SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ સ્થવિરાવલી દેખાતો નથી, અને બીજું દીક્ષા-વડીદીક્ષાદિ અનેક કૃત્યોમાં વંદન-કાઉસ્સગ્ગ વગેરે ઘણા બધા અનુષ્ઠાનો સૂત્રમાં નથી દેખાતા અને ચૂર્ણ વગેરેમાં કહેલા છે તે કરતા ઉત્સુત્ર થાય અને એમ એના બધા સંયમના યોગો અપ્રમાણ બની જાય. (આવું તો કોને ઈષ્ટ હોય ? - વર્તમાન સંપાદક.) . (આચાર્યશ્રી હસ્તીમલજી મહારાજે જૈન ધર્મકા મૌલિક ઈતિહાસ પ્રથમ ભાગ (પ્રથમ સંસ્કરણ - ૧૯૭૧) તથા ભાગ બીજે-ત્રીજે એમ ઈતિહાસ લખેલો છે. એ પૈકીના પ્રથમ બે ભાગમાં લેખકશ્રી દ્વારા જૈન ધર્મની જિનપ્રતિમા વિષયક માન્યતાઓ બાબતમાં ઈતિહાસની કેવી તોડ-મોડ-વિકૃતિ કરવામાં આવી છે એ વાત પૂ. મુનિરાજશ્રી (પછીથી પંન્યાસશ્રી) ભુવનસુંદર વિજયજી મ. થી “કલ્પિત ઈતિહાસ એ સાવધાન' નામના પુસ્તકમાં લખી છે. એજ લેખકના મૌલિક ઈતિહાસ ભાગ-ત્રણ અને ભાગ-ચાર (લે. શ્રી ગજસિંહ રાઠોડ) ની જિન મૂર્તિપૂન સંબંધી આવી જ વાતો બહાર પાડી હોત તો આવી પોકળતા ઓર જાણી શકાત અસ્તુ) પૂ. પંન્યાસજી હાલમાં પણ શો અભિપ્રાય જણાવે છે. તે અત્રે પ્રસ્તુત છે - સંપાદક) સ્થાપનાવિલેપાઅંગે પૂ. પંન્યાસપ્રવરશ્રી ભુવનસુંદર વિજયજી ગણિવર મહારાજ - ગુજરાતીમાં કહેવત છે કે ..... હાથમાં કંકણ પહેર્યા હોય, તે સીધા જ આંખથી સ્પષ્ટ જણાય જાય છે.. પછી અરિસો લઈને જવાની જરૂર નથી. જે જિન મંદિર-મૂર્તિ વિરોધી સંતો એ હિંસા-હિંસા ના ખોટા બહાના હેઠળ, પરમકલ્યાણકારી જિન પ્રતિમા દર્શન અને જિન પ્રતિમાપૂજાનો વિરોધ કર્યો, તે જ સંતોને અને એમના અનુયાયીઓને પુસ્તક છપાવવામાં, બસ દ્વારા ગુરુને વંદન કરવા જવામાં, વરસતા વરસાદે ચોમાસામાં ગુરુના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy