SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી. ૧૮૩ શ્વેતાંબર-દિગંબર ગ્રંથોમાં મતાંતર પ્રશ્ન - ભગવાન શ્રી મહાવીરદેવની સાધ્વી સંખ્યા કેટલી હતી? જવાબઃ- શ્વેતાંબર શાસ્ત્રો ભગવાનશ્રી મહાવીર દેવની સાધ્વી સંખ્યા ૩૬૦૦૦ ની જણાવે છે, જ્યારે દિગમ્બર મત : ઉત્તરપુ - ૩૬000 / તિલોય- ૩૬૦00 ની સંખ્યા બતાવે છે, તો હરિવંશ ૩૫૦૦૦ ની સંખ્યા જણાવે છે. પ્રશ્ન:- તીર્થંકર પ્રભુની વાણી અક્ષરયમયી હોય કે અનક્ષરમયી હોય? જવાબ- ભાષાવર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરીને ભાષારૂપે પરિણમાવી વચનોચ્ચાર પૂર્વકની પ્રભુજીની અક્ષરમયીવાણી શ્વેતાંબરો માને છે જ્યારે દિગમ્બરો અનક્ષરમયી (એટલે કે દિવ્યધ્વનિથી સમજાતી) અને અક્ષરમયી (શ્વેતાંબરોની માન્યતા જેવી જ) એમ બન્ને રીતે માને છે. (જુઓ જિનસેના-ચાચકૃત ‘મહાપુરાણ' પ.૩૦) कंकाली टीला, मथुरा की श्रमणी प्रतिमाएं रेखाचित्र (लगभग प्रथम सदी ई. पू.)) (जैन धर्मकी श्रमणियों का बृहद् इतिहास - डॉ. साध्वी विजयश्री आर्या' प्रकाशक : भारतीय विद्या प्रतिष्ठान - सेक्टर १३, आत्म वल्लभ सो. दिल्ली Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy