________________
સ્થવિરાવલી
સૂરિપ્રેમાષ્ટક
બ્રહ્મચર્યનું તેજ વિરાજે જે | સંયમ મહેલ આધાર જ એ તો, મૂલ સર્વગુણોનું હો ગુરુવર, દષ્ટિદોષે સવિ મીંડુ હો. મેં મન-વચન-કાયા વિશુદ્ધ જ એ તો, કર્મકટકને આતમઘરમાં ચિત્ત હરે ભવિજનનું હો. ગુ. ૧ પેસવા મોટું છીંડું હો. મુ.
૫
ગુણગાતા મેં કઈ જ ન દીઠા, બ્રહ્મમાં ઢીલા પદવીધર પણ, અહો મહાબ્રહ્મચારી હો, ગુ. જાય નરક મોઝાર હો . મુ . આ કાળે દીઠો નહીં એહવો, શુદ્ધ આલોચણ કરે નહીં તેથી, વિશુદ્ધ વ્રતનો ધારી હો. ગુ. ૨ | દુઃખ સહે તિહાં ભારે હો. મુ.
૬
સ્ત્રી-સાધ્વી સન્મુખ નવિ જેવું વૃદ્ધપણે પણ તેં તો હો. ગુ. વાત કરે જબ હેતુ નિપજે, દષ્ટિ ભૂમિએ દેતો હો. ગુ.
વિજાતીયનો સંગ ન કરજો,
સાપ તણી પરે ડરજો હો. મુ. | કામ કુટિલનો નાશ કરીને, ૩ અવિચળ સુખડા વરજો હો. મુ.
૭
શિષ્યવૃંદને એહી જ શિખવીયું, પ્રેમસૂરીશ્વર ગુણના આકર, દઢ એ વિષયે રહેજો હો મુનિવર, ગુણ દેઈ અમ દુઃખ મીટાવો હો ગુરુવર તેહતણા પાલનને કારણ ધીર પુરૂષ તે સહન કર્યું જે, દુઃખ-મરણ નહિ ગણજો હો. મુ. ૪ | તેહ તણી રીતિ બતાવો હો. ગુ.
૮
રચયિતા - સંયમૈકનિષ્ઠ પૂ. આચાર્યશ્રી વિજય જગન્સંદ્ર સુરિવર મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org