SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી યુગપ્રધાન પટ્ટાવલી ૧. ગણધર શ્રીસુધર્માસ્વામી વીર સં. ૧ થી ૨૦ ૨. આર્ય જંબુસ્વામી વીર સં. ૨૦ થી ૬૪ ૩. આર્ય પ્રભવસ્વામી વીર સં. ૬૪ થી ૭૫ ૪. આ. શય્યભવસૂરિજી વીર સં. ૭૫ થી ૯૮ ૫. આ. યશોભદ્રસૂરિજી વીર સં. ૯૮ થી ૧૪૮ ૬. આ. સંભૂતિવિજયસૂરિ વીર સં. ૧૪૮ થી ૧૫૬ ૭. આ. ભદ્રબાહુસ્વામી વીર સં. ૧૫૬ થી ૧૭૦ ૮. આ. સ્થૂલિભદ્રજી વીર સં. ૧૭૦ થી ૨૧૫ ૯. આર્ય મહાગિરિજી વીર સં. ૨૧૫ થી ૨૪૫ ૧૦. આર્ય સુહસ્તિસૂરિ વીર સં. ૨૪૫ થી ૨૯૧ ૧૧. આ. ગુણસુંદરસૂરિ : તેમનો વીર સં. ૨૩૫માં જન્મ, સં. ૨૫૯માં દીક્ષા, સં. ર૯૧માં યુગપ્રધાનપદ અને સં. ૩૩૫માં ૧૦૦ વર્ષની ઉંમરે સ્વર્ગવાસ. ૧૨. આર્ય શ્યામાચાર્ય : વીર સં. ૩૩૫ થી ૩૭૬ ૧૩. આર્ય સ્કંદિલસૂરિ : વીર સં. ૩૭૬ થી ૪૧૪. ૧૪. આ. રેવતીમિત્ર : વીર સં. ૪૧૪ થી ૪૫૦. ૧૫. આ. ધર્મસૂરિ : તેમનો વીર સં. ૩૯રમાં જન્મ, સં. ૪૦૬માં દીક્ષા, સં. ૪૫૦માં યુગપ્રધાનપદ, સં. ૪૫માં ૧૦૨ વર્ષની ઉંમરે સ્વર્ગવાસ. ૧૬. આ. ભદ્રગુપ્તસૂરિ : વીર સં. ૪૯૪ થી ૫૩૩. ૧૭. આ. શ્રીગુસૂરિ : વીર સં. પ૩૩ થી ૫૪૮. ઐરાશિક મતનો સ્થાપનારા રોહગુણ આ આચાર્યનો વિદ્યાશિષ્ય હતો. ૧૮. આર્ય વજસ્વામી : વીર સં. ૫૪૮ થી ૫૮૪. ૧૯. આર્ય રક્ષિતસૂરિજી : વીર સં. ૫૮૪ થી ૫૯૭. ૨૦. આર્ય દુર્બલિકાપુષ્પમિત્ર : વીર સં. ૧૯૭ થી ૬૧૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy