઓ છે. પ્રતિમાભેદ પડ્યો પણ પૂજાવિધિમાં ભેદ તો હતો જ નહિ. એટલે તીર્થંકરોની પ્રાચીન પ્રતિમાઓ અને ચરણો વગેરેની પૂજા તો બન્ને સંપ્રદાયો Page #167 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી. ૧૩૧ અભેદભાવે એક સાથે રહીને પણ કરતા હતા. વિક્રમની સત્તરમી સદી સુધી તેમાં મતભેદ નહોતો. વિ.સ.૧૬૮૦મા ખરતરગચ્છીય પં. બનારસીદાસે દિગંબર તેરાપંથ ચલાવ્યો, તેમાં તેણે દિગંબરોની સાત વાતનો ઈન્કાર કર્યો અને કોઈ અભાગી પળે જિનપૂજાવિધિમાં પણ ફેરફાર કર્યો. આથી પ્રથમ તો દિગંબરોના વીસપંથી અને તેરહપંથીમાં પૂજાવિધિનો ઝઘડો ચાલ્યો અને પછી તીર્થોમાં એ જ કારણે શ્વેતાંબરો સાથે પણ ઝઘડા ઊભા થયા. જો કે આજે પણ શ્વેતાંબર અને વીસપંથી દિગંબરોની પૂજાવિધિ તો એકસરખી છે, કિન્તુ તેરહપંથીના કારણે જ તીર્થમાં ઝઘડા ઊભા થયા છે. આખરે ન્યાય શ્વેતાંબરોની તરફેણમાં આવ્યો, એટલે હમણાં હમણાં (વિ.સં. ર૦૦૮ આસપાસ) એ ઝઘડાઓ થોડે અંશે શાંત થયા છે અને વિવેકી દિગંબર જૈનોને પણ આવા ઝઘડાઓ પ્રત્યે અરુચિ પેદા થવા લાગી છે. જિનબિંબ અને જૈન તીર્થો વિષયક મતભેદ તો આ રીતે પાછળથી જ ઉત્પન્ન થયો છે. (ઈતિ જૈનપ્રતિમાની નગ્નતા-અનગ્નતા) (સંપાદકીય – જૈનોમાં મૂર્તિપૂજાની માન્યતા - પ્રાચીનતા બાબત જુનાગઢના અને મહુડીના ઉલ્લેખો અને મહત્ત્વના બની રહેશે.) જૈન પરંપરાનો ઈતિહાસ ભાગ. ૧ જૂનાગઢ – ગિરનાર એ તો યદુકુલતિલક ભગવાન નેમિનાથના સમયનું પ્રાચીન તીર્થ છે. ત્યાં અનેક જૈન મંદિરો અને ગુફાઓ છે. તેની તળેટીમાં રહેલ જૂનાગઢમાં ત્યાર પછીની એક સદીના પ્રાચીન શિલાલેખો મળી આવ્યા છે. શ્રી અમૃતલાલ વ. પંડયા જણાવે છે કે, ક્ષત્રપકાળમાં કાઠિયાવાડમાં જૈનધર્મ ખૂબ ફેલાયો હતો, તે સમયના બે લેખો મળ્યા છે. ૧. જૂનાગઢના બાવા પ્યારાના મઠમાંથી મળી આવેલો લેખ અને ૨. રા. ઈશ્વરલાલ જી. રાજાને મળી આવેલ પ્રાચીન લેખ, કે જેનો સ્કેલ તેમણે તા. ૪-૫-૫૧ના જન્મભૂમિ'માં આપેલ છે, જેમાં તીરથવાની થાને શબ્દો સ્પષ્ટ ખોદાયેલ છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જૂનાગઢનો પ્રાચીન શિલાલેખ : (?) ...સ્તથા સુરા (સુરાપુર)....ક્ષત્રપ.... ( २ ) ..... चष्टन प्रपौत्रस्य राजः क्षत्रपस्य स्वामिजयदामपौत्रस्य राज्ञो મહાક્ષ... (३) चैत्रशुक्लस्य दिवसे पञ्चमे ५ गिरिनगरे देवासुरनागयक्षराक्षसेन्द्र.... (૪).........પરમ....વલજ્ઞાનસંપ્રાપ્તાનાં નિતખ઼રામરળાનાં । Antiquities of Kathiawar and Kachh P. 140. Collection of Sanskrit Prakrit Inscriptions P. 17 આ શિલાલેખથી સમજી શકાય છે કે સ્થવિરાવલી ક્ષત્રપરાજા ચષ્ટન, તેનો પુત્ર સ્વામી જયદામ, તેનો પુત્ર મહાક્ષત્રપ રુદ્રદામ (શક સં.૭૨), તેના પુત્રો ૧. દામઝદ (શાકે ૯૦, વિ.સં. ૨૨૫, ઈ.સ. ૧૫૦ થી ૧૮૦), ૨. રુદ્રસિંહ (શાકે ૧૦૨થી ૧૨૨, વિ.સં. ૨૩૮ થી ૨૫૮) તે પૈકીના છેલ્લા રાજાએ ગિરનાર તીર્થમાં ભગવાન શ્રીનેમિનાથજીના દેરાસરનો જીર્ણોદ્ધાર અથવા કોઈ નવી પ્રતિષ્ઠા વગેરે કરાવ્યાં છે. શિલાલેખ તૂટેલો હોવાથી વિશેષ કંઈ જણાતું નથી પણ આ. વજ્રસેનસૂરિએ કરાવેલ ગિરનાર તીર્થના જીર્ણોદ્ધાર પછી બરાબર ૧૦૦ વર્ષે આ ઐતિહાસિક પ્રસંગ ઉજવાયો છે એ સહેજે સમજી શકાય તેમ છે. "The most interesting point about it is the word વતિજ્ઞાનસંપ્રાપ્તાનાં of those who have obtained the knowledge of Kevalins. Kevalin occurs most frequently in the Jaina sculptures & denotes a person who is possessed of the "Keval-Jnina' or true knowledge which produces final emancipation. It would, therefore, seem that the inscrption is Jain.' From this it would appear that these caves were probably excavated for the Jains by the Saka kings of Saurashtra about the end of the second century of christion era. "Antiquities of Kathiawad & Cachh" P. 141. આ શિલાલેખો માટે વિશેષ જુઓ - ‘એનટીક્વેરી ઓફ કાઠિયાવાડ એન્ડ કચ્છ' પૃ. ૧૪૦, કલેક્ષન ઓફ સંસ્કૃત-પ્રાકૃત ઈન્સક્રીપ્સન પૃ. ૧૭, Page #169 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૧૩૩ એપિગ્રાફિકા ઈન્ડિકા પૃ. ૧૬, પૃ. ૨૩૯, જન્મભૂમિ તા. ૨૫-૫-૧૯૪૧ રવિવાર, જૈન સત્યપ્રકાશ ક્રમાંક ૭૦, પૃ. ૩૯૦. મહુડી : ગુજરાતમાં વીજાપુર પાસેના મડ્ડી ગામના જુના કોટ્યાર્કનાં મંદિર પાસેથી સં. ૧૯૯૫ લગભગમાં તીર્થકરોની પરિકરવાલી ૪ ધાતુ પ્રતિમાઓ નીકળી છે, જેમાંની એક કોટ્યાર્કના મંદિરમાં અને ૩ વડોદરાના મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. આ ૪ જિનપ્રતિમાઓ ગુમકાલની છે.* ગોમટેશ્વર : ? રથાવર્તગિરિ : આર્ય વજસ્વામીએ વિ.સં. ૧૭૪માં પોતાના શિષ્યસંઘ સાથે બાર દુકાળીમાં દક્ષિણમાં જઈ એક પહાડી ઉપર અનશન કર્યું અને સમાધિપૂર્વક સ્વર્ગગમન કર્યું છે. આ ભૂમિને ઈન્દ્ર રથ વડે ત્રણ પ્રદક્ષિણા આપી, તેથી તે પહાડનું નામ “રથાવર્તગિરિ પડેલ છે. આચારાંગ સૂત્ર સ્કંધ ૨, ચૂર્ણિ ૩ની નિયુક્તિમાં રથાવર્ત નગ(પર્વત)ને તીર્થ તરીકે દર્શાવ્યો છે અને આવશ્યક નિર્યુક્તિમાં રથાવર્ત પર આર્ય વજસ્વામીનું સ્વર્ગગમન દર્શાવ્યું છે. (જુઓ પૃ. ર૩૯) આ રથાવર્તગિરિનું અસલી નામ શું હતું અને તેનું અત્યારે નામ શું છે? તેનો કંઈ સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી. કિન્તુ અમને લાગે છે કે આજે ઈન્દ્રગિરિ તરીકે જે પહાડી ઓળખાય છે તે જ વાસ્તવમાં થાવર્તગિરિ છે અને તેના ઉપરની વિશાલકાય મૂર્તિ તે દ્વિતીય ભદ્રબાહુસ્વામી યાને વજસ્વામીની મૂર્તિ છે. આર્ય વજસ્વામીએ અનશન માટે પ્રથમ એક પહાડી પસંદ કરી હતી પરંતુ પોતાના એક બાલમુનિને છૂટા પાડવા માટે તે મુનિને ત્યાં જ રાખી * ડેક્કન કોલેજના સંશોધન વિભાગની પત્રિકા ઈ.સ. ૧૯૪૦માર્ચવો. ૧. નં.૧, “ભારતીય વિદ્યા” નૈમાસિક પત્રિકા વ. ૧., એ. ૨, જૈન સત્ય પ્રકાશ, ક્રમાંક ૭૧, ૭૨. એક એવી પણ માન્યતા છે કે – વિક્રમની નવમી સદીમાં કોટિવર્ષના જૈનો અથવા કોટિગચ્છના ઉપાસકો હિજરતી તરીકે અહીં આવ્યા અને તેઓ જ આ પ્રતિમાઓને લાવ્યા. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સ્થવિરાવલી તે પહાડીનો ત્યાગ કરી સામેની બીજી પહાડી પર જઈ અનશન સ્વીકાર્યું છે અને બાલમુનિએ પહેલી પહાડી પર અનશન કર્યું છે. ત્યાર પછી તેમના પ્રશિષ્ય આ. ચંદ્રસૂરિ અહીં પધાર્યા હતા અને તેમના ઉપદેશથી અહીં પહાડની સળંગ શિલામાંથી આર્ય વજસ્વામીની વિશાલકાળ પ્રતિમા બની હતી. આ બન્ને પહાડીઓ આજે ઈન્દ્રગિરિ અને ચંદ્રગિરિ એવા નામથી પ્રસિદ્ધ છે. મહીસૂરની ભૂગોળથી જાણી શકાય છે કે મહીસૂરના હસન જિલ્લામાં શ્રવણબેલગોલ નામનું ગામ છે. ત્યાં હલબેલગોલ, કોડી બેલગોલ, શ્રવણબેલગોલ નામે વિખ્યાત તળાવો છે. બેલગોલનો અર્થ સફેદ તળાવ થાય છે, એટલે શ્રવણબેલગોલનો અર્થ જૈનોનું સફેદ સરોવર થાય છે. આ તળાવની ઉત્તરમાં ચંદ્રગિરિ નામની પહાડી છે અને દક્ષિણમાં વિંધ્યગિરિ યાને ઈન્દ્રગિરિ પહાડી છે, જેના ઉપર અનેક જિનાલયો અને જિનપ્રતિમાઓ છે. (એપિગ્રાફિકા કર્ણાટક, ભા.રની ભૂમિકા) સ્પષ્ટ વાત છે કે આ તીર્થ પુરાણું છે, મૂર્તિ પ્રાચીન છે પણ તે તીર્થ વિક્રમની ૧૧મી સદીમાં ગોમટેશ્વર તરીકે જાહેર થયું છે. આપણે જાણીએ છીએ આર્ય વજસ્વામી અને દિગંબર માન્યતા પ્રમાણે બીજા ભદ્રબાહુસ્વામી અહીં સ્વર્ગે ગયા છે. એટલે આ મૂર્તિ તેમની હોય એ તર્કસંગત વસ્તુ છે. મહર્ષિ બાહુબલિ અહીં પધાર્યા જ નથી, ગોમટેશ્વર એવું એમનું કોઈ બીજું નામ પણ નથી, છતાં આપણે આ મૂર્તિ બાહુબલિની છે એમ માની લઈએ એ તો આપણે આ તીર્થનો ઈતિહાસ ભૂલી ગયા છીએ, તેનું જ પરિણામ છે. ચામુંડરાય દિગંબર જૈન હતો. તેણે આ મૂર્તિને દિગંબરપણાનો સંસ્કાર આપ્યો હોય એ સર્વથા બનવાજોગ છે. ટૂંકમાં કહી શકાય કે, ઈન્દ્રના રથની પરિક્રમાથી પ્રસિદ્ધ થયેલો રથાવર્તગિરિ અને ઈન્દ્રના જ નામથી પ્રસિદ્ધ થયેલો ઈન્દ્રગિરિ એ બન્ને વિંધ્યગિરિની એક પહાડીનાં જ નામો છે અને આર્ય વજસ્વામી યાને દ્વિતીય ભદ્રબાહુનું સમાધિસ્થાન છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૧૩૫ દિગંબર ગ્રંથકારો સંશયી કે મિથ્યાત્વી તરીકે આ. ઈન્દ્ર, આ. ચંદ્ર, આ. નાગેન્દ્રનાં નામો સંભારે છે. ખરેખર, એ જ આચાર્યોના નામથી આ ઈન્દ્રગિરિ અને ચંદ્રગિરિ તીર્થો છે. તેમજ મંત્રી ચામુંડરાય પછી દિગંબરોએ તે તીર્થોને અપનાવ્યાં છે. ઓસમ પહાડ : જૂનાગઢથી ૭ કોશ દૂર આ પહાડ છે. અહીંની કેટલીએક પ્રાચીન ગુફાઓ નાશ પામી છે. આંબલીવાળું ભોયરું વગેરે ગુફાઓ વિદ્યમાન છે. ઉપર ચકેશ્વરીનું મંદિર છે. શિવની દેરીમાં એક નાનકડી જિનપ્રતિમા છે. ઉપર નવો કિલ્લો છે, જેના બાંધકામમાં દેરાસરના પથ્થરોનો વધુ ઉપયોગ હશે એમ સહેજે દેખાઈ આવે છે. ઉતારમાં વીશેક પડથારો છે. ત્યાં દરેક સ્થાને મંત્રી સર્જન અને ગૂર્જરેશ્વર કુમારપાલ વગેરેએ બંધાવેલ મંદિરો હતાં. અલ્લાઉદ્દીન ખીલજીના ગોઝારા હાથે તેનો નાશ થયો છે. કિલ્લા પાસેના ભીમકુંડમાં પ્રતિમાઓ સંતાડી રાખી હતી, પચાસેક વર્ષ પહેલાં તેમાંથી ઘણી જિનપ્રતિમાઓ મળી આવી હતી, જે હાલ ધોરાજી અને જૂનાગઢના દેરાસરોમાં બિરાજમાન છે. (જૈન સત્ય પ્રકાશ, ક્રમાંક ૯, પૃ. ૩૦૧) આ પહાડ ગોંડલ રાજ્ય (સ્ટેટ)માં છે. વસઈઃ ઓખા બેટમાં નવી દ્વારિકા વસી છે. તેની પાસે ગુમકાળનું જિનમંદિર છે. વોટ્સન સાહેબ જણાવે છે કે, વિમલવસહી વગેરે જૈન સ્થાનો છે, તેમ આ સ્થાન પણ જૈનોનું છે. પાસે વસઈ ગામ છે. મંદિરની રચના જૈન દેરાસરોને મળતી છે, ગુમકાલીન શિલ્પ છે. આ મંદિર પહેલાં જૈનોનું હતું. (કાઠિયાવાડ ગેઝેટિયર) દ્વારિકા : એ અસલમાં જૈન ધામ છે. શાસ્ત્રી રેવાશંકર મેઘજી દેલવાડાકર જણાવે છે કે, “જગતદેવાલય ક્યાં વર્ષમાં કોણે બનાવ્યું ? તેનો કશો પણ આધાર ઈતિહાસ કે પુરાણોમાંથી મળી શકતો નથી. કેટલા એક એમ કહે છે કે, આ મંદિર વજનાભે કરાવ્યું નથી પણ ત્રણ હજાર વર્ષ ઉપર જૈની લોકોએ કરાવ્યું છે, અને તેમાં શ્રી પાર્શ્વનાથની મૂર્તિ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સ્થવિરાવલી સ્થાપના કરી હતી, તે મૂર્તિ હાલ નગરમાં છે. વળી મૂર્તિના ચરણમાં લખ્યું છે કે, આ મૂર્તિ જગતદેવાલયમાં સ્થાપન કરી હતી.' આ સ્થાન શંકરાચાર્યના વખત પછી અજૈનોના હાથમાં ગયું છે અને તે જૈન તીર્થ મટી વૈષ્ણવ તીર્થ બન્યું છે. સદ્ગત તનસુખરામ મ. ત્રિપાઠી પણ જણાવે છે કે, વિ. સં. ૧૨૦૦ પછી દ્વારિકા વૈષ્ણવતીર્થ તરીકે સવિશેષ પ્રસિદ્ધિ પામ્યું હોય એમ જણાય આ મંદિરમાં ઉપલા ભાગમાં ભગવાન નેમિનાથની જાન વગેરેનાં કોરાણીભર્યા ચિત્રો છે. (જૈન સત્ય પ્રકાશ, ક્રમાંક ૩૭) આચાર્ય શ્રીચંદ્રસૂરિ આ. વજસેનસૂરિના બીજા પટ્ટધર આ. ચંદ્રસૂરિ છે. તેમનો વીર સં. ૫૭૬માં જન્મ, સં. ૫૯રમાં દીક્ષા, સં. ૬૦૬માં સૂરિપદ, સં. ૬૨૦માં યુગપ્રધાનપદ અને સં. ૬૫૦માં લગભગમાં સ્વર્ગવાસ થયો છે. સોપારકના શેઠ જિનદત્તે પોતાની પત્ની ઈશ્વરી અને ૪ પુત્રો સાથે બારદુકાળી ઊતરતાં જ વીર સં. ૫૯૨ (વિ.સં. ૧૮૨)માં આ. વજસેનસૂરિ પાસે દીક્ષા લીધી. તેમના ચારે પુત્રો ૧ નાગેન્દ્ર, ૨ ચંદ્ર, ૩ નિવૃતિ અને ૪ વિદ્યાધર સમર્થ આચાર્યો થયા છે. વીર સં. ૬૦૬માં તેઓના નામથી જ ચાર કુળો નીકળ્યાં છે. આ ચારે આચાર્યોમાં બીજા આ. ચંદ્રસૂરિ છે. તેમની પુણ્ય પ્રકૃતિ સતેજ હતી. તેથી શ્રમણસંઘે ચાર કુલ બનાવ્યાં, ત્યારે તેમના ચંદ્રકુળમાં ઘણા ગણો અને શાખાઓ દાખલ થયાં હતાં. ચંદ્રકુળ વિશાળ બનવાથી ચંદ્રગચ્છ તરીકે ખ્યાતિ પામ્યું છે પ્રાચીન શ્રમણો નિગ્રન્થ અને કોટિકગચ્છના મનાતા હતા, આ. ચંદ્રસૂરિથી તે પરંપરાનું “ચંદ્રગચ્છ' એ ત્રીજું નામ જાહેર થયું છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૧૩૭ બગાવ છે. દિગંબર વિદ્વાનો પણ જો કે આ. નાગેન્દ્રસૂરિ વગેરેને શ્વેતાંબર તરીકે માને છે પરંતુ આ. ચંદ્રસૂરિને તો પૂજ્યભાવે જ સત્કારે છે. એકંદરે આજનો જૈનસંઘ આ આચાર્યનો બહુ જ ઋણી છે. આજે જે જે જૈન મુનિઓ છે તે દરેક ચંદ્રકળના જ છે અને તેથી દરેક મુનિ નવી દીક્ષા આપે ત્યારે તે દીક્ષિતને તમારા કોટિકગણ, વજાશાખા અને ચંદ્રકુળ એવો દિગબંધ સંભળાવે છે. * तदीयवंशाकरतः प्रसिद्धादभूददोषा यतिरतन्माला । ચંદ્રકુળમાં અનેક પવિત્ર મુનિઓ થયા છે. (શ્રવણબેલગોલ, શિલાલેખ નં. ૧૦૮) इन्द्र-चंद्र-नागेन्द्रवादी संशयमिथ्यादृष्टिः संशयवादी किलैवं मन्यते, सेयंवरो . I (રોયા , . ૧૨, શ્રુતસાજી ટીકા) इन्द्र-चंद्र-नागेन्द्रगच्छोत्पन्नानां तंदुलोदक-क्वाथोदकादिसमाचारी समाश्रयिणां દ્વૈતપદનામ્ | (માવામૃત, જી. રૂલ, કૃતના ટા ) આચાર્ય શ્રી સમન્તભદ્રસૂરિજી : તે યુગના આદર્શ ત્યાગી છે, શ્વેતામ્બર તથા દિગમ્બર બન્ને સંપ્રદાયમાં માન્ય, સમર્થ ગ્રંથકાર, અજોડ સ્તુતિકાર અને પ્રખરવાદી છે. તેમણે વિહાર કરતાં કરતાં કોરટાતીર્થમાં જઈ ઉપાધ્યાય દેવચંદ્રજીને દીક્ષા આપી, પોતાની પાટે સ્થાપી, શત્રુંજય તીર્થ ઉપર પધારી અનશન સ્વીકાર્યું હતું. આ. સમન્તભદ્રસૂરિએ શ્વેતામ્બર દિગમ્બરના ભેદોને તોડી બન્નેને એક કરવા ભરચક પ્રયત્ન કર્યો છે. તેઓ ઉત્કટ ત્યાગી હતા, અને વનમાં કે ગામ બહાર યક્ષ આદિનાં મંદિરોમાં વિશેષ રહેતા હતા, તેથી તેમનો શિષ્ય પરિવાર વનવાસીગચ્છ” તરીકે ખ્યાતિ પામેલ છે અને નિર્ગસ્થગચ્છનું પણ વીર સં. ૬૫૦ લગભગમાં વનવાસીગચ્છ એવું ચોથું નામ પડ્યું છે. વનમાં રહેવાથી દિગમ્બરાચાર્યો પણ આ આચાર્યને પૂજ્યભાવે માને છે, અને તેમના સાહિત્યને આમાગમ તરીકે સ્વીકારે છે. સંભવ છે કે વનમાં રહેવાને કારણે Page #174 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી તેમનો સાહિત્યવારસો દિગમ્બરોને મળ્યો હશે એમ લાગે છે અને દિગમ્બર વિદ્વાનોએ પણ પાછળથી તેને ખૂબ વિકસાવ્યો છે. ૧૩૮ તેમના સાહિત્યમાં તીર્થંકરની સાક્ષરી વાણી (સ્વયંભૂ સ્તોત્ર શ્લોક ૪, ૭૪, ૯૭, ૧૦૭), ભૂમિવિહાર (શ્લોક ૨૯, ૧૦૮, ૧૧૮) અને તપસ્યા (શ્લો. ૮૩) વગેરે વિધાનો શ્વેતામ્બર માન્યતાને જ પુષ્ટ કરે છે. છતાંય ખુશી થવા જેવું છે કે દિગમ્બર વિદ્વાનો પણ તે સાહિત્યને આવકારે છે. આચાર્ય શ્રીવૃદ્ધદેવસૂરિ ભગવાન પાર્શ્વનાથની શ્રમણપરંપરા ઉપકેશગચ્છ તરીકે પ્રસિદ્ધ છે. તેની એક શાખા કોરટાગચ્છ છે. આ કોરટાગચ્છમાં ઉપાધ્યાય દેવચંદ્રજી થયા આ. સમન્તભદ્રસૂરિ કાશીથી વિહાર કરતાં કરતાં કોરટા પધાર્યા. તેમણે ઉ૦ દેવચંદ્રજીને વૈરાગ્યનો ઉપદેશ આપી, વીર સં. ૬૫૩ લગભગમાં પોતાની પાટે આચાર્યપદ આપ્યું અને તેમનું નામ દેવસૂરિ રાખ્યું. તેમના ઉપદેશવી નાહડ રાજાના મંત્રીએ કોરટાજીમાં મોટું જિનાલય બનાવ્યું હતું, જેમાં તેમણે અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરાવી હતી. તેઓ વીર સં. ૬૭૦માં થયેલ સાચોરની પ્રતિષ્ઠામાં પણ ઉપસ્થિત હતા. તેઓ વી.સં. ૬૭૩માં સ્વર્ગે ગયા. (તપાગચ્છપટ્ટાવલી, અંચલગચ્છપટ્ટાવલી) જૈન તીર્થો : કોરટા તીર્થ : ઉપકેશગચ્છના આ. રત્નપ્રભસૂરિએ વીર સં. ૭૦માં આ તીર્થની સ્થાપના કરી છે. અહીં નાહડ રાજાના મંત્રીએ મોટું જિનાલય બનાવી તેમાં વીર સં. ૫૯૫માં વૃદ્ધદેવસૂરિના હાથે પ્રભુપ્રતિષ્ઠા કરાવી હતી. કોરટા તીર્થં મારવાડમાં શિવગંજ પાસે છે, ત્યાં આજે પણ ભવ્ય પાંચ જિનાલયો વિદ્યમાન છે. સ્વર્ણગિરિ : આ કિલ્લામાં નાહડ રાજાએ યક્ષવસતિ નામનો મોટો Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ પ્રસાદ કરાવી તેમાં સં. ૧૩૫માં ભગવાન મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા કરાવી હતી. (વિચારશ્રેણિ) સ્થવિરાવલી આ. જજ્જિગસૂરિએ સાચોરમાં પ્રભુપ્રતિષ્ઠા કરાવી. આ. જજ્જિગસૂરિએ વીર સં. ૬૭૦, વિ.સં. ૨૬૦, શાકે ૧૨૫માં સાચોરમાં નાહડરાજે બનાવેલ દેરાસરમાં ભ. મહાવીરસ્વામીની પિત્તલમય પ્રતિમા અને બીજાં જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી છે. વળી આચાર્યમહારાજે દુગ્ગાસૂએ તથા વયગૃપમાં સાધુઓ મોકલી ત્યાંના દેરાસરોમાં પણ તે જ મુહૂર્તમાં જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. ‘જગચિંતામણિ' ચૈત્યવંદનમાં ય૩ વીર સ–રીમંડળ પદથી સાચોરના મહાવીર ભગવાનનો જયઘોષ છે. મહાકવિ ધનપાલે પણ સાચોરના મહાવીરનો ઉત્સાહપ્રબંધ બનાવ્યો છે. આ સ્થાન આજ ભિન્નમાલની પાસે સાચોરતીર્થ તરીકે પ્રસિદ્ધ છે.* તીર્થકલ્પ, પટ્ટાવલી, જૈન સત્ય પ્રકાશ ક્રમાંક ૧૬, ૩૭) * સાંચી અને સાચોર આ બન્ને સ્થાનો પ્રાચીનકાળમાં સત્તર સત્યપુર તરીકે ઓળખાતાં હતાં. આચાર્ય શ્રીપ્રદ્યોતનસૂરિ - આ. વૃદ્ધદેવસૂરિની પાટે આ૦ પ્રદ્યોતનસૂરિ થયા. ‘વીર વંશાવલી'ના ઉલ્લેખ પ્રમાણે તેમણે અજમેરમાં ભ ઋષભદેવસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી અને સ્વર્ણગિરિ પર દોશી ધનપતિએ બંધાવેલ યક્ષવસહી દેરાસરમાં વીર સં. ૬૮૦, શાકે ૧૩૫માં ભગવાન મહાવીરસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. તેઓ વીર સં. ૬૯૮માં, વિ.સં. ૨૮૮માં સ્વર્ગે ગયા. જૈન રાજાઓ મહાક્ષત્રપો : આ અરસામાં ગુજરાતના ક્ષત્રપવંશમાં ઘણાં જૈન રાજાઓ થયા છે. આ. કાલકસૂરિજીએ પ્રથમ ઈરાની શકશાહીઓ મારફત ઉજ્જૈનના અત્યાચારી - Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સ્થવિરાવલી રાજા ગર્દભિલ્લનો ઉચ્છેદે કરાવ્યો હતો અને ચાર વર્ષ પછી ગર્દભિલ્લ પછીના વારસદાર બલમિત્ર ઉર્ફ વિક્રમાદિત્યને ત્યાંનો રાજા બનાવ્યો હતો એમ ઉજ્જૈનમાં ચિરસ્મરણીય શુદ્ધ આર્ય રાજ્યની સ્થાપના કરાવી હતી. વસ્તુતઃ આ શકોને અહીં આ. કાલકસૂરિ લાવેલ હોવાથી શકો તેમને પોતાના ગુરુ માનતા હતા. એટલે કે શકો જૈન હતા. તેઓએ જૈનધર્મ પાળીને પોતાના જીવનને એવું ઉચ્ચ અહિંસક અને સમભાવી બનાવ્યું હતું કે તેઓ થોડાં વર્ષમાં હિન્દુઓ સાથે ભળી ગયા, રોટી-બેટીના વ્યવહારથી જોડાઈ ગયા અને સમય જતાં હિંદુ જ બની ગયા. પાશ્ચાત્ય વિદ્વાનો પણ મહાક્ષત્રપોને જૈનધર્મ માને છે. મળે છે તે પુરાવા ઉપરથી એમ લાગે છે કે કાલકાચાર્યે પોતાના પ્રભાવથી આ પરદેશીઓને હિન્દી અને આર્ય બનાવી દીધા હતા. તે એટલે સુધી કે શરૂઆતના ક્ષત્રપો તો સ્પષ્ટપણે જૈનધર્મના અનુયાયીઓ થયા હોય એમ લાગે છે. આ વાત નીચેના મુદ્દાઓથી સ્પષ્ટ છે. (૧) ઉષવદાતનો લેખ બતાવે છે કે એ જૈનધર્મ માનતો. (૨) દામઝદશ્રી કે રુદ્રસિંહ વખતનો એક ત્રુટક શિલાલેખ મળ્યું છે તેનાં અમુક વચનો (વનસાનસંપ્રાપ્તિનાં વગેરે) પરથી મુનિ શ્રીવિજયેન્દ્રસૂરિએ બતાવ્યું છે કે આ ક્ષત્રપોએ જૈનધર્મ અપનાવ્યો હતો. (૩) જૈન ગ્રંથોમાં આ શકોને જૈન જ ગણવામાં આવ્યા છે. દા.ત. કાલક કથામાં આ શકોને “જૈનધર્મ પ્રભાવકો' કહ્યા છે. આવી રીતે આ ક્ષત્રપોએ અહીં આવીને જૈનધર્મનો સ્વીકાર કર્યો હતો. તે કાલકાચાર્યની અસરને લીધે જ હતું એ દેખીતું છે અને કાલકાચાર્યે પાડેલા આ હિન્દી સંસ્કારો ચરનના વંશમાં ખૂબ ફાલ્યાફૂલ્યા લાગે છે. કેમકે એનો પૌત્ર રુદ્રદામા તો શુદ્ધ આર્ય કેળવણી પામ્યો હતો અને ખરેખરો આર્ય હિન્દી હતો. મૂળે વિદેશી એવા આ શકો હિન્દમાં આવીને હિન્દી બની ગયા. પોતાનાં નામોમાં પણ સંસ્કૃત શબ્દો (જ્ય, રુદ્ર) વાપરવા મંડયા, પોતાના લેખોમાં સંસ્કૃત ભાષા વાપરવા મંડ્યા અને પોતાની આખી સંસ્કૃતિને હિન્દી બનાવવા મંડયા. એ બધું કાલકાચાર્યે આ વિદેશીને પણ શુદ્ધ દેશી સંસ્કૃતિ આપવાની અખત્યાર કરેલી નીતિનો વિજય બતાવે છે. - રુદ્રદામાને બે પુત્રો દામઝદ અને મહાક્ષત્રપ ભદ્રમુખ રુદ્રસિંહ અને એક પુત્રી જૈન હતાં. આ ભાઈઓએ ગિરનાર પર ભગવાન નેમિનાથના કેવલજ્ઞાન તથા મોક્ષ પામ્યાના સ્થાને જિનાલયોને ઉપયોગી કામો કરાવેલ છે, જેનો લેખ જૂનાગઢમાં વિદ્યમાન છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૧૪૧ રુદ્રસિંહના પુત્ર રુદ્રસેને શક સં. ૧૨૬ના ભા.રા. ૫ ના રોજ સત્ર (સદાવ્રત) ઊભું કર્યું હતું. મળેલા શિલાલેખો ઉપરથી ક્ષત્રપો જૈન હોવાનું તારવી શકાય છે. સિધુ-સૌવરી (પંજાબ), સૌરાષ્ટ્ર કાંઠાનો પ્રદેશ, અંગ, બંગાલ અને કલિંગમાં જૈનધર્મનું પ્રાબલ્ય હતું. નવો અવનાર વેદધર્મ પણ જૈનધર્મથી રંગાઈ જતો હતો. ઘુમલી નગર : ઈરાનના શકો આ. કાલિકસૂરિ સાથે ભારત આવ્યા ત્યારે તેઓએ મીંયાણી બંદરેથી સૌરાષ્ટ્રમાં પ્રવેશ કર્યો અને બરડાના ડુંગરની ઉત્તર તળેટીમાં ઘૂમલી વસાવી પોતાના રાજ્યનો પાયો નાખ્યો. ઈરાની શાહીઓ આ. કાલકના ઉપાસકો હતા. આથી અહીં જૈનધર્મ અને વેદધર્મની પ્રધાનતા હતી. અહીં જૈન દેરાસરો ઘણાં હતાં. ઘુમલી પર આફત ઊતરી ત્યારે જૈનોએ બીજા નગરભંગ પ્રસંગે કરે છે તેમ અગમચેતી વાપરી અહીંની જિનપ્રતિમાઓને બીજા સુરક્ષિત સ્થાને હટાવી દીધી હતી. સમય જતાં ત્યાંની ભદ્રિક જનતાએ એ ખાલી દેરાસરોમાં શિવલિંગ વગેરે સ્થાપી દીધાં હતાં. આ મંદિરોમાં નવલખાનું મંદિર વગેરે મુખ્ય છે. જૈનોએ બરડાના ડુંગર ઉપર પણ ભ. પાર્શ્વનાથ અને ભ. નેમિનાથનાં મંદિરો બનાવ્યાં હતાં, તેમજ ગુફાઓ કોતરાવી હતી. આ. મલ્લવાદીસૂરિએ સંભવત: આ ગુફાઓમાં જ સરસ્વતીની આરાધના કરી હતી. આજે ઘૂમલી વિદ્યમાન નથી પણ તેનાં ખંડેરો દષ્ટિગોચર થાય છે. આ. પ્રદ્યોતનસૂરિની પાટે મહDાભાવિક માનદેવસૂરિ (પહેલા) થયા છે. તેમનો જન્મ મારવાડના નાડોલ ગામમાં થયો હતો. એમના પિતાનું નામ શોઠ ધનેશ્વર અને માતાનું નામ ધારણી હતું. એકવાર પ્રદ્યોતનસૂરિજી વિહાર કરતાં કરતાં નાડોલ પધાર્યા, માનદેવે સૂરિજીનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી, માતાપિતાની રજા લઈ, સાધુપણું સ્વીકાર્યું. તેઓ ગુરુચરણે બેસી ટૂંક સમયમાં જ શાસ્ત્રઅભ્યાસ કરી અગિયાર અંગ અને છેદસૂત્ર વગેરેમાં નિષ્ણાત થયા. ગુરજીએ યોગ્યતા જોઈ આચાર્યપદથી વિભૂષિત કર્યા. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સ્થવિરાવલી ગુરુમહારાજે આચાર્યપદવી વખતે માનદેવસૂરિના ખભા ઉપર લક્ષ્મીદેવી અને સરસ્વતીદેવીને સાક્ષાત્ જોઈએ વિચાર્યું કે આ નિરતિચાર ચારિત્ર પાળી શકશે કે કેમ ? માનવદેવસૂરિએ ગુરુજીની આ મનોવેદના નિહાળી તે જ વખતે પ્રતિજ્ઞા કરી કે, આજથી હું ભક્તજનને ત્યાંથી આહાર વહોરીશ નહિ, અને હંમેશને માટે બધી વિગઈનો ત્યાગ કરીશ. સૂરિજીએ આ દઢ પ્રતિજ્ઞા આજીવન સુધી પાળી હતી. સૂરિજીનું તપ તેમનાં અખંડ નૈષ્ઠિક બ્રહ્મચર્ય અને જ્ઞાનના ઓજથી આકર્ષાઈ જયા, વિજયા, અપરાજિતા અને પદ્મા નામની ચાર દેવીઓ તેમના સાંનિધ્યમાં રહેવા લાગી, જે નિરંતર વંદન કરવા આવતી હતી. આ સમયે તક્ષશિલા નગરી ઉત્તર પ્રાંતના જૈનોનાં કેન્દ્રરૂપ ગણાતી હતી. ત્યાં ૫૦૦ જૈન મંદિરો હતા. આ નગરમાં અચાનક મહામારીનો રોગ ફેલાયો, લોકો અકાળે મરવા લાગ્યા, હજારો માણસો મર્યા, મડદાંનાં ઢગના ઢગ ખડકાયા, આખા શહેરમાં કલ્પાંત અને આક્રંદ નજરે પડતાં હતાં, સ્મશાનભૂમિ મડદાંથી ઊભરાઈ ગઈ અને દુર્ગધનો પાર ન રહ્યો. વીરચંદ શ્રાવક પોતે તક્ષશિલાના શ્રીસંઘના હિત માટે વિનંતિપત્ર લઈને આવ્યો છે અને “સૂરિજી! આપ મારી સાથે તક્ષશિલા પધારો” એમ વિનંતિ કરી. સૂરિજીએ શ્રાવકને કહ્યું કે, “મહાનુભાવ! ત્યાંના શ્રીસંઘનું કાર્ય હું અહીં રહ્યો જ કરી આપીશ.” પછી સૂરિજીએ મંત્રાધિરાજગર્ભિત “શાંતિસ્તવ” સ્તોત્ર બનાવી આપ્યું અને કહ્યું કે આ સ્તોત્રપાઠ ગણી, પાણી છાંટવાથી મરકીના ઉપદ્રવની શાંતિ થશે. વીરચંદ આ સ્તોત્ર લઈ તક્ષશિલા ગયો અને સંઘમાં સૂરિજીના કહેવા મુજબ પ્રયોગ કરવાથી શાંતિ થઈ. આ સિવાય સૂરિજીએ વ્યંતરના ઉપદ્રવને નિવારવા માટે “તિજયપહ' સ્તોત્ર બનાવ્યું છે. ઉપદ્રવ શાંત થયા પછી થોડા વર્ષમાં તક્ષશિલાનો ભંગ થયો હતો. ફરી તક્ષશિલા વસી. ઘણાં વર્ષો બાદ તેનો પણ વિનાશ થયો હતો. છેલ્લા ભંગમાં અનેક મંદિરો નાશ પામ્યાં છે. આજે તે નગર દટ્ટનપટ્ટનરૂપે છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી આ. માનદેવસૂરિએ સિંધ તથા પંજાબમાં વિહાર કર્યો હતો. તક્ષશિલા, ઉચ્ચ ગાજીખાન, દેરાઉલ વગેરે સ્થાનોમાં વિચરી સાંઢા રજપૂતોને પ્રતિબોધ આપી જૈન બનાવ્યા હતા. તેઓ વીર સં. ૭૩૧માં ગિરનાર તીર્થ ઉપર અનશન કરી સ્વર્ગે ગયા. આચાર્ય માનતુંગસૂરિ - તેઓ આ. માનદેવસૂરિના પટ્ટધર હતા. જૈન ઇતિહાસમાં માનતુંગસૂરિ નામના બે પ્રસિદ્ધ આચાર્યો થયા છે. એક આ. માનદેવસૂરિના પટ્ટધર, જે વિક્રમની ચોથી સદીના પૂર્વાર્ધમાં થયા છે અને બીજા આ. અજિતસિંહસૂરિના પટ્ટધર, જે વિક્રમની આઠમી સદીમાં થયા છે. આ બન્ને આચાયોનું જીવનચરિત્ર અલગ અલગ તારવી શકાય એમ નથી. પ્રાચીન ગ્રંથકારોએ તે બંનેનું એક જ જીવનચરિત્ર આલેખ્યું છે. આ આચાર્ય વીર સં. ૭૫૮માં સ્વર્ગે ગયા. ૧૪૩ વાચક ઉમાસ્વાતિજી ૨. ઉચ્ચાનાગર શાખાના આ. ઘોષનંદિના શિષ્ય વાચક ઉમાસ્વાતિજી, જેઓ પૂર્વધર હતા તેઓ વિ. સં. ૩૬૦ લગભગમાં થયા છે. તેમણે ‘તત્ત્વાર્થસૂત્ર’ વગેરેની રચના કરી છે. કલિકાલસર્વજ્ઞ આ. હેમચંદ્રસૂરિજી ‘સિદ્ધહેમ વ્યાકરણ-લઘુવૃતિ (અ. ૨; પા. ૨, સૂ. ૩૯)માં ૩પોમાસ્વાતિ સંગૃહિતાર; લખી વાચક ઉમાસ્વાતિજીએ સમર્થ સંગ્રહકાર તરીકે અંજલિ આપે છે. વાચક ઉમાસ્વાતિજીએ ૫૦૦ ગ્રંથો બનાવ્યા છે. આ. વાદિદેવસૂરિએ ‘પ્રમાણનયતત્ત્વાલોકાલંકાર' (પરિ. ૧, સૂ. ૩)ની સ્વોપજ્ઞ ટીકા ‘સ્યાદ્વાદરત્નાકર’માં અને આ. જિનદત્તસૂરિએ ‘ગણધર–સાર્ધશતક’ની ગા. ૫૦માં વાચકજીને ૫૦૦ ગ્રંથના પ્રણેતા તરીકે ઓળખાવ્યા છે. તેમની ગ્રંથસૃષ્ટિમાં આજે નીચે પ્રમાણે ગ્રંથો મળે છે. ૧. તત્ત્વાર્થસૂત્ર મૂળ-ગ્રં. ૧૯૮, ૨. તત્ત્વાર્થ ભાષ્ય-ગ્રં. ૨૨૦૦ ૩. પ્રશમરતિપ્રકરણ-બ્લો. ૩૧૪, ૪. જમ્બુદ્વીપસમાસ ૫. ક્ષેત્રસમાસ, ૬. શ્રાવકપ્રજ્ઞપ્તિ, ૭. પૂજાપ્રકરણ શ્લોક ૧૯. આ સિવાય તેમના ગ્રંથો મળતા નથી, કિન્તુ તેમણે બનાવેલ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સ્થવિરાવલી અનુપલબ્ધ ગ્રંથોના અવતરણપાઠો “સ્થાનાંગસૂત્રની વૃતિ, પંચાલકની વૃત્તિ, ઉત્તરાધ્યયનસૂત્રની ટીકાઓ, તત્ત્વાર્થસૂત્રની ટીકાઓ વગેરે અનેક ગ્રંથોમાં મળે છે. એકંદરે તેમણે પ૦૦ પ્રકરણગ્રંથો બનાવ્યા છે. તેઓ શ્વેતાંબર આચાર્ય છે એટલે તેમના ગ્રંથો શ્વેતાંબર મતને જ અનુકૂળ છે. જિનાગમોમાં બાર દુકાળીઓના કારણે વાચનાભેદો પડયા છે, જેનો ઉલ્લેખ જિનાગમોમાં વાયત પુ શબ્દોથી મળે છે. પઠનપાઠન કરાવનાર વાચકવંશો અનેક હતા, તેમ કોઈ કોઈ વાતે વાચનાભેદો પણ પડ્યા હતા. નંદિસૂત્ર'માં દર્શાવેલ વાચકવંશમાં અને ઉચ્ચાનાગર વાચકવંશમાં કઈ કઈ વાતે વાચનાભેદ હતો તે ઉપલબ્ધ આગમો અને “તત્ત્વાર્થસૂત્રને સરખાવવાથી તારવી શકાય તેમ છે. ‘તત્ત્વાર્થસૂત્રભાષ્યમાં ‘અંતરદ્ધિપ' વગેરે ચાર-છ વિષયમાં કંઈક ફર્ક છે, તે ઉચ્ચાનાગર વંશના જિનાગમની વસ્તુ છે, જે વાચનાભેદ રૂપે જ છે. બાકી તત્ત્વાર્થસૂત્ર' શ્વેતાંબર શાસ્ત્રરૂપે જ છે. તેમાં દેવલોક, કાળના અણુનો અભાવ, તીર્થકરને સુધાદિક પરિષહો, નિર્ચન્થનાં ઉપકરણો, મમતા પરિગ્રહ વગેરે વિધાનો ઉપલબ્ધ જિનાગમોને અનુસરતાં છે, જેને દિગમ્બરો કદાપિ સ્વીકારી ન શકે એવાં છે. સભાષ્ય તત્ત્વાર્થસૂત્ર' ઉપર આ. સિદ્ધસેનગણી, આ. હરિભદ્રસૂરિ, આ. યશોભદ્રસૂરિ, આ. મલયગિરિજી, આ. શ્રીઅજ્ઞાત, વા.શ્રીયશોવિજયજી મહારાજ વગેરેએ સંસ્કૃતમાં ટીકાઓ રચી છે. દિગમ્બર આચાર્યોએ ‘તત્વાર્થસૂત્ર ઉપર કેટલાંક સૂત્રોમાં ફેરફાર કરીને સર્વાર્થસિદ્ધિ, રાજવાર્તિક, શ્લોકવાર્તિક, શ્રતસાગરી વગેરે સંસ્કૃત ટીકાઓ બનાવી છે અને સ્થાનકમાર્ગી સાધુ ઉ. આત્મારામજીએ દિગમ્બરીય તત્ત્વાર્થસૂત્રો પર સમન્વય બનાવ્યો છે. ભાષ્યાનુસારી સૂત્રો ન લેવાથી એ સમન્વય સફળ થયો નથી. उमास्वातिवाचकस्य, वाचः कस्य न चेतसि । ध्वनन्त्यद्यापि घण्टावत्, तारटङ्कारसुन्दरा ॥१७॥ (વિ.સં. ૧૨૧ર-આ. મુનિરત્નકૃત મમરત્ર) Page #181 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૧૪૫ આચાર્ય શ્રીવીરસૂરિ - આ. માનતુંગસૂરિની પાટે શ્રીવીરસૂરિ થયા. તેમણે વિ.સં. ૩૦૦ (૩૬૦)માં નાગોરમાં ભ. શ્રીનમિનાથની પ્રતિષ્ઠા કરાવી હતી. આચાર્ય શ્રી જયદેવસૂરિ - આ. વીરસૂરિની પાટે આ. જયદેવસૂરિ થયા છે. વીરવંશાવલી’ના ઉલ્લેખ પ્રમાણે તેમણે રણથંભોરની પહાડી પર જિનાલયમાં ભગવાન પદ્મપ્રભુની પ્રતિષ્ઠા કરી હતી અને પદ્માવતીની સ્થાપના કરાવી હતી. તેમજ મારવાડના થળી પ્રદેશમાં વિચરી ભાટી રજપૂતોને ઉપદેશ આપી જૈન બનાવ્યા હતા. સ્વર્ગ વીર સં. ૮૩૩. - આચાર્ય શ્રીદેવાનંદસૂરિ - આ. જયદેવસૂરિની પાટે આ. દેવાનંદસૂરિ થયા છે. વીરવંશાવલી'માં ઉલ્લેખ છે કે તેમણે કચ્છ સુથરીમાં શાસ્ત્રાર્થ કરી શૈવોને હરાવ્યા હતા અને પ્રભાસપાટણમાં ભ. પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી હતી. તાર્કિકશિરોમણિ આ. મલ્લવાદી અને રાજા આદ્ય શિલાદિત્ય આ અરસામાં થયા છે. આ અરસામાં આ. સ્કંદિલ, આર્ય જબૂ, આહિમવંત, આ. નાગર્જુન અને આ. ગોવિંદ વગેરે મૃતઘર થયા છે, આ જ અરસામાં ચોથી આગમવાચના અને વલભીભંગ વગેરે ઐતિહાસિક ઘટનાઓ બની છે. આ. મલવાદિસૂરિ : આ. મલવાદીએ વીર સં. ૮૮૪માં (વિ.સં.૪૧૪)માં બૌદ્ધ સાધુઓ અને બૌદ્ધ વ્યંતરોને જીત્યા. આચાર્ય દેવાનંદસૂરિ રાજા શિલાદિત્ય – સૂર્યદેવે આ બાળકને પોતાનો પુત્ર માની મદદ કરી વલભીનો રાજા બનાવ્યો. તે શિલા મારી મારીને પોતાના શત્રુનો નાશ કરતો હતો તેથી શિલાદિત્ય એ પ્રમાણે તેનું નામ જાહેર થયું. તે પરમ જૈન Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સ્થવિરાવલી હતો, તેણે શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરાવ્યો. તે વચમાં બૌદ્ધધર્મી બન્યો હતો, કિન્તુ પોતાના ભાણેજ આ. મલવાદીજીના પ્રભાવથી તે પુનઃ જૈન બન્યો. તે પરાક્રમી, બુદ્ધિમાન, વિદ્યારસિક, વિદ્વષક, શાસ્ત્રાર્થપ્રેમી, તુલના બુદ્ધિવાળો, સત્યનો ઉપાસક અને વિવેકી જૈન હતો. કર્નલ જેમ્સ ટોડ: - ઈસ્વીસનની છઠ્ઠી સદીમાં વલભીમાં જૈનધર્મનો પ્રચાર થયો હતો.” મથુરામાં અને વલભીમાં ચોથી આગમવાચના : વીરનિર્વાણની નવમી સદીનું પહેલું ચરણ તે ભારતવર્ષમાં અશાંતિનો કાળ છે. તે સમયે સૌરાષ્ટ્રમાં બૌદ્ધાચાર્યનંદે વિતંડાવાદ ચલાવ્યો હતો એટલે જનતા ક્ષોભમાં પડી હતી, ઉત્તર ભારતમાં હૂણ અને ગુણોનું ખૂનખાર યુદ્ધ ચાલ્યું હતું એટલે પ્રજાની હાડમારીનો પાર ન હતો, એક સાથે બાર વર્ષનો દુકાળ પડ્યો હતો એટલે સર્વત્ર અન્ન-પાણીના સાંસા હતા, ભૂખમરો અને રોગચાળો વધી પડ્યા હતા, આ ભયંકર કાળમાં પાદવિહારી નિર્ચન્થ જૈન મુનિઓની શી દશા થાય ? તે સહેજે સમજી શકાય તેમ છે. જૈન શ્રમણોનો વિહાર રોકાઈ ગયો, પઠન-પાઠન બંધ થઈ ગયું અને જિનાગમનો ઉચ્છેદ થવાની ઘડી આવી પહોંચી હતી. અંતે સૌરાષ્ટ્રમાં જૈનાચાર્ય મહ્મવાદી જીત્યા, ઉત્તર ભારતમાં યુદ્ધો અને બાર દુકાળી ઊતરી ગયાં એટલે સર્વ થાળે પડવા લાગ્યું. આ સમયે આ. સ્કંદિલસૂરિ તથા આ. નાગાર્જુનસૂરિએ મથુરામાં તથા વલભીમાં મોટું “મુનિ સંમેલન” મેળવી ચોથી આગમવાચના કરી, જિનાગમોને ગ્રંથ રૂપે લખ્યા. આ વાચના ઐતિહાસિક છે. કેમકે અત્યાર સુધી જિનાગમો માત્ર કંઠસ્થ જ રહેતાં હતાં, લખાતાં ન હતાં અને જે વધુ વખત આમ જ ચાલે તો જિનાગમોનો વિચ્છેદ થાય, તેવી પરિસ્થિતિ હતી. ઉક્ત આચાર્યોએ ભાવિ શ્રમણોની શક્તિનું માપ લઈ જિનાગમો ચિરકાળ ટકી રહે એવો ઉપાય યોજ્યો હતો, જેમાં તેઓને ઘણી સફળતા મળી હતા. એટલે આ વાચના બહુ જ મહત્વની લેખાય છે. આ. સ્કંદિલ અને આ. નાગાર્જુન એ વાચકવંશના પ્રસિદ્ધ વાચનાચાર્યો છે. આ. સ્કંદિલસૂરિએ મથુરામાં ઉત્તરાપથના જૈન શ્રમણોને એકઠા કરી Page #183 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી વીર સં. ૮૩૦ થી ૮૪૦ સુધીમાં ચોથી આગમવાચના કરી હતી અને સર્વાનુમતે તૈયાર થયેલ પાઠને પુસ્તકરૂપે લખ્યો હતો. આ કાર્યમાં આર્યજંબૂ અને આ. હિમવંતનો પૂરો સહયોગ હતો. આ વાચના મથુરામાં જે સ્થાને થઈ તે સ્થાન ચોરાસી મંદિર તરીક પ્રસિદ્ધ છે. તેમાં આજે ઉ. વિવેકહર્ષ ગણી પ્રતિષ્ઠિત આ. જંબૂસ્વામીની પાદુકા વિરાજમાન છે. આ. નાગાર્જુનસૂરિએ વલભીમાં દક્ષિણાપથના જૈન શ્રમણોને મેળવી વીર સં. ૮૩૦ થી ૮૪૦ સુધીમાં ચોથી આગમવાચના કરી હતી અને સર્વસમ્મત આગમપાઠને પુસ્તક સ્વરૂપે લખ્યો હતો. આ કાર્યમાં આ. ગોવિંદ અને આ. મલ્લવાદી વગેરેનો પૂરો સહકાર હતો. ૧૪૭ આ બન્ને વાચનાના આગમપાઠોને પરસ્પર મેળવી તેમાંથી એક ચોક્કસ પાઠ કરવાનું બાકી હતું પણ તેવો યોગ મળ્યો નહીં એટલે એ કાર્ય અધૂરું રહ્યું. તેઓએ પોતપોતાનો આગમપાઠ પોતપોતાના શિષ્યોને આપ્યો અને એ રીતે આ. કંદિલની વાચના અને આ. નાગાર્જુનની વાચના એમ બે પાઠો કાયમ રહ્યા. આ વાચના આચાર્ય સિંહસૂરિનો સ્વર્ગવાસ તથા બૌદ્ધાચાર્ય નંદના પરાજ્ય પછી અને વલભીભંગની પહેલાં થઈ છે. આથી અમે વીર સં. ૮૩૦ થી ૮૪૦ની સાલવારી આપી છે; તે બરાબર છે. વળી તે સમયે ઉત્તર ભારતમાં ગુપ્ત રાજા હતો અને વલભીમાં આદ્ય શિલાદિત્ય રાજા હતો, તે રાજાઓ વિદ્યાવ્યાસંગી અને ધર્મપ્રેમી હતા. એટલે તેઓના રાજ્યકાળમાં આવી વિદ્યાપ્રવૃત્તિઓ થાય એ બહુ જ સંભવિત વસ્તુ છે. આ. જિનદાસમહત્તર આ વાચનાને ‘માથુરીવાચના’ તરીકે ઓળખાવે છે. (નંદીચૂર્ણિ.) ક. સ. આ. હેમચંદ્રસૂરિ લખે છે કે- બિનવચનં ઘ दुष्षमकालवशादुच्छिन्नमिति मत्वा भगवद्भिर्नागार्जुन - स्कंदिलाचार्यप्रभृतिभिः પુસ્તવેષુ સ્વસ્તમ્ ।। (યોગશાસ્ત્ર પ્ર. ૩, શ્લોક ૧૨૦ ની ટીકા.) આ. મલયગિરિજી તથા મહોપાધ્યાય વિનયવિજયજી જણાવે છે કેઆ. સ્કંદિલે ‘માથુરીવાચના' ફરી અને આ. દેવર્નિંગણી ક્ષમાશ્રમણે Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સ્થવિરાવલી “વલભીવાચના કરી. આ ચોથી વાચના અને પાંચમી વાચનાને અનુલક્ષીને લખ્યું હોય એમ સંભવે છે. આ સિવાય પં. વિજ્યવિમલની ‘ગચ્છાચાર ટીકા” અને “હિમવંત થેરાવલીમાં પણ આ વાચનાનો ઉલ્લેખ મળે છે. હિંમવંત-થેરાવલી'ના અંતે સંસ્કૃત પાઠ છે તે પૂર્વે જણાવાયો છે. ચૈત્યસ્થિતિ - વીર સંવત ૮૮રમાં ચૈત્ય સ્થિતિ થયેલ છે એટલે જૈન મુનિઓએ વિ.સં. ૪૭રમાં વનવાસ બંધ કરી વસ્તીવાતનો સ્વીકાર કર્યો છે. જો કે એક તરફ ભયંકર ચૈત્યવાસ વ્યાપી ગયો હતો, પરંતુ બીજી તરફ પવિત્ર શ્રમણ પરંપરા પણ ચાલુ જ હતી. ઈતિહાસ આ શુદ્ધ પરંપરાને “વિહરુક તરીકે ઓળખાવે છે આ શુદ્ધ પરંપરાની દોરવણીથી ઘણા ચૈત્યવાસીઓએ ક્રિયોદ્ધાર કરી શુદ્ધ માર્ગ સ્વીકાર્યો છે. અમને લાગે છે કે, દિગમ્બર મુનિઓએ પણ વિ.સં. ૪૭૨માં વનવાસ છોડી નિસિહિયાજીમાં રહેવાનું શરૂ કર્યું હશે. તેમાં પણ વિકૃતિ થતાં ચૈત્યવાસની અસર થઈ છે અને વિ. સં. ૧૨૧૯ પછીથી મઠવાસ ચાલુ થયો છે. તેઓમાં આ મઠવાસીઓનું નામ ભટ્ટારક છે. દિગમ્બરોમાં શુદ્ધ પરંપરા ચાલુ રહી નહીં, તેમાં દિયોદ્ધાર કરનાર કોઈ નીકળ્યું નહીં. એટલે આજે તે સમાજમાં અવિચ્છિન્ન પ્રમાણપરંપરા રહી નથી. આ રીતે જૈન મુનિઓમાં વિ.સં. ૪૭૨ થી વનવાસ બંધ થયો છે, ચૈત્યવસતીમાં રહેવાનું ચાલુ થયું છે. અને સં. ૭૮૦ થી ચૈત્યવાસ પ્રત્યે છે. ચૈત્યવાસ વિ.સં. ૧૨૮૫ થી સદંતર બંધ છે અને જૈન મુનિઓ માત્ર ઉપાશ્રયમાં ઊતરે છે. આચાર્ય શ્રીવિક્રમસૂરિ - શ્રીદેવાનંદસૂરિની પાટે આ. શ્રીવિક્રમસૂરિ થયા છે. વીરવંશાવલી'માં ઉલ્લેખ છે કે તેમણે ધાંધાર દેશના ગાલા નગરમાં પરમાર ક્ષત્રિયોને ઉપદેશી જૈનધર્મી બનાવ્યા હતા. આ અરસામાં એટલે વિકમની ચોથી-પાંચમી સદીમાં આ. શિવશર્મસૂરિ, આ. ચંદ્રર્ષિ મહત્તર, સંઘદાસગણિ મહત્તર, ધર્મસેનગણિ મહત્તર, ધર્મદાસગણિ મહત્તર, જિનદાસગણિ મહત્તર, આ. વિમલચંદ્રસૂરિ, પંડિત ચંડ વગેરે Page #185 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી. ૧૪૯ પ્રભાવકો થયા છે. સંભવ છે કે આ. સ્કંદિલસૂરિ અને આ. દેવર્ધિગણિની વાચનાઓના મધ્યકાળના આ ગ્રંથકારો છે. આ. શિવશર્મસૂરિ ઃ આ આચાર્ય દષ્ટિવાદના બીજા પૂર્વની પાંચમી ‘ચવણવત્યુના ચોથા “કમ્મપડિપ્રાભૃત” માંથી ઉદ્ધરીને કર્મવિષયક કમ્મપયદિ શાસ્ત્ર રચ્યું છે, જે કર્મ વિષયનો પ્રાચીન ગ્રંથ છે, એમાં વિષયનિરૂપણની ગૂંથણી અજોડ છે. પ્રાચીન કાળના શ્વેતાંબર આચાર્યો અને દિગમ્બર આચાર્યો આ ગ્રંથને પ્રમાણ કોટિનો માને છે. તેનું પ્રમાણ ૪૭૫ પ્રાકૃત ગાથાનું છે. પછીના આચાર્યોએ તેના ઉપર ભાષ્ય, ચૂર્ણિ અને ટીકાઓની રચના કરી છે. આ સિવાય તેમણે એ જ કમ્મપડિપાહુડ'ના આધારે પાંચમો શતક નામનો ‘કર્મગ્રંથ' બનાવ્યો છે, જે ૧૧૧ ગાથા પ્રમાણ છે. પછીના આચાર્યોએ તેને પણ ભાષ્ય, ચૂર્ણિ અને ટીકાઓ વડે વધુ સુપાય બનાવ્યો છે. આ આચાર્ય વિક્રમની પાંચમી સદીમાં થયા છે. આ. ચંદ્રર્ષિ મહત્તર : આ. ચંદ્રષિ મહત્તર પૂર્વશ્રુતના આધારે “પંચસંગ્રહ” ગ્રંથ બનાવ્યો છે, જેમાં ૧. શતક, ૨. સતિકા, ૩. કષાયપ્રાકૃત, ૪. સત્કર્મ ને ૫ કર્મપ્રકૃતિ; એમ પાંચ વસ્તુઓનો સંગ્રહ છે, તેથી તેનું નામ પંચસંગ્રહ રાખવામાં આવ્યું છે. તેની ગાથા ૯૬૩ છે, ભાષા પ્રાકૃત છે, ૯૦૦૦ શ્લોકપ્રમાણની તેની ટીકા પણ પોતે જ બનાવી છે. ટીકામાં પોતે “સમતિકા’ને દષ્ટિવાદના નિચોડ તરીકે ઓળખાવી છે. આ આચાર્યનો સમય વિક્રમની ત્રીજીથી પાંચમી સદી મનાય છે. આચાર્ય શ્રીસમુદ્રસૂરિ - આચાર્યશ્રી વિક્રમસૂરિની પાટે થયેલા આ. નરસિંહસૂરિની પાટે આ. સમુદ્રસૂરિ થયા છે. તેઓ અજોડ વાદી હતા. આ. મુનિસુંદરસૂરિ લખે છે કે ખુમાણ રાજાના કુળમાં સમુદ્રસૂરિ થયા, તેમણે દિગંબરોને વાદમાં હરાવ્યા, અને નાગહૃદમાં ભગવાન પાર્શ્વનાથનું તીર્થ પોતાને આધીન કર્યું.” (ગુર્નાવલી, શ્લોક ૨૯) Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ તેમણે વૈરાટનગરમાં પણ દિગમ્બરોને હરાવી જયનાદ ગજાવ્યો હતો અને શ્વેતાંબર ધર્મનો ફેલાવો કર્યો હતો. સ્થવિરાવલી આ અરસામાં આ. ભૂતદિન્નસૂરિ, આ. દેવર્ધિગણી ક્ષમાશ્રમણ, આ. કાલકસૂરિ (ચોથા), આ. સત્યમિત્રસૂરિ વગેરે વાચનાચાર્યો અને યુગપ્રધાનો થયા છે. વળી આ જ અરસામાં વલભીમાં પાંચમી આગમવાચના અને વડનગરમાં સંઘસમક્ષ ‘કલ્પસૂત્ર’નું વાચન થયાં છે. વલભીમાં પાંચમી આગમવાચના : આ. કંદિલસૂરિએ મથુરામાં ચોથી આગમવાચનામાં જે આગમો લખ્યાં હતાં, તેનો વારસો આ. દેવવિંગણી ક્ષમાશ્રમણ પાસે હતો અને આ. નાગાર્જુનસૂરિએ વલભીમાં વાચના કરી જે આગમો લખ્યાં હતાં, તેનો વારસો આ. ભૂતદિન્નસૂરિ તથા આ. કાલકસૂરિ (ચોથા) પાસે હતો. આ આચાર્યોએ વીર સં. ૯૮૦માં વલભીમાં મોટું મુનિસમ્મેલન મેળવ્યું, અને તેની રૂબરૂમાં ચોથી આગમવાચનાના બન્ને પાઠોને તપાસી એક ચોક્કસ પાઠ તૈયાર કર્યો, જેમાં આ. સ્કંદિલની વાચનાના પાઠને કાયમ રાખ્યો અને આ. નાગાર્જુનની વાચનાના પાઠને વાયાંતર કહી સાથે જ દાખલ કર્યો. આ ઉપરાંત તે બન્નેય વાચનાના પાઠાંતરો હતા, તેને પણ છ્હે. વગેરે સંકેતોથી કાયમ જ રાખ્યા છે અને એ રીતે દરેક આગમને પુસ્તકારૂઢ કર્યાં છે. લખવાની સરળતા માટે ફરી ફરી આવતા પાઠોને પૂર્વ લખેલ સ્થાનોની સાક્ષી આપી ટૂંકાવી દીધા છે. આગમોમાં ૧૧ અંગો સૌની પછી લખ્યાં છે. આ રીતે આ મુનિસમ્મેલનમાં ૮૪ આગમ, નિર્યુક્તિ, ભાષ્ય, કમ્મપયડિ અને તત્ત્વાર્થસૂત્ર વગેરે શાસ્ત્રો મળીને ક્રોડો શ્લોકપ્રમાણ સાહિત્ય પુસ્તકારૂઢ થયું છે. જો કે તેમાંથી પણ કાળના પ્રભાવે ઘણું સાહિત્ય નાશ પામ્યું છે. પરમ સૌભાગ્યની વાત એ છે કે આપણને આજે જે આગમો મળે છે, જે અસલી જિનવાણી જળવાઈ રહી છે, તે આ આગમવાચનાનું જ મીઠું પરિણામ છે. ચોરાશી જિનાગમો : આ. દેવર્ધિગણી શ્રમાશ્રમણે વલભીમાં વીર Page #187 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી સં. ૯૮૦માં પાંચમી આગમવાચનામાં અર્ધમાગધી તથા પ્રાકૃત ભાષામાં ૮૪ આગમો લખ્યાં હતાં. કલ્પસૂત્રનું વાચન : આ. કાલિકસૂરિ (ચોથા) વીર સં. ૯૮૩ થી ૯૯૪ સુધી યુગપ્રધાનપદે હતા. તેઓ વિહાર કરતાં કરતાં આણંદપુર પધાર્યા અને ત્યાં ચોમાસું રહ્યા. આ સમયે ભટ્ટાર્ક સેનાપતિનો ત્રીજો પુત્ર ધ્રુવસેન પોતાના પરિવાર સાથે આણંદપુરમાં રહેતો હતો. તેનો યુવરાજ પુત્ર દૈવયોગે મરી ગયો, આથી આખા રાજ્યમાં શોકની છાયા વ્યાપી ગઈ.. આ. કાલિક રાજા ધ્રુવસેનને પ્રતિબોધી શોક દૂર કરવા; વીર સં. ૯૯૩ના ભાદરવા શુદિ ૪ને દિવસે સવારે ચતુર્વિધ સંઘ સમક્ષ કલ્પસૂત્રનું પ્રથમ વાચન કર્યું. રાજા ધ્રુવસેન શોક મૂકી, કલ્પસૂત્ર સાંભળવા આવ્યો હતો. અત્યારે પણ આ પ્રવૃત્તિ ચાલુ છે. જૈનો પર્યુંષણામાં શુદ્ધ વસ્ત્રો પહેરી આદરપૂર્વક વિધિસહિત શ્રીકલ્પસૂત્રને સાંભળે છે અને તે વિધિને પરમ દ્રવ્યમંગળ તથા ઉત્કૃષ્ટ ભાવમંગળ તરીકે માને છે. ૧૫૧ વીતભયનગરનો ટીલો જે આજે અક્ષાંશ ૨૭-૧૫, રેખાંશ ૬૮-૧૫ના સ્થાને મોહન-જો-ડેરો (મરેલાઓની ટેકરીઓ) તરીકે પ્રસિદ્ધ છે; ત્યાંથી ભગવાન પાર્શ્વનાથની ધાતુપટ્ટ ઉપર બનાવેલ ઘણી પુરાણી મૂર્તિ મળી છે. (જૈન સત્યપ્રકારા, ક્ર. ૧૭૨) પં. નેમિચંદ્ર જ્યોતિષાચાર્ય લખે છે કે, શ્રી મિહિરકુલના પહેલી જાતના સિક્કાઓ મળે છે, તે જૈન સિક્કાઓ છે. (જૈન સિદ્ધાંત ભાસ્કર, તા. ૧૫-૧૨-૫.; જૈન તા. ૧૮-૫-૫૧) વલભીતીર્થ : વલભીમાં વીર સં. ૯૮૦ માં આગમો પુસ્તકારૂઢ થયાં છે, તેથી તે આગમતીર્થ મનાય છે. આચાર્ય શ્રીપ્રદ્યુમ્નસૂરિ - તેઓ આ. યશોદેવસૂરિના પટ્ટધર છે. (વિક્રમની આઠમી સદીના ઉત્તર ભાગ ૧) આ. ગુણરત્નસૂરિ તેમને માટે લખે છે કે प्रद्युम्नसूरिर्जिनशासनाम्बर - प्रद्योतनैकधुमणिस्ततोऽभूत् ॥ (ક્રિયારત્નસમુચ્ચય, ગુરુપર્વક્રમ, શ્લોક : ૧૬) Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ સ્થવિરાવલી એટલે કે તેમણે જૈન શાસનને ખૂબ અજવાળ્યું છે. આ અરસામાં શંકરાચાર્યના અનુયાયીઓનું સશસ્ત્ર આક્રમણ, જૈનોની હિજરત, પંચાસરનો ભંગ, વલભીભંગ, દુષ્કાળો ઈત્યાદિ કારણે જૈનો, જૈનશાસ્ત્રો અને જિનાલયોને પારાવાર નુકશાન થયું છે. આ સમયે બંગાળના અસલી જૈનોને જાહેર રીતે જૈનધર્મ છોડવો પડ્યો છે, જે જાતિ આજે સરાક તરીકે પ્રસિદ્ધ છે; નાગજાતિના જૈનો કે જે ભગવાન પાર્શ્વનાથના ઉપાસક હતા તેઓ પણ બીજા ધર્મમાં ભળી ગયા છે. બંગાળ અને ઉત્તર ભારતના ઘણા જૈનો હિજરત કરી મેવાડ તથા રજપૂતાનામાં આવી ગયા હતા, સંભવ છે કે તેઓએ ત્યાંની પ્રાચીન જિનપ્રતિમાઓને પોતાની સાથે લાવી નાંદિયા, નાણા, દિયાણા, બામણવાડા, મુંડસ્થલ અને ભિન્નમાલ વગેરે સ્થાને બેસાડી હશે, કેમકે આ સ્થાનોમાં ભગવાન શ્રીમહાવીરસ્વામી પધાર્યાનો અને જીવિતસ્વામીની પ્રતિમા હોવાનો લોકપ્રવાદ છે. લોકપ્રવાદમાં કંઈક સાપેક્ષ તથ્ય હોય છે. ગુજરાતમાં મહુડીની આસપાસમાં ખડાયતા વાણિયા છે. તેઓ પણ ઉત્તર ભારતમાંથી આવેલા જૈનો છે, જે પાછળથી શૈવધર્મમાં ભળી ગયા છે, તે અસલમાં કોટિવર્ષનગરના કે કોટિકગચ્છના હશે, તેઓએ અહીં આવી મહુડી પાસે કોટયાર્કનું મંદિર સ્થાપ્યું છે. આ સ્થાનમાંથી ગુમકાલની ૪ જિનપ્રતિમાઓ નીકળી છે. હૂમડજ્ઞાતિ પણ ઉત્તર પ્રદેશમાંથી આવેલા હિજરતી જૈનો છે, સમય જતાં તે જ્ઞાતિમાં દિગંબરધર્મ પ્રવેશ કર્યો છે. જૈનો પૂર્વદેશમાંથી રજપૂતનામાં આવ્યા, પણ પોતાની સંસ્કૃતિ, ભાષા, લિપિ, લેખનકળા, અહિંસકતા અને ધર્મને સાથે લાવ્યા છે. તેઓએ જ્યાં જ્યાં વસવાટ કર્યો ત્યાં ત્યાં એ આખા પ્રદેશને પોતાની સંસ્કૃતિથી રંગી નાખ્યો છે. જૈનોએ પોતાની પ્રાચીન લિપિ અને માત્રાના સંકેતોને આજ સુધી સાચવી રાખ્યા છે. આજે પણ પ્રાચીન બંગાળી લિપિનો મરોડ અને માત્રાની ગોઠવણ વિશેષ કરીને પ્રાચીન દેવનાગરી જૈનલિપિનો મરોડ અને પડિમાત્રા સાથે મેળ ખાય છે. તે સમયના જૈનાચાર્યોએ જૈનોની તત્કાલીન વિષમ પરિસ્થિતિને Page #189 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૧૫૩ પહોંચી વળવા માટે ખૂબ જહેમત ઉઠાવી છે. આ. પ્રદ્યુમ્નસૂરિ તે માટે પૂર્વદેશમાં ઘણી વાર પધાર્યા છે, મગધદેશમાં પણ વિચર્યાં છે. તેમણે સાતવાર સમ્મેતશિખરની યાત્રા કરી છે. તેમના ઉપદેશથી પૂર્વદેશમાં ૧૭ નવાં જિનાલયો બન્યાં હતાં, ઘણા જીર્ણોદ્ધારો થયા હતા, અને ૧૧ શાસ્ત્રભંડારો સ્થપાયા હતા. આ અરસામાં જગતને એકાંત મિથ્યામાયા માનનાર અને અદ્વૈતમત પ્રવર્તક શંકરાચાર્ય થયા છે, વલભીનો ભંગ થયો છે, આ. સંભૂતિ, આ. શાંતિસૂરિ, આ. નન્નસૂરિ, આ. ઉદ્યોતન, આ. કૃષ્ણર્ષિ, આ. ધનેશ્વર, આ. બપ્પભષ્ટિ, આ. ગોવિંદ, આ. નન્ન વગેરે પ્રભાવક આચાર્યો થયા છે. રાજા શિવમૃગેશ, પ્રતિહાર રાજા વત્સરાજ, નાગાવલોક, ભોજ વગેરે જૈનધર્મપ્રેમી રાજાઓ થયા છે. જૈન દોશી ગોત્ર બન્યું છે, કરહેડા તીર્થ સ્થપાયું છે, અનેક જૈન ગ્રંથભંડારો સ્થપાયા છે. શંકરાચાર્યે લીલા : બૌદ્ધધર્મનો ભારતવર્ષમાં હ્રાસ થવા લાગ્યો. વિક્રમની પાંચમી સદીમાં બૌદ્ધાચાર્યોએ આ. મહ્યસૂરિની સાથેના શાસ્ત્રાર્થમાં હાર પામી ધીમે ધીમે પશ્ચિમ ભારત છોડયું, વિક્રમની સાતમી સદીમાં દિગમ્બરાચાર્ય અકલંકસૂરિ સાથે શાસ્ત્રાર્થમાં હાર પામી દક્ષિણ ભારત છોડયું અને છેવટે વિક્રમની સદીમાં વિ.સં. ૭૮૮ થી ૮૨૦માં માયાવાદી અદ્વૈતમતસ્થાપક શંકરાચાર્યથી હાર ખાઈ ભારતવર્ષ છોડયું છે. બૌદ્ધાચાર્યો ત્યારે ભારત છોડી હંમેશને માટે બહારના દેશોમાં ચાલ્યા ગયા છે; અને ત્યાર પછી એક બે સદીમાં તો એના અનુયાયીઓ પણ બૌદ્ધધર્મને તજી બીજા ધર્મોમાં ભળી ગયા છે. શ્રીમાન શંકરાચાર્યે અદ્વૈતવાદનો સિદ્ધાંત સ્થાપી બ્રહ્મનો ઉપદેશ આપ્યો છે, જેમાં અનેકાંતવાદ અને ક્ષણિકવાદનો યુક્તિથી સમાવેશ કરેલ છે, તેથી જ કેટલાક વૈદિક વિદ્વાનો તેમને પ્રચ્છન્નબૌદ્ધ તરીકે ઓળખાવે છે. તેમના ‘દિગ્વિજય’ ગ્રંથમાં સ્પષ્ટ લખ્યું છે કે-શંકરાચાર્યના અનુયાયીઓએ બૌદ્ધોને જીત્યા પછી બીજા ધર્મવાળાઓ ઉપર ઘણો અન્યાય Page #190 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ગુજાર્યો, ઘણા શ્રમણોને કાપી નાખ્યા; શ્રમણોનાં મંદિરોનો નાશ કર્યો, એમ અનેક રીતે નુકસાન પહોંચાડયું હતું. ૧૫૪ ઈતિહાસ કહે છે કે, આ મંથનકાળમાં જૈનોને પણ ઘણું વેઠવું પડ્યું છે. જૈનોએ પૂર્વભારતનો ત્યાગ કર્યો, પોતાની વહાલી મગધભૂમિનો ત્યાગ કર્યો, તીર્થો છોડયાં, મંદિરો છોડયાં અને ત્યાંના ગૃહસ્થોએ જૈનધર્મ છોડયો. પુષ્યમિત્ર રાજા પછી આ બીજી ધર્મક્રાંતિ થઈ છે. આ સમયે શંકરાચાર્યના અનુયાયીઓએ બદ્રી પાર્શ્વનાથ, જગન્નાથપુરી, કુમારગિરિ, ભુવનેશ્વર વગેરે અનેક જૈન તીર્થોને અને બૌદ્ધગયા વગેરે બૌદ્ધતીર્થોને પોતાના કાબૂમાં લીધાં હતાં; જે આજ સુધી તેઓના હાથમાં છે. આ વિકટ પરિસ્થિતિમાં સુધારો થતાં જ જૈનાચાર્યોએ પણ પૂર્વભારતમાં વિચરી કુનેહથી ઘણાં જૈન તીર્થોને પુનઃ હસ્તગત કરી લીધાં છે, જે આજે શ્વેતાંબર જૈનસંઘને આધીન છે. જ વલભી ભંગ - વીર નિર્વાણ સં. ૮૪૫માં વલભી ભાંગ્યું હતું. ત્યાર પછી વલભી રાજાઓએ વલભી નગરને ફરી ખૂબ સમૃદ્ધ બનાવ્યું હતું અને સૌરાષ્ટ્ર, ખેડા, વડનગર તથા ગોધરાના પ્રદેશો સુધી પોતાની સત્તા ફેલાવી હતી. બીજી તરફ ભિન્નમાલથી પંચાસર સુધીનો પ્રદેશ તે સમયે ગુજરાત તરીકે ઓળખાતો હતો; તેમાં પંચાસર, જો કે ભિન્નમાલનું ખંડિયું રાજ્ય હતું, કિન્તુ સમૃદ્ધ હતું. વિક્રમની આઠમી સદીના ઉત્તરાર્ધથી આ નગરોએ અવળો ઝોક ખાધો. વિ.સં. ૭૫૨માં કલ્યાણીના ભૂવડે આવી પંચાસર સર કર્યું. વિ.સં. ૭૮૦માં સિંધના અરબી લશ્કરે આવી પંચાસરનો નાશ કર્યો અને ભરૂચ લૂંટયું. વિ.સં. ૮૦૨માં વનરાજ ચાવડાએ મહેસૂલખાતાના અધિકારીને મારી, લશ્કર ઊભું કરી પાટણની ગાદી સ્થાપી. વિ.સં. ૮૧૩માં નાગોરના પ્રતિહારવંશી નાગાવલોકે ભરૂચના રાજાને મારી ચૌહાણ ભવૃદ્ધને ત્યાંનો સૂબો બનાવ્યો, રાષ્ટ્રકૂટવંશી રાજા કર્કને મારી લાટ ને માળવો જીતી લીધાં. વિ.સં. ૮૩૨ લગભગમાં રાંકા વાણિયાએ કાવત્રું કર્યું અને અરબી ટોળીએ આવી વલભી ભાંગ્યું. વળી થોડાં વર્ષો પછી ભિન્નમાલ પણ તૂટયું. વગેરે....વગેરે.... એટલે વિ.સં. ૮૩૨માં વલભીપુર ભાંગ્યું છે. આ. જિનપ્રભસૂરિ Page #191 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૧૫૫ સત્યપુર તીર્થના કલ્પમાં લખે છે કે વિ.સં. ૮૪૫માં હમીરના સૈન્ય વલભી ભાંગ્યું છે. આ બન્ને સાલવારીઓ પાસે પાસે પડે છે. વલભી ભાંગ્યું, ત્યારે ત્યાંનાં જૈન, બૌદ્ધ અને શૈવોનાં સેંકડોં મંદિરોનો નાશ થયો છે. આ પ્રસંગે જૈનાચાર્યો ત્યાંથી વિહાર કરી પ્રભાસપાટણ, અણહિલપુરપાટણ, થરાદ તથા ભિન્નમાલ તરફ ચાલ્યા ગયા હતા. આ સમયે થરાદગચ્છના આ. શાંતિસૂરિએ વલભીસંઘને ઘણી મદદ કરી હતી. આચાર્ય સંભૂતિ : તેઓ બીજા ઉદયના ૧૩મા યુગપ્રધાન છે. આચાર્ય શાંતિસૂરિ : થારાપદ્રગચ્છમાં મહાવાદી આ. શાંતિભદ્રસૂરિ થયા છે. તેમણે વલભીભંગ થયો ત્યારે શ્રીસંઘને મોટી મદદ કરી હતી. દાદા ધર્મઘોષસૂરિ લખે છે કેवालब्भसंघकजे, उज्जमिओ जुगपहाणतुल्लेहिं । થવ્યવાસાત-સંતિકૂરિરિંવદુના II (સમયસંઘથયં-અવસૂરિ) જૈન ગ્રંથભંડારો : ઈતિહાસના પરિશીલનથી સમજી શકાય છે કે શંકરાચાર્યના અનુગામીઓનું સશસ્ત્ર આક્રમણ, પંચાસરનો ભંગ, છેલ્લી જૈનાગમવાચનાનું કેન્દ્ર યાને હસ્તલિખિત જૈન શાસ્ત્રોના મોટા સંગ્રહસ્થાનવાળા વલભી નગરનો ભંગ, વગેરે વગેરે કારણે જિનાલયો અને જૈનશાસ્ત્રોને પારાવાર નુકશાન થયું હતું. એવામાં વિ.સં. ૮૪૧ થી ૮૪૫ સુધી પાંચ વર્ષનો રૌરવ દુકાળ પડ્યો. એટલે જૈનસંઘમાં ગ્રંથરક્ષાનો સવાલ ઊઠયો અને ગ્રંથભંડારો સ્થપાયા. “વીર વંશાવલી’ અને ‘પં. ખુશાલવિજય પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે- વિ.સં. ૮૪૧ થી ૮૪૫ સુધી પાંચ વર્ષનો દુકાળ પડ્યો, એટલે જૈન મુનિઓ શિથિલ થયા. ત્યારે ઉ. સંભૂતિ, ઉ. ગોવિંદ, દુષ્યગણિ ક્ષમાશ્રમણ, ઉગ્ર તપસ્વી ક્ષેમઋષિ, મલધારગચ્છીય શ્રીહર્ષતિલક, શ્રીસ્થૂલિભદ્ર વંશે શ્રીહર્ષપૂરીયગચ્છ શ્રીકૃષ્ણર્ષિ પ્રમુખ ગીતાર્થોએ મળી શ્રીસૂરિના વચનથી વિષમ સમય જાણી મહાનગરે શુભ સ્થાનોમાં સિદ્ધાંતના ભંડારો સ્થાપ્યા, જ્ઞાનયત્ન કર્યો વગેરે. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સ્થવિરાવલી આ ઉલ્લેખથી સમજી શકાય છે કે, જૈનસંઘે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો વિચાર કરી વિ.સં. ૮૪પથી જૈન ગ્રંથભંડારોની સ્થાપના ચાલુ કરી छ. संभव छ , ते समये भोट, चित्तोड, पलभी, इथे२१, सांडेराव, भटेवर, पायs, भोटे, 12, लिनमाल, नागोर, मध्यभिडी, नसोर, મથુરા પૈકીનાં ઘણાં સ્થાનોમાં જૈન ગ્રંથભંડારો બન્યા હશે. સ્થાનકવાસી આચાર્યશ્રી હસ્લિમલજી લિખિત ઈતિહાસની અમૌલિકતા. (संपादकीयः- स्थानकवासी संप्रदाय के आचार्यश्री हस्तीमलजी म.ने जैन धर्म का मौलिक इतिहास लिखा है इस में खण्ड १ और २ में मौलिक जैनधर्म में जिन मूर्ति विषयक मान्यता-दर्शनीयता की और पूजनीयता का बयान जो किया है इसकी असत्यता बताने के लिए पू. मुनिराजश्री भुवनसुंदरविजयजी म. (हाल वि.सं.२०६३ श्रावण में पंन्यासजी म.) ने एक किताब - 'कल्पित इतिहास से सावधान' नामक लिखी है. इसमे से उपयोगी थोड़ा ही भाग यहां साभार उद्धृत) पूज्य श्री देवर्द्धिगणि क्षमाश्रमण आचार्यश्री लिखते हैं कि भगवान श्री महावीर स्वामी के निर्वाण के पश्चात करीब ९८० वर्ष बाद वल्लभीपुर में जिन महापुरुष ने श्रमणों को एकठ्ठा करके आगम वाचना करवायी थी और जैनागमों को तालपत्रों पर लिखवाकर सुरक्षित करवाया एवं हमारे तक पहुंचाया उन महोपकारी श्री देवर्द्धिगणि क्षमाश्रमण. आपने वल्लभीपुर में श्रमण संघ को इकठ्ठा करवाकर आगमिक वाचना करवायी थी और जैनागमों एवं आगमेतर प्राचीन जैन साहित्य को चिर स्थायी बनाकर अपार उपकार किया था. श्रद्धालुओं द्वारा परम्परा से यह मान्यता अभिव्यक्त की जा रही है कि आपके तप संयम की विशिष्ट साधना एवं आराधना से कपर्दियक्ष, चक्रेश्वरी देवी तथा गोमुख यक्ष आपकी सेवामें उपस्थित रहते थे. पू. मुनिराजश्री द्वारा मीमांसा :- अपने दिल में रहा हुआ पाप आचार्य ने “श्रद्धालुओं द्वारा परम्परा से यह मान्यता अभिव्यक्त की जा रही है"- इन शब्दों में प्रकाशित किया है, क्योंकि यहां श्रद्धालु और परम्परा जैसे घटिया शब्दों की आवश्यकता ही क्या थी ? आचार्य ने यहां 'श्रद्धालुओं' शब्द का तात्पर्यार्थ नहीं लिखा है किन्तु आचार्य का तात्पर्य ऐसे लोगों से हो सकता Page #193 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૧૫૭ है जो कि किवदन्ती या अंधश्रद्धा में विश्वास रखते हों, परन्तु "श्रद्धालुओं" ऐसा शब्द लिखना अनुचित इसलिये है कि तो क्या आचार्य स्वयं 'अश्रद्धालु' हैं ? तथा ‘परम्परा से ऐसा लिखने के पीछे आचार्य की जघन्य भावना यह रही होगी कि परम्परा से यानी रुढ़ि से यानी गतानुगतिकता से श्रद्धालुभक्त ऐसी भावना व्यक्त करते हैं यानी स्वयं आचार्य का इसमें अविश्वास है. मीमांसा:- आगमेतर प्राचीन जैन साहित्य में कहा है साथ साथ आचार्य ने खंड २, पृ. ६७६ पर लिखा है, किन्तु यहां ‘परम्परा से' एवं 'श्रद्धालुभक्त' ये दो शब्द लिखना उनका अनुचित है. पूज्य देवर्द्धि गणि की सेवा में कपर्दियक्ष, चक्रेश्वरी देवी तथा गोमुखयक्ष रहते थे, तो इस बार में आचार्य को क्या नाराजगी है ? "देवा वि तं नमसंति" इस आगम वचनानुसार संयमी पुरुषों को देव नमस्कार करते हैं यह सत्य तथ्य होते हुए भी ‘परम्परा से' “श्रद्धालु' आदि शब्दों के लिखने की आवश्यकता ही क्या है ? आगमिक तथ्य होते हुए भी देव-देवियों के तथ्य का आचार्य अपलाप क्यों करते हैं ? इतने महान उपकारक आगम-संरक्षक श्री देवर्द्धिगणि महाराज के विषय में आचार्य हस्तीमलजी प्रशंसा के दो शब्द तो न लिख सके किन्तु उपकार का बदला ‘परम्परा' और 'श्रद्धालु' जैसे घटिया शब्द लिखकर अपकार से चुकाया है, जिसका हमें खेद है. मथुरा के कंकाली टीले की खुदाई पू. मुनिराजश्री द्वारा मीमांसा :- कंकाली टीले में से निकले हुए प्राचीन अवशेषों से आचार्य हस्तीमलजी ने कल्पसूत्र एवं नन्दीसूत्र की स्थविरावलियों को प्रामाणिक और विश्वसनीय सिद्ध किया है, किन्तु मूर्तिमान्यता के विषय में एक शब्द भी लिखना उन्हें अभिष्ट नहीं है, जिसका हमें खेद है. एक आचार्य पदारुढ़ इतिहासकार प्रामाणिकता और तटस्थता की प्रतिज्ञा करने पर भी धृष्टता करे क्या यह खेद की बात नहीं है ? विश्ववंद्य भगवानश्री महावीरस्वामी की प्रतिमा कंकाली टीला, मथुरा से प्राप्त ईसा की १-२ शताब्दी वर्तमान में मथुरा म्यूजियम में है. आचार्यश्री लिखते हैं : मथुरा के कंकाली टीले की खुदाई से निकले ई. सन् ८३से १७६ तक Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સ્થવિરાવલી के आयोग पट्टों, ध्वजस्तम्भों, तोरणों, हरिणैगमेषी देव की मूर्ति, सरस्वती की मूर्ति, सर्वतोभद्र प्रतिमाओं, प्रतिमा पट्टों एवं “मूर्तियों की चौकियों" पर उटुंकित शिलालेखों से इस तथ्य की पुष्टि होती है कि वस्तुतः ये दोनों स्थविरावलियां अति प्राचीन ही नहीं, प्रामाणिक भी हैं. मुनिराजश्री द्वारा मीमांसाः- आचार्य का हरिणैगमेषी देव की मूर्ति, सरस्वतीकी मूर्ति ऐसा लिखने के बाद “मूर्तियों की चौकियों" ऐसा लिखना मायाचार ही है, क्योंकि परिशेष न्याय से “मूर्तियों की चौकियों" का अर्थ तो 'तीर्थकर भगवान की मूर्तियों की चौकियों" ही होता है, जो छलकपट पूर्वक न लिखकर आचार्य ने पक्षपातपूर्ण वर्तन किया है. फिर खंड २, पृ. ३६ पर टिप्पणी नोंध में- (आचार्यश्री का लेखन) हमारी चेष्टा पक्षपात विहीन एवं केवल यह रही है कि वस्तुस्थिति प्रकाश में लायी जाए. ___ मीमांसाः- ऐसा लिखना धोखेबाजी ही है. क्योंकि हरिणैगमेषी देव की मूर्ति, सरस्वती की मूर्ति आदि लिखना और तीर्थंकर की मूर्ति लिखने का जहां अवसर आया वहां "तीर्थकर भगवान की मूर्तियों की चौकियां" ऐसा न लिखकर सिर्फ “मूर्तियों की चौकियां" ऐसा लिखना क्या अनूठा मिथ्याचार नहीं है ? भगवान का गर्भापहार बालक वर्धमान द्वारा सुमेरु कम्पन आदि के विषय में अन्यों को सत्य वस्तुस्थिति समजाने का प्रयास आचार्य ने किया है, ऐसा प्रयास जिन प्रतिमा के विषय में क्यों नहीं किया ? श्री महावीर स्वामी के विषय में 'मांसभक्षण' का भ्रम दूर करने हेतु आचार्य ने आगम, आगमेतर प्राचीन जैन साहित्य वृत्ति, चूर्णि, भाष्य और टीकादि तथा कोष एवं व्याकरण द्वारा स्पष्टीकरण किया है. वैसा ही प्रयास आगमशास्त्र, आगमेतर प्राचीन जैन साहित्य, आगमों पर रचित वृत्ति, चूर्णि, भाष्य टीकादि साहित्य एवं व्याकरण और शब्दकोष तथा प्राचीन प्रतिमा पर उटुंकित शिलालेखों आदि सामग्री आदि का सहारा लेकर जिनप्रतिमा, जिनमंदिर और जिनपूजा आदि विषयों में गवेषणा और तथ्य का अन्वेषण करना अत्यन्त आवश्यक था जिस पर आचार्य ने पर्दा ही डाल दिया. आचार्य का जैनधर्म विषयक मूर्तियों की चौकियों पर उटुंकित लेखों से श्रीनन्दीसूत्र और श्री कल्पसूत्र की स्थविरवलियों को प्रमाणित करना और स्वयं Page #195 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી मूर्तियों को प्रमाणित नहीं करना यह अर्धजरतीय न्याय सर्वथा अनुचित ही माना जाएगा. ૧૫૯ (इति पं. श्री भुवनसुंदर विजयजी म. लिखित 'कल्पित इतिहास से सावधान' में से साभार ) (પ્રાચીન લેખ સંગ્રહ પ્રથમ ભાગ (પ્રાકૃત લેખ વિભાગ) સંગ્રાહક અને સમ્પાદક મુનિરાજશ્રી જિનવિજયજી મહારાજ વિ.સં. ૧૯૭૩માંથી અગત્યનું તારવેલું – સંપાદક) ખારવેલનો લેખ આ લેખના સ્પષ્ટીકરણ માટે અનેક વિદ્વાનોએ બહુ પરિશ્રમ ઉઠાવ્યો છે, પરંતુ તેમાં પૂરેપૂરી સફળતા તો ગુજરાતના ગૌરવભૂત પુરાતત્ત્વજ્ઞ પંડિત ભગવાનલાલને જ મળી છે. શ્રી ભગવાનલાલના નિબંધમાં જે અપૂર્ણતા હતી અને જેના લીધે આખો લેખ અસ્પષ્ટ જેવો જણાતો હતો તેની પૂર્તિ શ્રીયુત કેશવલાલે કરી છે અને લેખમાંની દરેક હકીકતને સુસંગત અને સ્પષ્ટ બનાવી છે. અધિકાંશ વિચારો પંડિત ભગવાનલાલના મતને જ મળતા થતા જાય છે અને તેમાં શ્રીકેશવલાલના નિર્ણયે સબળ પુષ્ટિ આપી છે. ખારવેલે પણ સર્વ દિશામાંથી જ્ઞાનવૃદ્ધ અને તપોવૃદ્ધ નિગ્રંથ શ્રમણોને આહ્વાન કરી કુમારી પર્વત ઉપર એક સાધુ પરિષદ ભરી હતી. કુમારી પર્વત તે ખણ્ડગિરિ જ છે અને એના ઉપર જ ખારવેલે નિગ્રંથ શ્રમણોની પરિષદ ભરી હતી. ૫. આ લેખ ઉપરથી છેલ્લી જે વિચારવા જેવી બાબત છે, તે મૂર્તિ પૂજા વિષયક છે. જૈન શ્વેતાંબર સંપ્રદાયની એક શાખા કે જે ‘સ્થાનકવાસી’ કે ‘ટુંઢિયા’ ના નામથી ઓળખાય છે, તે શાખાવાળા મૂર્તિપૂજાનો સ્વીકાર નથી કરતા. તેમનું કથન છે કે જૈનધર્મમાં જે મૂર્તિપૂજા છે તે પાછળથી દાખલ થઈ છે. મહાવીર દેવના નિર્વાણ બાદ ૮ મા કે ૯ મા સૈકામાં તેની શરૂઆત થઈ છે. તેની પહેલાં જૈનોમાં તીર્થંકરોની મૂર્તિઓ માનવાનો કે બનાવવાનો પ્રચાર ન હતો. એ વિષયમાં બંને સંપ્રદાયોમાં પરસ્પર અનેકવાર ક્લેશજનક ચર્ચાઓ થઈ છે. ખારવેલના આ લેખ ઉપરથી એ વિવાદગ્રસ્ત Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ સ્થવિરાવલી ચર્ચાનો એકદમ નિકાલ અને નિર્ણય થઈ શકે છે. લેખમાં આવેલી હકીક્ત ઉપરથી સ્પષ્ટ અને સત્ય રીતે જણાય છે કે, તે વખતે અને તેના પહેલાં પણ જૈનોમાં મૂર્તિપૂજા પ્રચલિત હતી. આ લેખની ૧૨ મી પંક્તિના પાછલા ભાગ ઉપરથી જણાય છે કે “આદિ તીર્થકર ઋષભદેવની મૂર્તિ નંદરાજા ઉપાડી ગયો હતો, તે...પાટલિપુત્રથી રાજગૃહ પાછી આણી જૈન વિજેતાએ નવા ભવ્ય પ્રાસાદમાં ભારે ઉત્સવ સમારંભથી તેની સ્થાપના કરી.” (જુઓ, શ્રીયુત કે.હ.ધ્રુવનું વિવેચન.) આ કથનની અસંદિગ્ધતાપૂર્વક સિદ્ધ થાય છે કે ઈ.સ.પૂર્વેના ૩ જા સૈકામાં તેમજ તેની પણ પહેલાં જેનમૂર્તિપૂજા યથાર્થ રીતે પ્રચલિત હતી. શ્રીમાન્ ધ્રુવ મહાશય તા. ૮-૨૧૯૧૭ ના મારી ઉપરના એક ખાનગી પત્રમાં આ બાબત ખાસ વિચારપૂર્વક લખે છે કે “ખારવેલના લેખના એક મહત્વ ધરાવતા ભાગ ઉપર આપનું લક્ષ ન ગયું હોય, તો હું તે તરફ દોરવા રજા લઉં છું. એમાં એક ઠેકાણે રાજગૃહમાંથી ઋષભદેવ ભગવાનની મૂર્તિ નંદરાજા ઉપાડી ગયાનું લખ્યું છે. આથી ઈસવી સન પૂર્વે ચોથા સૈકામાં મૂર્તિપૂજા જૈનોમાં પ્રચલિત હતી એમ સિદ્ધ થાય છે. શ્રમણ-ભગવાન્ શ્રીમહાવીરદેવના નિર્વાણ બાદ બીજા જ સૈકા જેવા પુરાણ કાળમાં પણ મૂર્તિપૂજા પ્રચલિત હોવાનું સર્વમાન્ય પ્રમાણ આ લેખમાં સ્પષ્ટ જોવામાં આવે છે. પંડિત ભગવાનલાલ ઈન્દ્રજી :- (બે કઠેરાની હરોની વચ્ચે ૬ લીટીઓવાળો લેખ જૈનોનો જ છે. લેખના અક્ષરો ઈ.સ. પૂર્વે ૫૦ના હોય એમ લાગે છે.) એનું ગુજરાતી ભાષાંતર : અહત વર્તમાનને નમસ્કાર, ગણિકા ડાની પુત્રી ગણિકા નંદાએ વેપારીઓના આહત દેવાલયમાં શ્રમણ સમૂહને રહેવા માટે તથા અહંન્તોની પૂજા માટે એક નાનું આહત-દેવાલય, આચાર્ય માટે બેઠકો, એક હોજ (પાણીનો) અને એક શિલ્લાપટ્ટ (દેવાલયનું પુણ્ય) મા, બહેન, પુત્રી, પુત્ર અને સગાંઓ સાથે (ભોગવવાને) કરાવ્યાં. Page #197 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૧૬૧ પ્રાકૃત લેખ વિભાગ :- લેખ ૧ (હાથી ગુષ્કા લેખ) – ગુજરાતી ભાષાંતર : ... (૧૨) મગધના લોકોમાં ભારે ત્રાસ વર્તાવીને તેણે પોતાના) હાથીઓને ગંગાનું પાન કરાવ્યું અને મગધના રાજાને સખ્ત શિક્ષા કરીને (પોતાના) પગે તેને નમાવ્યો, નન્દરાજે લીધેલ પ્રથમ જિનની...મગધમાં એક શહેર વસાવીને... .. (૧૩) ....સ્થાપે છે.....તેનાં શિખરો એવાં (ઉંચા) છે કે તેમના ઉપર બેસીને વિદ્યાધરો આકાશને ખેંચે; સસ વાર્ષિક દાન (ના નિયમો પ્રમાણે તેણે અપૂર્વ અને (હજુ સુધી) નહિ અપાયેલું હાથીઓનું દાન આપ્યું...લેવડાવ્યા.....આ પ્રમાણે એક સો.... પ્રાકૃત લેખ વિભાગ - અનુપૂર્તિ - ખારવેલના સંબંધમાં શ્રીયુત્ કેશવલાલ હર્ષદરાય ધ્રુવ નું કથન આ પ્રમાણે છે - “ઈ.સ. પૂર્વે ૧૬૫ માં કલિંગના રાજા મહામેઘવાહન ખારવેલે મગધ ઉપર સવારી કરી. હાલ જેને ઓઢિયા પ્રાંત કહે છે તે પ્રાચીન ઉત્કલ દેશની દક્ષિણે કલિંગ આવ્યો હતો. એ પૂર્વ સમુદ્રના કાંઠે ગોદાવરીના મુખ સૂધી પસર્યો હતો. ત્યાંના લોક સાહસિક કહેવાતા હતાં. પ્રજામાં બ્રાહ્મ, બૌદ્ધ અને જૈન ત્રણે ધર્મનો પ્રસાર હતો, પરંતુ પરિબળ જૈનોનું હતું. પૂર્વે કલિંગ નંદરાજાના ન્હોળા સામ્રાજ્યનો ભાગ હતો. એના પછી થનાર મહાપ્રતાપી ચંદ્રગુપ્ત સમસ્ત દક્ષિણાપથ પાટલિપુત્રની છાયા નીચે આણ્યો હતો, ત્યારથી આશરે સો વરસ તે મૌર્યોના તાબામાં રહ્યો હતો. દરમ્યાન ઈ.સ. પૂર્વે ૨૬૪માં તેણે છૂટા થવાનો એક નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો અને તેના બદલામાં અશોકને હાથે ભારે ખુવારી ભોગવી હતી. છેવટે મૌર્યો જ્યારે નબળા પડ્યા, ત્યારે ઈ.સ. પૂર્વે ત્રીજા શતકના છેલ્લા ચરણમાં ચેત (સં.ચૈત્ર) વંશના રાજા ક્ષેમરાજે પરતંત્રતાની ઘસાઈ ગયેલી બેડી તોડી નાંખી. તે જ અરસામાં અંધ્રપ્રદેશનો રાજા સિમુક પણ સ્વતંત્ર થયો. ત્યારબાદ કલિંગના રાજાએ ઉત્તરમાં ઉત્કલ, પશ્ચિમમાં કોશલ અને દક્ષિણમાં વૃંગીમંડળનો પ્રદેશ જીતી લઈ રાજ્યમાં વધારો કર્યો, પશ્ચિમમાં આંધ્ર રાજાએ પણ નાસીક પર્યત મુલક ઉત્તરના રાષ્ટ્રિકો Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ સ્થવિરાવલી પાસેથી જીતી લીધો. મહાનદીથી કૃષ્ણાના મુખ સુધી વિસ્તાર પામેલા પૂર્વરાજ્યમાં જ્યારે ક્ષેમરાજનો પૌત્ર ભિક્ષુરાજ ખારવેલ રાજા થયો, ત્યારે અર્ધી સદીની સ્વતંત્રતા અને સુવ્યવસ્થાના પ્રતાપે કલિંગની આર્થિક સ્થિતિ ઉત્તમ પ્રકારની હતી. રૈયત આબાદ અને ખજાનો તર હતા; નવો રાજા પણ પ્રજાના સુખમાં, રાજ્યના અભ્યદયમાં અને કુળની કીર્તિમાં વધારો કરે એવો હતો. એનાં પ્રશસ્ત લક્ષ્યથી સંતોષ પામી પ્રજાએ એને રાજપદ આપ્યું હતું. ખારવેલ અને એના પૂર્વજો જૈન હતા. એનો જન્મ ઈ.સ. પૂર્વે ૧૯૭ માં થયો હતો, એને બાળપણમાં વિજિગીષને છાજે એવી ઉત્તમ પ્રકારની કેળવણી મળી હતી. ગણિત, સાહિત્ય, વ્યવહાર અને ચિત્રવિદ્યામાં તે કુશળ હતો. જૈન આગમોનું તે સારું જ્ઞાન ધરાવતો હતો. અભ્યાસકાળ પૂરો થતાં પંદર વરસની નાની ઉમરે તેને યુવરાજ બનાવવામાં આવ્યો અને પચીસમાં વરસમાં તેના પિતા બુધરાજ દેવલોક પામતાં તે રાજા થયો, ઈ.સ. પૂર્વે ૧૭૩. પૂર્વજની વિજયપ્રવૃત્તિ જારી રાખવા અભિષેક જળથી જ તેણે સંકલ્પ કર્યો. ગાદીએ આવ્યાને બીજે વરસે એ સંકલ્પને પુષ્ટિ આપનારો પ્રસંગ પણ તેને આવી મળ્યો. અંધ્રરાજ્યના નૈસર્ગિક શત્રુ રાષ્ટ્રિકોએ ભોજકોની સહાયતાથી શ્રીમલ્લ શાતકર્ણિને ભારે સંકડામણમાં લીધો હતો; તેમાંથી છૂટવા તેણે ખારવેલની મદદ માગી. કલિંગરાજે મોટું ચતુરંગ દળ અંધ્રરાજની વહારે મોકલ્યું. આ જબરું સૈન્ય કુમ્મક આવી પહોંચતા શત્રુએ પાછાં પગલાં કર્યાં. તેમની પૂઢ લાગી કલિંગવીરોએ કૌશાંબ ક્ષત્રિયોની સામેલગીરીથી દુશ્મનના હાથમાં ગયેલું નાસીક નગર પાછું મેળવ્યું. શૂરા રાષ્ટ્રિક અને ભોજકના હાથ હેઠા પડ્યા અને તેમણે ખારવેલ સાથે મેળ કર્યો. એ રીતે અંધ્ર, મહારાષ્ટ્ર અને વિદર્ભ દેશ કલિંગની છાયા નીચે આવ્યા અને કલિંગનરેશનો પ્રતાપ રાજ્યકાળના બીજા જ વર્ષમાં નર્મદા અને મહાનદીથી કૃષ્ણા સુધી પસર્યો. ખારવેલની પહેલી સવારી. તરુણ કલિંગનરેશે હવે વર્ધમાન ભગવાનના ચરણારવિંદે પવિત્ર થયેલી ભૂમિ ભણી નજર ફેરવી. શત્રુ ચેતી જવા ન પામે એવી રીતે આવ્યુદયિક ધાર્મિક અને સાર્વજનિક સમારંભોમાં પાંચ છ વર્ષ ગાળી, અભિષેકથી આઠમા Page #199 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૧૬૩ વરસમાં તેણે પ્રચંડ સેના સાથે ઉત્કલની સીમા ઓળંગી મગધ રાજ્ય ઉપર ચડાઈ કરી, ઈ.સ. પૂર્વે ૧૬૫. પુષ્યમિત્ર તેના સામો થયો, પણ ફાવ્યો નહિ. તેના બહુ સુભટો માર્યા ગયા. પગના ધમકારાથી ધરણી ધ્રુજાવતા કલિંગસૈનિકો રખેને મને ઘેરી લે, એ ભયથી તે છડી સ્વારીએ મથુરા નાસી ગયો. ખારવેલે તેની છાવણી લૂંટી. અસંખ્યાત હાથી ઘોડા રથ વગેરે વાહનો અને પુષ્કળ ખજાનો તેના હાથમાં આવ્યાં. ભાગી ગયેલા ઠાલા શત્રુની વાંસે જવાનું માંડી વાળી વિજયી કલિંગરાજ મેળવેલી ભારે લૂંટ સાથે કલિંગ પાછો ફર્યો. તેની બીજી ને ત્રીજી સવારીઓ. એક વરસ પછી ખારવેલે ભારતવર્ષના ઉત્તરનાં રાજ્યો ઉપર ફરી સવારી કરી. એની વિગત કંઈ જાણવામાં નથી. પરંતુ પહેલી સવારીની પેઠે આ બીજી કેવળ અભિદ્રવરૂપ હશે, એમ જણાય છે. જે એનું કંઈ પણ સંગીન ફળ નીપજ્યું હોય, તો ઈ. સ. પૂર્વે ૧૬૧ માં એને ત્રીજી વારની સવારી કરવી પડે નહિ. આ છેલ્લી સવારીમાં દક્ષિણાપથની પેઠે ઉત્તરાપથમાં પણ પોતાની આણ વર્તાવવાનો એનો સંકલ્પ હતો. સાહસિક સુભટોના અને મહાબળવાન હાથીઓના સૈન્યના સ્વામીને એ અશક્ય ન હતું. તેને આવતો સાંભળી મગધની પ્રજામાં ત્રાસ ફેલાયો. બે સમોવડિયા સમર્થ રાજાઓ વચ્ચે જે દારુણ વિગ્રહ જનમ્યો, તેમાં પુષ્યમિત્રે ચડી આવનાર રાજાના હાથે સખત માર ખાધો. છેવટે તે હારીને ખારવેલને તાબે થયો. મગધરાજને નમાવ્યા પછી તેણે ઉત્તરાપથના બીજા રાજાઓને પણ વશ કર્યા. આદિતીર્થકર ઋષભદેવની મૂર્તિ નંદ રાજા ઉપાડી ગયો હતો, તે આ સવારીમાં પાટલિપુત્રથી રાજગૃહ પાછી આણી જૈન વિજેતાએ નવા ભવ્ય પ્રસાદમાં ભારે ઉત્સવસમારંભથી તેની સ્થાપના કરી. ૨૬ ૨૬-૨૭ જુઓ નીચેનો ઉતારો વીર રવ....સહ....દિ વિતાચયંતો તપથરીનાનો....માથાનંદ विपुलं भयं जनेंतो हथिसथं गंगायं पाययति । मागधं च राजानं बहु पटिसासिता पादे वंदापयति । नंदराजनितस अगजिनस....राजगहे रतनपडिहारेहि अमगधे वसितु नयरिं...., विजाधरुलेखिअंबरानि सिहरानि निवेसयति । सतवसदानपरिहारेन अभूतमकरियं हथिनं दानपरि हारं....आहारापयति । इध सतत....उतरापथवासिनो સાત્તિ | અહી ડૉ. ભગવાનલાલના પાઠ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સ્થવિરાવલી जनेतो, हथिस, मगधं, वदापयति, परिहारहि, वसिवु, विजाधरुलेखिलंब रानि अने आहरापयति छे. તેનું ભર જવાનીમાં મરાગ – ઉત્તરાપથના વિજય પછી ખારવેલે બે-એક વરસ જ રાજ્ય કર્યું જણાય છે. જો એ વધારે જીવ્યો હોત, તો મીનેંડરને હાથે મગધને ખમવું પડત નહિ, કલિંગની છાયા નીચેના વિદર્ભ રાજ્યમાં અગ્નિમિત્ર હાથ ઘાલત નહિ અને અશ્વમેઘ ઉજવી પુષ્યમિત્ર સાર્વભૌમ રાજા બનત નહિ. ચૌદ વરસ રાજ્ય કરી ભર જવાનીમાં એ વીર ચાલ્યો ગયો, ઈ.સ. પૂર્વે ૧૫૯. ખારવેલનાં વિશેષ લક્ષાગ - ખારવેલ યુદ્ધવીરની સાથે દાનવીર અને ધર્મવીર પણ હતો. તેણે અદ્ભુત અપૂર્વ હસ્તિદાનથી રાજગૃહમાં ઋષભદેવ ભગવાનની પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવ્યો હતો.૭ ગાદીએ આવ્યાને બીજે વરસે તેણે વિદર્ભ અને મહારાષ્ટ્રમાં જૈન ધર્મના પ્રસારના ઉપાય લીધા હતા. અને તેરમે વરસે સર્વ દિશાના જ્ઞાનવૃદ્ધ ને તપોવૃદ્ધ નિગ્રંથ શ્રમણોને કુમારીપર્વત નોંતર્યા હતા. તે ત્રિવિધ સમ્યત્વથી ભિખુરાજનું, સ્વધર્મના રક્ષણથી ગુતચકનું અને સત્ત્વસિદ્ધિથી મહાવિજયનું બિરૂદ ધરાવતો હતો.૩૦ કુશળ શિલ્પીઓને હાથે તેણે અનેક જિનાલયો બંધાવ્યા હતા. પડે હડહડતો જૈન છતાં તેના પછી થયેલા સ્થાણ્વીશ્વરના ચક્રવર્તી હર્ષની પેઠે, તે અન્ય ધર્મનો પણ પ્રપૂજક હતો. ૨૮. જુઓ નીચેનો ઉતારે- તથા ચતુર્થ વણે વિના રથવા સદૂત पुवकलिंगराजनमंसितं....मगधमकूटस....पूजितं च निखितछतभिंगारेहि तिरतनस પતયો સવરહિમોગલુ સાવ સતિ. અહી ડૉ. ભગવાનલાલના પાઠ વવુથે, વિના થવા મહત,....ઘમઘૂટર અને મોન છે. - ર૯. જુઓ નીચેનો ઉતારો-તેરસને વરેલુપવતવિચિવો ગુમારીપતે ૩૧દતો પોણો વહિથિ નિસિદ્ધિા ચંપપૂન...ત્રેિ હિતાવત સમાયો सुविहितानं च सवदिसानं यानिनं तापसानं....संहतानं अरहतनिसिदियासमीपे पभारे वरकारुसमथथपतिहि अनेकयोजनाहि.....पटालके चेतके च वेडुरियगभे थंभे पतिठापयति । अहीं मुद्रित पाठ अरहतोप (निवासे), यपजके, रिखिता अने શકે છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૧૬૫ ૩૦. જુઓ હસ્તિગુફાના લેખના અંતભાગમાં આપેલા બિરુદો : યથા (૭)....."વિશે સત્નો સવાણંદપૂનો....તાને સંહારારો (अ) पतिहतचकिवाहनबलो चकधरो गुतचको पसंतचको राजसिवंसकुलविनिगतो महाविजयो राजा खारवेलसिरि ૩૧. જુઓ ખારવેલના રાજ્યકાળના નવમા બારમા અને તેરમા વરસની હકીક્ત. (આ પ્રાચીન લેખના પ્રામાણિત અક્ષરો આ રીતે ઉકેલાવાથી (જૈન થf I मौलिक इतिहास भाग ३, पान २३४-२३५ (ले. स्थानकवासी आचार्यश्री ઢસ્તામતનો મહારન) માં એને જે રીતે ઉકેલાયો છે, તેમાં ખૂબ મહત્ત્વનો સુધારો થઈ જાય છે અને એથી જિનમૂર્તિની માન્યતા, પૂજનીયતા, પ્રાચીનતા આદિમાં સાચો પ્રામાણિક પ્રકાશ મળે છે. - સંપાદક) | (હવે “મથુરાનો કંકાલી ટીલો' મૂળ લેખક ચંદ્રચૂડ ચતુર્વેદી અનુવાદક વિહારી, જેન જ્યોતિ પુસ્તક બીજું અંક સાતમો - વિ.સં. ચૈત્ર ૧૯૮૯માંથી - સંપાદક) ડો. સુહરરે ઈ.સ. ૧૮૯૫માં પણ આ કંકાલી ટેકરાનું ખોદકામ કરી અનેક વસ્તુઓ કાઢી છે. જેમાંથી તીર્થકર મહાવીરની એક પુરા કદની મૂર્તિમાં સં. ૨૯૯નો એક લેખ મળ્યો છે. આ સંવત કુશનવંશી કનિષ્ક હવિષ્ક તથા વાસુદેવ વગેરે રાજાઓનો છે. આ સંવતનો પ્રારંભ અત્યાર સુધી ઈ.સ. ૭૮માં થયાનો મનાતું હતું અને લોકો સમજતા હતા કે તેને કનિષ્ક ચલાવેલ છે. કિંતુ જ્યારથી આ શિલાલેખ મળ્યો ત્યારથી વિદ્વાનોનો તે મત બદલાઈ ગયો છે. અત્યારે એવી માન્યતા છે કે આ સંવત ઈ.સ. પૂર્વે ૫૦માં શરૂ થયો હશે. કેટલાક લેખો એવા છે કે જેમાં કોઈ સંવંત નથી જે ઈ.સ. પૂર્વે ૫૦ વર્ષથી વિશેષ જૂના છે આ ટેકરામાં જે વસ્તુઓ મળી છે તે જૈન ગ્રન્થોમાં લખાયેલ બાબતોને દઢ કરે છે, અર્થાત્ જે કથાઓ જૈન ગ્રન્થોમાં છે તે ચિત્રો અને મૂર્તિઓના આકારમાં અહીં ખોદેલી છે. વળી એક વાત સિદ્ધ થાય છે તે એ છે કે જૈન ધર્મ એ અતિપુરાણો ધર્મ છે. આ ધર્મના અનુયાયીઓ બે હજાર વર્ષ પહેલાં પણ તેના ૨૪ તીર્થકરોમાં Page #202 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી વિશ્વાસ કરતા હતા. આ ધર્મ ઘણું કરીને તે સમયે પણ એવો જ હતો કે જેવો અત્યારે છે. ગણ કુલ અને શાખાના વિભાગો ત્યારે જ થઈ ગયા હતા. સ્ત્રીઓ સાથ્વીનું જીવન સ્વીકારીને ઉપદેશ દેતી હતી. તે સમયે ધર્મી મનુષ્યોમાં એનો વિશેષ આદર હતો. ૧ આયાગ પટ- આ એક પથ્થરનો ચોરસ ટુકડો છે તેની મધ્યમાં એક તીર્થંકરની મૂર્તિ છે તેની ચારે બાજુ એકદમ ઉત્તમ પ્રકારનું નકશીદાર કામ છે. જૈનો પ્રાચિનકાળમાં જૈનમંદિરમાં તીર્થકરોના સન્માન માટે આવા પટ લગાવતા હતા. આ પટની નીચે પ્રાચિનલીપિ (પુરાણા અક્ષર) વાળો એક લેખ છે જેની શૈલી આ પ્રમાણે છે. આ લેખ પ્રાકૃત ભાષામાં છે તેનો ભાવાર્થ એ છે કે જેનો પિતા સિંહનામે વણિક છે અને જેની માતા કૌશિકી છે તે સિંહનાદિક અથવા સિંહનંદિકે અરિહંતોની પૂજા તથા સન્માન માટે આ આયાગપટ સ્થાપિત કર્યો છે. (ઈતિ) હવે (પદ્મસુન્દરસૂરિવિરચિત - પાર્શ્વનાથ ચરિત્ર મહાકાવ્ય- હિન્દી અનુવાદ સહ, સંપાદિકા ક્ષમા મુન્શી, પ્રકાશક લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદ (first edition - April 1986) - પ્રસ્તાવના page 100 & 103 માંથી સાભાર ઉદ્યુત - સંપાદક) અપની પુસ્તક “તીર્થંકર પાર્શ્વનાથ ભક્તિ ગંગા’ કી ભૂમિકા મેં ડૉ. પ્રેમસાગર જૈનને લિખા હૈ-પાર્શ્વ કી એતિહાસિકતા કા એક પુરાતાત્વિક પ્રમાણ હૈ મથુરા કા કંકાલા ટીલા. વિખ્યાત કનિંધમ સાહબ ને સન્ ૧૮૭૧ મેં ઈસ ટીલે કે પશ્ચિમી કિનારે કો તુડવાયા થા. અન્દર સે કઈ જૈન પ્રતિમા પ્રાપ્ત હુઈ. ઉનમેં સે કુછ પર લેખ ખુદે ગયે થે. વહાં ઈંટો કી એક દીવાલ ભી પ્રાપ્ત હુઈ થી. શિલાલેખ પર સે કનિંધમ સાહબ કો જ્ઞાત હુઆ કિ ઇસા કી પહલી દૂસરી શતી મેં કંકાલી ટીલે કી ભૂમિ પર એક વિશાલ જૈન સ્તૂપ થા. તત્પશ્ચાત્ ક્યૂરર કો ભી વહાં પર ૪૭ ફુટ વ્યાસ કા એક જૈન સૂપ તથા જૈન મન્દિરો કે કુછ અવશેષ પ્રાપ્ત હુયે થે. યૂરર ને એક પ્રતિમા પર ઉત્કીર્ણ લેખ પઢા થા- યૂપે દેવ નિર્મિત ' ઈસકા અર્થ હૈ-મૂર્તિ કી સ્થાપના દેવ નિર્મિત સ્તૂપ મેં કી ગઈ. યહ મૂર્તિ કુશાન સંવત્ ૭૯ (ઈ.સ. ૧૫૭) Page #203 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૧૬૭ કી હૈ. શ્રીજિનપ્રભસૂરિ ને ઉપર્યુક્ત સ્તૂપ કા વિવિધતીર્થકલ્પ મેં દેવનિશ્મિઅધૂપ ઔર ‘ચતુરશીતિ મહાતીર્થ' નામક સંગ્રહકલ્પ મેં “મહાલક્ષ્મી નિર્મિત શ્રી સુપારર્વસ્તૂપ' લિખા હૈ. મહાવીર કે માતા-પિતા પાર્શ્વપત્યિક થે. દીક્ષા ગ્રહણ કરને કે પશ્ચાત મહાવીર દ્વીપાલસા નામક ચૈત્ય મેં ઠહરે થે. સંભવતઃ યહ ચૈત્ય પાર્શ્વ કી મૂર્તિ સે અધિષ્ઠિત રહા હો. - તીર્થંકર પાર્વનાથ ભક્તિ ગંગા, પ્રેમસાગર જૈન, પૃ. ૧૦. (ઈતિ) (સંપાદકીય :- જૈન શાસન સૂત્રની સાથે જ ચૂર્ણિ-નિર્યુક્તિ-ભાષ્ય વગેરેને પણ માને છે તે અંગેના કેટલાક પાઠો પૂ.આ.શ્રી વિજય હેમચંદ્રસૂરિજી મ. સંપાદિત પ્રભુ તુજ વચન અતિ ભલું ભાગ-૨ માંથી તથા કંચન સ્વાધ્યાયમાંથી અત્રે જરૂરી જણાવાયાથી આપ્યા છે.) સૂત્ર-ચૂર્ણિ-નિર્યુક્તિ-ભાષ્યવૃત્તિ-પરંપરા અને અનુભવ આ સાતે શાસ્ત્રના અંગ છે. માટે આ સાતથી સત્ય અર્થની પ્રાપ્તિ થાય છે. આ સાતથી અવિરૂદ્ધ માર્ગ તે જિનાજ્ઞા (ઠાણાંગ) अनुयोगाद्धि तदर्थोऽवगम्यते, अनेकविधविषयत्वात्तस्य । સૂત્ર અનેક પ્રકારના વિષયવાળુ હોવાથી અનુયોગ = વ્યાખ્યા-વૃત્તિટીકા વગેરેથી તેનો અર્થ જણાય છે. एतज्जिनभवनविधानमिह लोके भावयज्ञो यजेः देवपूजार्थत्वाद्भावपूजा द्रव्यस्तवस्याप्यस्योक्तविधिशुद्धि द्वाराज्ञाराधनलक्षणभावपूजागर्भितत्वात् । આ જિનભવન કરવું એ લોકમાં ભાવયજ્ઞ છે. યજધાતુનો દેવપૂજા અર્થ હોવાથી દેખીતી રીતે દ્રવ્યસ્તવ રૂપ હોવા છતાં શાસ્ત્રોક્ત વિધિશુદ્ધિ દ્વારા આજ્ઞાઆરાધનાસ્વરૂપ ભાવપૂજાગર્ભિત હોવાથી ભાવપૂજા છે. सद्गृहस्थ जन्मनः फलमिदं परमं प्रधानमाजन्मार्जित धनस्यैतावन्मात्रसारत्वात् । જિનભવન કરવું એ સદ્ગહસ્થના જન્મનું શ્રેષ્ઠ પ્રધાન ફળ છે. જીવનભર એકઠા કરેલ ધનનો આ જ માત્ર સાર છે. साधोः द्रव्यस्तवनिषेधः स्वयं करणमाश्रित्य न तु कारणानुमती यतः - Page #204 -------------------------------------------------------------------------- ________________ १६८ સ્થવિરાવલી 'अकसिणपवत्तगाण' मित्यादिउपदेशदानतः कारणसद्भाव भगवतां च पूजादिदर्शनतः प्रमोदादिनाऽनुमतिरपि । સાધુઓને દ્રવ્યસ્તવ (દ્રવ્ય પૂજા)નો નિષેધ સ્વયં કરવાની અપેક્ષાએ છે કારણ (કરાવવા) કે અનુમતિ (અનુમોદન) આશ્રીને નથી કેમકે “સંપૂર્ણ વિરતિ નથી તેઓએ પૂજાદિ કરવી” વગેરે ઉપદેશ આપવા દ્વારા કારણ (કરાવવાપણું) હોય છે, તેમજ પ્રભુની પૂજાદિના દર્શનથી આનંદ વગેરે થાય છે તેથી અનુમોદન પણ છે. महाफलं। खलु तहारुवाणं थेराणं भगवंताणं नामगोत्तस्स वि सवणयाए । તેવા પ્રકારના સ્થવરભગવંતોના નામ ગોત્રનું શ્રવણ પણ મહાન ફળદાયી છે. सूत्राणि हामूनि विचित्राभिप्रायकृतानीति सम्यक्सम्प्रदायादवसातव्यानि, सम्प्रदायश्च यथोक्तरुप इति न काचिदनुपपत्तिः, न च सूत्राभिप्रायमज्ञात्वाऽनुपपत्तिरुद्भावनिया, महाशातनायोगतो महानर्थप्रसक्तेः, सूत्रकृतो हि भगवन्तो महीयांसः प्रमाणीकृताश्च महीयस्तरैस्तत्कालवर्तिभिरन्यैर्विद्वद्भिः ततो न तत्सूत्रेषु मनागप्यनुपपतिः, केवलं सम्प्रदायावसाये यलो विधेयः, यत्तु सूत्राभिप्रायमज्ञात्वा यथाकथञ्चिदननुपपत्तिमुद्भावयन्ति ते महतो महीयस आशातयन्तीति दीर्घदीर्घतरसंसारभाजः, आह च टीकाकारः - 'विचित्राभिप्रायाणि सूत्राणि सम्यक्सम्प्रदायादवसेयानीति अविज्ञाय तदभिप्रायं नानुपत्तिनोदना कार्या, महाशातनायोगतो महानर्थप्रसङ्गादिति । एवं च ये सम्प्रति दुष्षमानुष्ठातृसुविहितसाधुषु मत्सरिणस्तेऽपि वृद्धपरंपरायात-सम्प्रदायावसेयं सूत्राभिप्रायमपास्योत्सूत्रं प्ररूपयन्तो महाशातनाभाजः प्रतिपत्तव्या अपकर्णयितव्याश्च दूरतस्तत्त्ववेदिभिः' इति जीवा० वृत्तौ श्रीमलयगिरिकृतायाम् । આ સૂત્રો વિચિત્ર અભિપ્રાયથી કરાયેલા છે. માટે સારી રીતે સંપ્રદાય (પરંપરા) થી સમજવા. સંપ્રદાયનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે તેથી કોઈ વાંધો નથી, સૂત્રનો અભિપ્રાય જાણ્યા વિના વાંધો ન ઉઠાવવો, કેમકે એમ કરવાથી મહાઆશાતના થવાથી મહાઅનર્થ આવી પડે છે, સૂત્રકાર ભગવંતો તો મહાપુરૂષો હતા, તે કાળે વર્તતા બીજા મોટા મોટા વિદ્વાનો વડે પ્રમાણભૂત કરાયા હતા, તેથી તેમના સૂત્રોમાં જરા પણ વાંધો નથી, માત્ર સંપ્રદાયને સમજવા પ્રયત્ન કરવો, જેઓ સૂત્રના અભિપ્રાયને નહીં જાણીને જેમ તેમ Page #205 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૧૬૯ વાંધો ઉઠાવે છે તેઓ મોટા પૂજ્યોની આશાતના કરે છે અને તેથી બહુ લાંબા સંસારના ભાગી થાય છે, જીવાજીવાભિગમની શ્રીમલયગિરિકૃત ટીકામાં કહ્યું છે – સૂત્રો જુદા જુદા અભિપ્રાયવાળા હોય છે. તેમને સારી રીતે સમ્પ્રદાયથી જાણવા જોઈએ, તેથી તેના અભિપ્રાયને જાણ્યા વિના વાંધો ન ઉઠાવવો, કેમકે તેમ કરવાથી મહાશાતના થવાથી મહાઅનર્થ થાય છે. આમ હાલમાં દુષમકાળમાં અનુષ્ઠાન કરનારા સુવિહિત સાધુઓને વિષે જેઓ ઈર્ષ્યાળુ છે તેઓ પણ વૃદ્ધ પરંપરાથી આવેલા સંપ્રદાયથી સમજવા યોગ્ય સૂત્રના અભિપ્રાયને દૂર ફેંકીને ઉત્સત્રની પ્રરૂપણા કરનારા છે અને તેથી મોટી આશાતનાના ભાગી સમજવા અને તત્ત્વના જાણકારોએ દૂરથી જ તેમનો તિરસ્કાર કરવો. ललितविस्तरादिवृत्तिचूर्योऽपि सूत्रसम्बद्धत्वात् तथाविधबहुश्रुतदृष्टत्वाच्चावश्यकनन्द्यादिचूर्णिवदेव प्रमाणयितव्याः ।। લલિતવિસ્તરા વગેરે વૃત્તિ, ચૂર્ણાઓ પણ સૂત્રથી સંબદ્ધ હોવાથી અને તેવા પ્રકારના બહુશ્રુતો વડે લેવાયેલ હોવાથી આવશ્યક ચૂર્ણ, નંદીચૂર્ણ વગેરેની જેમજ પ્રમાણભૂત કરવી. __तथा कदाचित् कोऽप्येवं वक्ष्यति - गणधरादिकृतमेव प्रमाणतया स्वीक्रियते, नापरं चूादि, तदयुक्तं यतश्चूादीनि सूत्रव्याख्यारुपाणि, तेषामप्रामाण्ये सूत्रेषु प्रतिपदं प्रतिनियतार्थप्रतिपत्तिर्न भवति, सर्वथाप्यर्थानवगमो वा, चूाद्यनपेक्षतथाविधार्थ धारणा बलोपेतपुरुषपरम्परासमायाताम्नायस्य क्वाप्यनुपलम्भात्, अपरं च - प्रव्रज्योपस्थापनाद्यनेककृत्येषु वन्दनककायोत्सर्गादिबहुविधानुष्ठानं प्रतिनियतं सूत्रेऽदृश्यमानं चूाद्युपदिष्टं विधीयमानमुत्सूत्रं भवेद्, एवं च तस्य सर्वसंयमव्यापाराणामप्रामाण्यं प्रसज्यते । કદાચ કોઈ એમ કહે કે - ગણધર વગેરે વડે કરાયેલું જ પ્રમાણ તરીકે સ્વીકારાય છે, બીજું ચૂર્ણ વગેરે પ્રમાણભૂત નથી ગણાતું તે વાત બરાબર નથી કેમકે ચૂર્ણ વગેરે સૂત્રની વ્યાખ્યારૂપ છે, તેમને અપ્રમાણ કહેશો તો સૂત્રોમાં દરેક પદના ચોક્કસ અર્થનો બોધ નહીં થાય, અથવા સર્વથા પણ બોધ નહીં થાય, કેમકે ચૂર્ણ વગેરેની અપેક્ષા વિનાનો તેવા પ્રકારના અર્થને ધારણ કરવાના બળથી યુક્ત પુરૂષોની પરંપરાથી આવેલો આમ્નાય ક્યાંય Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ સ્થવિરાવલી દેખાતો નથી, અને બીજું દીક્ષા-વડીદીક્ષાદિ અનેક કૃત્યોમાં વંદન-કાઉસ્સગ્ગ વગેરે ઘણા બધા અનુષ્ઠાનો સૂત્રમાં નથી દેખાતા અને ચૂર્ણ વગેરેમાં કહેલા છે તે કરતા ઉત્સુત્ર થાય અને એમ એના બધા સંયમના યોગો અપ્રમાણ બની જાય. (આવું તો કોને ઈષ્ટ હોય ? - વર્તમાન સંપાદક.) . (આચાર્યશ્રી હસ્તીમલજી મહારાજે જૈન ધર્મકા મૌલિક ઈતિહાસ પ્રથમ ભાગ (પ્રથમ સંસ્કરણ - ૧૯૭૧) તથા ભાગ બીજે-ત્રીજે એમ ઈતિહાસ લખેલો છે. એ પૈકીના પ્રથમ બે ભાગમાં લેખકશ્રી દ્વારા જૈન ધર્મની જિનપ્રતિમા વિષયક માન્યતાઓ બાબતમાં ઈતિહાસની કેવી તોડ-મોડ-વિકૃતિ કરવામાં આવી છે એ વાત પૂ. મુનિરાજશ્રી (પછીથી પંન્યાસશ્રી) ભુવનસુંદર વિજયજી મ. થી “કલ્પિત ઈતિહાસ એ સાવધાન' નામના પુસ્તકમાં લખી છે. એજ લેખકના મૌલિક ઈતિહાસ ભાગ-ત્રણ અને ભાગ-ચાર (લે. શ્રી ગજસિંહ રાઠોડ) ની જિન મૂર્તિપૂન સંબંધી આવી જ વાતો બહાર પાડી હોત તો આવી પોકળતા ઓર જાણી શકાત અસ્તુ) પૂ. પંન્યાસજી હાલમાં પણ શો અભિપ્રાય જણાવે છે. તે અત્રે પ્રસ્તુત છે - સંપાદક) સ્થાપનાવિલેપાઅંગે પૂ. પંન્યાસપ્રવરશ્રી ભુવનસુંદર વિજયજી ગણિવર મહારાજ - ગુજરાતીમાં કહેવત છે કે ..... હાથમાં કંકણ પહેર્યા હોય, તે સીધા જ આંખથી સ્પષ્ટ જણાય જાય છે.. પછી અરિસો લઈને જવાની જરૂર નથી. જે જિન મંદિર-મૂર્તિ વિરોધી સંતો એ હિંસા-હિંસા ના ખોટા બહાના હેઠળ, પરમકલ્યાણકારી જિન પ્રતિમા દર્શન અને જિન પ્રતિમાપૂજાનો વિરોધ કર્યો, તે જ સંતોને અને એમના અનુયાયીઓને પુસ્તક છપાવવામાં, બસ દ્વારા ગુરુને વંદન કરવા જવામાં, વરસતા વરસાદે ચોમાસામાં ગુરુના Page #207 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી વ્યાખ્યાન સાંભળવા જવામાં, ગૌતમપ્રસાદી-ભોજન કરવામાં, સ્થાનક નિર્માણ કરવામાં, ગુરુના સ્મારકો બંધાવવા આદિમાં હિંસા કેમ ભાસતીદેખાતી નથી ? આ પણ કલિકાલનું એક આશ્ચર્ય જ છે ને ? નજર સામે શત્રુંજય તીર્થ, સમ્મેતશિખરજી તીર્થ, ગિરનારજી તીર્થ, પાવાપુરી તીર્થ આદિ દેખાય છે. છતાં તેમને તે જોવા નથી. યાદ રહે કે આ તીર્થ જેટલા તીર્થંકરો પ્રાચીન છે, તેટલા જ પ્રાચીન-જુના છે... આ તીર્થો આજના નિર્માણ થયા નથી.. જિનમંદિર-મૂર્તિ વિરોધી પંથ તો ૪૫૦૫૦૦ વર્ષ પહેલા નિકળેલો નવો પંથ છે. આ તીર્થો તો તેનાથી ખૂબ પુરાણા છે. ૧૭૧ શત્રુંજયતીર્થ સાથે ભગવાન શ્રી ઋષભદેવનો ઈતિહાસ જોડાયેલો છે. સમ્મેતશિખરજી તીર્થ સાથે શ્રી અજિતનાથ-પાર્શ્વનાથ આદિ ૨૦ તીર્થંકરોનો ઈતિહાસ ગૂંથાયેલો છે, ગિરનારજી તીર્થ સાથે નેમિનાથ ભગવાન અને મહાસતી રાજીમતિની કહાણી વણાયેલી છે. પાવાપુરી તીર્થ સાથે ચરમતીર્થપતિ ભગવાન શ્રી મહાવીરસ્વામીનો ઈતિહાસ કંડારાયેલો છે. આ બધા તીર્થો મોટા ભાગના જૈનોના આસ્થાના-શ્રદ્ધાના-ભક્તિનાસમર્પણના કેન્દ્રો છે. આ નવો પંથ શરૂ થયો એ પહેલા જૈનધર્મમાં મૂર્તિપૂજાનો વિરોધ ક્યારે કોઈએ કર્યો નથી. પ્રાચીન-મહાન જૈનાચાર્યો એ જૈનધર્મમાં મૂર્તિપૂજાનું સમર્થન કરેલ છે, ૧૪ પૂર્વધર શય્યભવસૂરિ મ., ૧૪ પૂર્વધર ભદ્રબાહુ સ્વામી, ૧૦ પૂર્વધર ઉમાસ્વામિ મહારાજ, ભક્તામર સ્તોત્ર રચયિતા શ્રી માનતુંગસૂરિજી મ., કલ્યાણમંદિર સ્તોત્ર રચયિતા શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ, ૧૪૪૪ ગ્રંથ રચયિતા આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી, નવાંગી ટીકાકાર શીલાંગાચાર્ય, કલિકાલ સર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિ મહારાજ...આદિ પ્રાચીન-અગાધજ્ઞાની-જૈનાચાર્યો એ મૂર્તિપૂજાનું મંડન-સમર્થન કરેલું છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ અને આ ધુરંધર-પ્રાચીન-સત્યપ્રિય આચાર્યોના સદુપદેશથી જ કલિંગદેશના રાજા-મહામેઘવાન ખારવેલ, સમ્રાટ અશોક પૌત્ર મહારાજા સંપ્રતિ, અવંતિસુકુમાળના પુત્ર મહાકાલક, મંત્રી વિમળશા, મહારાજા કુમારપાળ આદિ રાજા-મહારાજા–મહાન શ્રાવકોએ ભગવાન શ્રી જિનેશ્વર દેવના તીર્થોના નિર્માણ કરાવ્યા છે, ભવ્ય જિનાલય-દેહરા બંધાવ્યા છે. સ્થવિરાવલી આ પ્રાચીન આચાર્યોના તથા પ્રાચીન તીર્થોના ઈતિહાસ વગર જૈનધર્મના અસ્તિત્વનું–ઈતિહાસનું કથન કરવું તે અજ્ઞાનભર્યું ને અધુરૂં જ રહે. જૈન તીર્થો તથા પ્રાચીન આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણી, ટીકા અને આગમેતર પ્રાચીન જૈન સાહિત્યનો અનાદર કરવાવાળા સ્થાનકવાસી સમાજે પાછો પોતાનો ઈતિહાસ લખવા માટે આજ પ્રાચીન જૈનમંદિરોતીર્થો અને સાહિત્યનો ઉપયોગ કર્યો છે. આ પણ એક આશ્ચર્ય જ છે ને? યદ્યપિ આ બધા પ્રાચીન સાહિત્ય અને પ્રાચીન તીર્થોના ઈતિહાસમાં મૂર્તિપૂજાની સત્ય-તથ્ય વાત આવે ને આવે જ. પણ એ સમાજને તો જિનમૂર્તિપૂજાનો વિરોધ કરવો છે, એટલે તે સમાજને તેના પંચમહાવ્રત નિયમ ધારી સંતોને જુઠ-કપટનો અને સત્ય છૂપાવવાનો સહારો લેવો પડે છે. અને આનાથી તેઓ અજ્ઞાની-ભોળા જનોને ઠગતા પણ હોય છે. જોકે, હવે તો આ નવાપંથી સંતો પણ પોતાના ગુરુજનોની મૂર્તિ, પગલ્યા, ચોતરા, સ્મૃતિમંદિર, ટાવર, ચિત્રાલય આદિના નિર્માણ ખૂબજ પ્રેમ-આદર અને આનંદથી કરાવવા લાગ્યા છે. મેરઠમાં આ નવા પંથવાળાની ગુરુની મૂર્તિ પધરાવી વિશાળ સ્મારક રચાવ્યું છે. જ્યાં વિશાળ ઘાસના બગીચામાં રોજ ઘાસ કપાય છે. પાણીના ફુવારાથી શોભા કરી છે અને રાત્રે મોટી મોટી ફ્લડ લાઈટની રોશની ઝળહળે છે. ઔરંગાબાદમાં ગુરુ ગણેશમલજીનું વિશાલ સ્મારક છે, જ્યાં ગુરુમૂર્તિ આગળ લોકો ધૂપ કરે છે, માથું ટેકાવી વંદન કરે છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૧૭૩ અહમદનગરમાં આનંદઋષિનું ભવ્ય સમાધિ સ્મારક છે. જ્યારે તેમની સ્વર્ગગમન તિથિ આવે ત્યારે તેમના ભક્તો ધૂળિયા, નાસિક આદિથી પગપાળા ચાલીને - ત્યાં પહોંચે છે અને ગુરુની ભક્તિ કરે છે. ઉદયપુરમાં પુષ્કરગુરુનો ૮૧ (એક્યાસી) ફુટ ઊંચો ટાવર લાખોના ખર્ચે નિર્માણ થયો છે. જેના ઉપર ગુરુના અસ્થિ – ડેડબોડીની રાખનો કળશ પધરાવેલો છે. પોતાના ગુન્ના આ અને આવા અનેક સ્થાનકો રચવા, ત્યાં ભોજનશાળા ખોલવી, ધૂપ કરવા, બગીચા બનાવવા આદિમાં એમને હિંસા દેખાતી નથી. અને જિન ભગવાનના મૂર્તિમંદિરોમાં હિંસા દેખાય છે. આ પણ એક મોહરાજાની કરામત જ છે ને ! - જિનમંદિર મૂર્તિ વિરોધી સંતો પોતાના ગુરુના અને પોતાના સ્વયંના ફોર કલરમાં, મોટા સુંદર ફોટા છપાવી ભક્તોમાં વહેંચે છે. પુસ્તકમાં પોતાના રંગીન ફોટા છપાવે છે, ગ્રૂપ ફોટા પડાવે છે, એક પુસ્તકના પાને પાને – ચાર ખુણે - ચાર-ચાર ફોટા ગુરુના અમે નિહાળ્યા છે. આ પોતાના ફોટા તૈયાર કરવાની હિંસાનો તેમને વાંધો નથી. એ કેટલું આશ્ચર્ય છે કે - છમસ્થ, મંદિર-મૂર્તિને નહીં સ્વીકારનારાઓ પણ પોતાના ગુરુઓના સ્મારક, ફોટા, પગલ્યા આદિ નિર્માણ થાય ત્યાં એમને હિંસા ન લાગે, અને વીતરાગ સર્વજ્ઞ દેવેન્દ્રપૂજિત પરમસત્યવાદી, ત્રિભુવનભાનુ-તીર્થંકર પરમાત્માના મંદિરમાં જ હિંસા-હિંસાની બુમ પાડવામાં આવે છે ! - જિનમંદિર-મૂર્તિપૂજાના એકાંત વિરોધી કેટલાક સંતો અસત્યનો આશ્રય લઈ જિનવર-ગણધરના આગમપાઠોમા પણ કાપ-કૂપ મુકે છે. આગમ પાકોમાં પણ ફેરફાર કરે છે. આથી વધારે બીજા સત્યમહાવ્રતનો નાશ બીજે Page #210 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ક્યો હોઈ શકે ? પણ એઓને એ ખબર નથી કે – જિન આગમને મનફાવે તેમ બદલાવી પ્રાચીન આચાર્યોને જુઠા કહેવા જેઓ તૈયાર થયા છે, તેવા આ અસત્યભાષીઓને ખુદને સાચા માનશે કોણ ? ૧૭૪ અમારા વિચાર મુજબ તો કોઈપણ જિન પ્રતિમા વિરોધી વ્યક્તિ જૈનધર્મનો ઇતિહાસ સત્ય-તથ્ય લખીજ ન શકે. કારણ કે જૈનધર્મમાં ઠેરઠેર ન જિનમૂર્તિ અને મૂર્તિપૂજાનું સમર્થન છે. પૂર્વમાં જિનમંદિર-મૂર્તિ વિરોધી સંત પુષ્પભિક્ષુએ આગમશાસ્ત્રના મૂળ પાઠો મૂર્તિપૂજાના વિરોધ માટે ફેરફાર કરવાનું અક્ષમ્ય કાર્ય કરેલ. હાલ પણ નવાપંથના સંત આચાર્ય હસ્તિમલજી મ. ‘જૈનધર્મકા મૌલિક ઈતિહાસ' લખ્યો. પણ ઐતિહાસિક સત્ય-તથ્યને લખી ન શક્યા અને મનઘડંત-અમૌલિક વાતો લખી ઈતિહાસને વિકૃત કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. ઈતિહાસ કે જૈન શાસન વિરુદ્ધ કાંઈ લખાયું હોય તેનું ત્રિવિધે-ત્રિવિધે મિચ્છા મિ દુક્કડમ્ · ભગવાન ત્રિભુવનભાનુ પરમાત્મા વીતરાગ-સર્વજ્ઞ સૌને સદ્ગુદ્ધિ આપો એજ શુભાભિલાષા... (સંપૂર્ણ) શ્રાવથી થતી પણ જે જિન પૂજા, જ્ઞાન, સમકિત વગેરેને પુષ્ટ કરનારી હોય, વિધિસહિતની હૌય, શુદ્ધ ઉપયોગથી ઉજ્જવલ બનેલી હોય. આમ લોકોત્તરપણાને પામેલી આ પૂજા સુપાત્રદાનની જેમ ધર્મરૂપ જ છે. (પ્રતિમા શતક આધારે) Page #211 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૧૭૫ - પરિશિષ્ઠ :-) જ્યાંથી વિક્રમની પહેલી સદી આદિના જિનવરમૂર્તિ આદિના પૂરાણા સ્થાપત્યો પ્રાપ્ત થયા છે તે છે આ કંકાલી ટીલો -(મથુરા) આ છે . tomw . હમમમ તે હું : લ. (ાન T 03 E * CHAUDARA KANKÁL New plent walo b = Tum Bharatpur B AP MATHURA. A > 3 Tope Mound Or Oapital Mood Soulptors Kound CHAUDRA TILA oia Top Mound Long Koud-Orioles Lent. Mornd-bricka........C&AURAAT TILA Lofty Moundstone...... KANKÄLI TILA Grant Mound-one... Thu Wupta ia XATRA * Kaalteri Ohinen LA 0 - ' see આ સ્થાપત્યોની પ્રાપ્તિ ખરેખર જૈન ધર્મની અતિ પ્રાચીનતા અને મૂર્તિપૂજાની માન્યતાને પ્રામાણિત કરે છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સ્થવિરાવલી (ચિત્ર નં. ૧) (૧) યજ્ઞ કરાવતા શયંભવ બ્રાહ્મણ (૨) સત્ય જાણવા માટે યજ્ઞના પુરોહિતને મૃત્યુની ધમકી આપતા શäભવ Page #213 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૧૭૭ છે તે જ છે (ચિત્ર નં. ૨) (૧) યજ્ઞમંડપની નીચે સોળમા શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિને જણાવતા અને દેખાડતા પુરોહિત - (૨) જિનશાસનનો મહિમા જાણી જૈનસાધુ બનતા બ્રાહ્મણ શય્યભવ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ સ્થવિરાવલી A : :: * .* - 3,1133 : '' ' '' ઉંદર પર દીકરો ક ર , , , ': (ચિત્ર નં. ૩) (૧) સંપ્રતિ રાજાનો જીવ પૂર્વભવમાં ભિખારી હતો, - (૨) ખાવાની ઈચ્છાથી જૈન સાધુ બને છે - (૩) વધુ ખાવાથી બિમાર પડે છે – સાંજે ઘનિક શ્રાવકો એમની સેવાભક્તિ કરે છે - સાધુ શુભભાવમાં મૃત્યુ પામે છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૧૭૯ -- (ચિત્ર નં. ૪) (૧) એક દિવસના અવ્યક્ત સંયમપાલનથી ભિખારીમાંથી મહાન રાજા બનેલ સંપ્રતિ શ્રી જિનમૂર્તિની રથયાત્રા સાથે ચાલતા ગુરુદેવને જુએ છે – જાતિસ્મરણશાન પામે છે. - (૨) કૃતજ્ઞતારૂપે ગુરુચરણે સમર્પિત થાય છે - (૩) ગુરુ મહારાજના પવિત્ર કરકમળ વડે સવાસો કોડ જિનબિંબોની અંજનશલાકા કરાવે છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સ્થવિરાવલી જ, જી . : ' કે જે 8 નકડા જ . (ચિત્ર . ૫) (૧) ઉત્તર મથુરા નગરીમાં જૈન સાધુઓનો સંઘ ભેગો કરીને આર્ય સ્કંદિલજીની નિશ્રામાં ભાવી સુરક્ષા માટે શાસ્ત્રલેખન - (૨) આ માથુરી વાચના તરીકે પ્રસિદ્ધિ પામી. Page #217 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી (ચિત્ર નં. ૬) (૧) આનંદપુરનગરમાં ધ્રુવસેન રાજાના પુત્રના મૃત્યુથી રાજા અને પરિવાર શોકાતુર – (૨) એમનો શોક નિવારવા સૌ પ્રથમ સભાસમક્ષ કલ્પસૂત્રશાસ્ત્રનું વાચન કરતા આચાર્યદેવશ્રી. ૧૮૧ Page #218 -------------------------------------------------------------------------- ________________ 962 સ્થવિરાવલી NAMO ARAHANTĀNAM PLATE XIL AYAGPATO KARITO ARHAT PUJAYE MAY BE CONSIDERABLY EARLIER THAN THE CHRISTIAN ERA MARIA BU . . new Dru Radio . LEN . . se is uc ARNAT PUJAYE WAT 23 yourmid KARITO . A AOW s ' when Page #219 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી. ૧૮૩ શ્વેતાંબર-દિગંબર ગ્રંથોમાં મતાંતર પ્રશ્ન - ભગવાન શ્રી મહાવીરદેવની સાધ્વી સંખ્યા કેટલી હતી? જવાબઃ- શ્વેતાંબર શાસ્ત્રો ભગવાનશ્રી મહાવીર દેવની સાધ્વી સંખ્યા ૩૬૦૦૦ ની જણાવે છે, જ્યારે દિગમ્બર મત : ઉત્તરપુ - ૩૬000 / તિલોય- ૩૬૦00 ની સંખ્યા બતાવે છે, તો હરિવંશ ૩૫૦૦૦ ની સંખ્યા જણાવે છે. પ્રશ્ન:- તીર્થંકર પ્રભુની વાણી અક્ષરયમયી હોય કે અનક્ષરમયી હોય? જવાબ- ભાષાવર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરીને ભાષારૂપે પરિણમાવી વચનોચ્ચાર પૂર્વકની પ્રભુજીની અક્ષરમયીવાણી શ્વેતાંબરો માને છે જ્યારે દિગમ્બરો અનક્ષરમયી (એટલે કે દિવ્યધ્વનિથી સમજાતી) અને અક્ષરમયી (શ્વેતાંબરોની માન્યતા જેવી જ) એમ બન્ને રીતે માને છે. (જુઓ જિનસેના-ચાચકૃત ‘મહાપુરાણ' પ.૩૦) कंकाली टीला, मथुरा की श्रमणी प्रतिमाएं रेखाचित्र (लगभग प्रथम सदी ई. पू.)) (जैन धर्मकी श्रमणियों का बृहद् इतिहास - डॉ. साध्वी विजयश्री आर्या' प्रकाशक : भारतीय विद्या प्रतिष्ठान - सेक्टर १३, आत्म वल्लभ सो. दिल्ली Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ VARDHAMANA PREACHING TO ROYALTY 20 THE JAIN ASCETIC KANTHA DATED SAMVAT 95. HE BELONGED TO THE SWETAMBAR SECT - KOTIGANA VAIRI SAKHA સ્થવિરાવલી PLATE XVII VRUS co Page #221 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી હા ! સ્થાનકવાસી લોક પણ ગુરુમૂર્તિને તો માન્યતા આપે છે જ ! ૧૮૫ વળી ગુરુમૂર્તિની સાથે જ બગીચો પણ દૃશ્યમાન થઈ રહ્યો છે. સ્થળ છે ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ વિરાવલી MATHURA SERIES - KANKALI TILA PLATE XCIII APPROXIMATELY DURING THE KUSHAN PERIOD MEZ A. VAUX IA $ SMALL IMAGE OF SEATED VARDHAMĀNA MATHURA SERIES - KANKALI TILA PLATE XCII PROBABLY DURING THE KUSHAN PERIOD . . . et S LIFE-SIZE IMAGE OF SEATED JINA Page #223 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી MATHURA SERIES - KANKALI TILA PLATE XCIV VARDHAMĀNA SURROUNDED BY THE PREVIOUS 23 TIRTHANKARAS MAY DATE FROM THE FIFTH CENTURY AD . A . . ... . MAABAN. A UNELMAP WA do w n menyatta wide '. Sera Hi INN, 2 . Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ KANKALL TILA અરિહંતની પૂજા માટેનો આયાગ પટ ઈ.સ. પછીનો તો નથી એટલે કે એ સમયનો અથવા તેના પૂર્વનો, દેવગઢ 8 થી 12 મી સદી શ્રી મહાવીર (વર્ધમાન સ્વામી) 100 અe &tJJ Quat Bill f તીર્થંકરપ્રભુના માતાજી સ્થવિરાવલી Page #225 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી ૧૮૯ MATHURA SERIES KANKALI TILA PLATE XV VENERATION OF A STUPA PROBABLY TO BE DATED ABOUT 100 OR 50 BC + ૪ 1 કરે.' ( ક, મિાચઃ ઈસુના લગભગ ૧૦૦ કે ૫૦ વર્ષ પૂર્વનો - સ્તુપની પૂજા આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈંડિયા દ્વારા કંકાલી ટીલા - મથુરાના ખોદકામમાંથી પ્રાપ્ત થયેલા વિક્રમની પહેલી સદી આદિ માંથી મળેલા જૈન પ્રતિમા વગેરેને જણાવતી સચિત્ર બુક : THE JAIN STÚPA AND OTHER ANTIQUITIES OF MATHURA. VINCENT A SMITH, IMDUAR CIVIL SERVICE iા કામ કvisorry, it કanife - નક ૧ ૧૦૦ 14 ' | લેખક છે ભારતમાં ઇંગ્લીશ સામ્રાજ્યના વખતના જિલ્લા કલેક્ટર કક્ષાના I.c.s. અધિકારી - વિન્સેન્ટ એ. સ્મિથ. ? -vrun ના નવા નવાગાd જા , ના કાકા - Page #226 -------------------------------------------------------------------------- ________________ १८० સ્થવિરાવલી. E SEASE जैन श्रमणी की प्राचीन प्रतिमा (ईस्वी सन् प्रथम द्वितीय शताब्दी) चित्र के उपर के भाग में (किसी व्यक्ति का) पद्यासन दीखाई दे रहा है, संभवित यह जिनेश्वर का भी हो सकता है. (जैन धर्मकी श्रमणियों का बृहद् इतिहास - डॉ. साध्वी विजयश्री आर्या' तेरापंथी आचार्यों की भी मूर्तियां बनीं आचार्य श्री महाप्रज्ञजी का साहसिक कदम स्थानकवासी जैन सम्प्रदाय में गुरुओं की मूर्तियों, चरणों, समाधियों का निर्माण श्वे. मू.पू. खरतगच्छ परम्परा के अनुरूप दादाबाड़ियों की तर्ज पर जगह जगह हो चुका है. स्थानकवासी मुनियों, महासतियों की प्रेरणा से जिन मंदिर भी बन चुके हैं. अनेक स्थानों में गुरु-गुरुणियों के चित्र लगाये जा चुके हैं. तेरापंथ सम्प्रदाय के प.पू. आचार्य की प.पू. स्व. आचार्य श्री तुलसीजी की मूर्ति एवं स्वयं आचार्य श्री महाप्रज्ञजी की मूर्ति भी बन गई है. - साप्ताहिक श्रमण भारती, सोमवार ७ जनवरी २००८ में से आभार Page #227 -------------------------------------------------------------------------- ________________ સ્થવિરાવલી 969 MATHURA SERIES - KANKALI TILA PLATE XCII PROBABLY DURING THE KUSHAN PERIOD ru . TM Hestene DE 2 27 OS NG MA TAI 120 he valde LIFE-SIZE IMAGE OF SEATED JINA Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ - - ૧૯ : Fા ક : ૪ ક - * * * સ છે T TO K *, Kankali Tihh જ * - kids or r aa Ba werewive A Pressnow sort on ur take Reverse of TIRAN Beam Representing a ------------ - procession --- * કે 1', 1 :* * * * * . ડો " - - પ્રાયઃ ઈસુના લગભગ ૧૦૦ કે ૫૦ વર્ષ પૂર્વનો - સ્તુપની પૂજા - ABOUT 100 OR 50 BC VENERATION OF A STUPA PROBABLY TO BE DATED MATHURA SERIES KANKALI TILA PLATE XV - : * --- BLKYATION WOWINO PATTAA BUKITE TE TORAXA. oversees of TORANA Representing the worship of a STUPA * \it Rવ ht/TA ST HITIEF A સ્થવિરાવલી Page #229 -------------------------------------------------------------------------- ________________ તેરાપંથી આચાર્ય તુલસીનું વક્તવ્ય युगप्रधान आचार्य श्री तुलसी ने कहा "मैं तो हमेशा जाता हूं मन्दिरों में । अनेक स्थानों पर प्रवचन भी किया है । आज भीनमाल में भी पार्श्वनाथ मन्दिर में गया । स्तुति गाई । बहुत आनन्द आया ।” जैन भारती पृष्ठ 23, वर्ष 31, अंक 16-17 दिनांक 20-7-83 तेरापंथ अंक । आपको भी जैन मन्दिरों में प्रतिदिन दर्शन-पूजन करके आनंद लेना चाहिए । . Page #230 -------------------------------------------------------------------------- ________________ ઃ પ્રેરણા : (સ્થાનકવાસી) ગોંડલ સંપ્રદાયના તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા.ના સુશિષ્ય શાસન અરૂણોદય ગુરુદેવ પૂજ્ય શ્રી નમ્રમુનિ મ.સા. (સ્થાપના નિક્ષેપાનો જય જયકાર) મનવાંછિત ફળદાતાર શ્રી ઉવસગ્ગહર સિદ્ધપીઠ. આપણાં સર્વ પર જેનો પ્રભાવ સવિશેષ રહ્યો છે એવા આપણા ૨૩મા તીર્થંકર પરમાત્મા પાર્શ્વનાથ પ્રત્યે ભક્તજનોને અનન્ય ભક્તિ અને શ્રદ્ધાભાવ રહેલાં છે. ગોંડલ સંપ્રદાયના શાસન પ્રભાવક પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. ની પ્રેરણા અને ભાવનાથી ઘાટકોપરના નવનિર્મિત 'પારસધામ'' ના પાવન પ્રાંગણે પરમાત્મા પાર્શ્વનાથની પરમકૃપા વરસાવતી એક દિવ્ય અને અનુપમ “શ્રી. ઉવસગ્ગહર સિદ્ધપીઠ'' સાકાર થઈ છે. સિદ્ધપીઠમાં બિરાજીત પરમકૃપાનિધાન પરમાત્મા પાર્શ્વનાથની અલૌકિક અને સૌમ્ય પ્રતિમા મનને શાંત, પ્રશાંત અને ઉપશાંત કરનારી છે. આચાયદૈવ ભદ્રબાહસ્વામી અનુગ્રહિત શ્રી પાર્શ્વયક્ષ પરિપૂજિત અને જૈન સમાજમાં સુવિખ્યાત શ્રી ઉવસગ્ગહર સ્તોત્રની “સિદ્ધપીઠ'' એટલે પરમાત્માના પ્રગટ પ્રભાવને અનુભવવાનું અનેરૂં શક્તિ કેન્દ્ર ! મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહર સ્તોત્રનાં સિદ્ધ આરાધક પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. ની શ્રેષ્ઠતમ સાધનાની ઊર્જાશક્તિ આ ‘સિદ્ધપીઠ’માં સમાયેલી છે. (સ્થાનકવાસી પ્રકાશનમાંથી સાભાર) Page #231 -------------------------------------------------------------------------- ________________ : પ્રેરણા : (સ્થાનકવાસી) ગોંડલ સંપ્રદાયની તપસમ્રાટ ગુરદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા.ના સુશિષ્ય શાસન અરૂણોદય ગુરુદેવ પૂજય શ્રી નમ્રમુનિ મ.સા. (સ્થાપના નિક્ષેપાનો જ્ય જયકાર) કાઝલાય, ની ઉજવણી ઉલણ#મહ પાર્ક, પણd કંદાજિકુશાલણ છે, વિવાહ વિ શિલાર્ક સંવલ આવવા વિશાલ uિre, and it is eો. - ૬ દે છે જુલે પણ જાય છે મ[વાંછિતુ ફળદાતાર થી ઉવસગ્ગહર સિદ્ધપીઠ Jain Education Intemational Page #232 -------------------------------------------------------------------------- ________________