SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી ક્યો હોઈ શકે ? પણ એઓને એ ખબર નથી કે – જિન આગમને મનફાવે તેમ બદલાવી પ્રાચીન આચાર્યોને જુઠા કહેવા જેઓ તૈયાર થયા છે, તેવા આ અસત્યભાષીઓને ખુદને સાચા માનશે કોણ ? ૧૭૪ અમારા વિચાર મુજબ તો કોઈપણ જિન પ્રતિમા વિરોધી વ્યક્તિ જૈનધર્મનો ઇતિહાસ સત્ય-તથ્ય લખીજ ન શકે. કારણ કે જૈનધર્મમાં ઠેરઠેર ન જિનમૂર્તિ અને મૂર્તિપૂજાનું સમર્થન છે. પૂર્વમાં જિનમંદિર-મૂર્તિ વિરોધી સંત પુષ્પભિક્ષુએ આગમશાસ્ત્રના મૂળ પાઠો મૂર્તિપૂજાના વિરોધ માટે ફેરફાર કરવાનું અક્ષમ્ય કાર્ય કરેલ. હાલ પણ નવાપંથના સંત આચાર્ય હસ્તિમલજી મ. ‘જૈનધર્મકા મૌલિક ઈતિહાસ' લખ્યો. પણ ઐતિહાસિક સત્ય-તથ્યને લખી ન શક્યા અને મનઘડંત-અમૌલિક વાતો લખી ઈતિહાસને વિકૃત કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. ઈતિહાસ કે જૈન શાસન વિરુદ્ધ કાંઈ લખાયું હોય તેનું ત્રિવિધે-ત્રિવિધે મિચ્છા મિ દુક્કડમ્ · ભગવાન ત્રિભુવનભાનુ પરમાત્મા વીતરાગ-સર્વજ્ઞ સૌને સદ્ગુદ્ધિ આપો એજ શુભાભિલાષા... (સંપૂર્ણ) શ્રાવથી થતી પણ જે જિન પૂજા, જ્ઞાન, સમકિત વગેરેને પુષ્ટ કરનારી હોય, વિધિસહિતની હૌય, શુદ્ધ ઉપયોગથી ઉજ્જવલ બનેલી હોય. આમ લોકોત્તરપણાને પામેલી આ પૂજા સુપાત્રદાનની જેમ ધર્મરૂપ જ છે. (પ્રતિમા શતક આધારે) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy