SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી પાછળથી વેસવાડી (વૈશ્યપાટી), વેસનગર, ભાઈજ્ઞ, ભદ્દલપુર, ભાદ્રપદ, ચેઇયગિરિ (ચૈતન્યનગર) અને ભીલ્સા ઈત્યાદિ નામો મળે છે. ૭૮ સમ્રાટ અશોકના સમયે દશાર્ણ દેશની રાજધાની ચેતિયગિરિમાં હતી. ચૌદ પૂર્વધારી આ. ભદ્રબાહુસ્વામી ભદ્દલપુર યાને ભાદ્રપદની બહાર વડ નીચે સમાધી લઈ સ્વર્ગે ગયા હતા. આ.જસભદ્રના શિષ્યો ભદ્દલપુરની આસપાસ વિચરતા હતા. તેમનાં ભદ્દિજ્જિયા શાખા અને ભદ્રગુપ્ત કુલ જાહેર થયાં છે. સંભવ છે કે વેસવાડિય ગણનું ઉત્પત્તિ સ્થાન વેસનગર હોય. વિદિશાથી લગભગ ૪ માઈલ પર ઉદયગિરિ નામની પહાડી છે. તેમાં ૨૦ જૈન ગુફાઓ છે અને ૨૦મી ગુફામાં એક જૈન લેખ (વીર સં. ૮૯૧નો શિલાલેખ) છે તે આ પ્રમાણે છે : ઉદયગિરિ પહાડી (?) નમઃ સિદ્ધેભ્યઃ ॥ श्री संयुतानां गुणतोयधीनां, गुप्तान्वयानां नृपसत्तमानाम् । (ર) રાજ્યે પુનાિિવવર્ધમાને, પકૃમિદ્યુતવંવંશતેથ માસે ।। सुकार्तिके बहुलदिनेथ पंचमे, (३) गुहामुखे स्फुटविकटोत्कटामिमां । जितद्विषो जिनवरपार्श्वसंज्ञिकां, जिनाकृतिं समदमवान ( ४ ) चीकरत् ॥ आचार्यभद्रान्वयभूषणस्य, शिष्यो हासावार्यकुलोद्भवस्य । आचार्य गोश (५) मुनेस्सुतोस्तु, पद्मावताऽश्वपतेर्भटस्य ॥ परैरजेयस्य रिपुघ्नमानिनस् - ससंधिल ( ६ ) स्येत्यभिविश्रुतो भुवि । स्वसंज्ञया शंकरनामशब्दितो, विधानयुक्तं यतिमार्गमास्थितः ॥ (७) स उत्तराणां सदृशे कुरूणां, उदग्दिशादेशवरे प्रसूतः । (૮) ક્ષયાય માંશિળસ્ય ધીમાન્, ચવત્ર પુછ્યું તપાસસń / ભદ્રાર્યશાખા અને ભદ્રાર્યકુલમાં આ. ગોશર્મ થયા, જે પદ્માવત અશ્વસૈન્યના માલિક, મહાસભટ, યુદ્ધવીર, શત્રુને હંફાવનાર, ટેકીલા અને જનસમૂહમાં માન્ય હતા. તેમના પુત્ર તેમજ શિષ્ય મુનિ શંકરે આ ગુફામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy