SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી ૧૬૫ ૩૦. જુઓ હસ્તિગુફાના લેખના અંતભાગમાં આપેલા બિરુદો : યથા (૭)....."વિશે સત્નો સવાણંદપૂનો....તાને સંહારારો (अ) पतिहतचकिवाहनबलो चकधरो गुतचको पसंतचको राजसिवंसकुलविनिगतो महाविजयो राजा खारवेलसिरि ૩૧. જુઓ ખારવેલના રાજ્યકાળના નવમા બારમા અને તેરમા વરસની હકીક્ત. (આ પ્રાચીન લેખના પ્રામાણિત અક્ષરો આ રીતે ઉકેલાવાથી (જૈન થf I मौलिक इतिहास भाग ३, पान २३४-२३५ (ले. स्थानकवासी आचार्यश्री ઢસ્તામતનો મહારન) માં એને જે રીતે ઉકેલાયો છે, તેમાં ખૂબ મહત્ત્વનો સુધારો થઈ જાય છે અને એથી જિનમૂર્તિની માન્યતા, પૂજનીયતા, પ્રાચીનતા આદિમાં સાચો પ્રામાણિક પ્રકાશ મળે છે. - સંપાદક) | (હવે “મથુરાનો કંકાલી ટીલો' મૂળ લેખક ચંદ્રચૂડ ચતુર્વેદી અનુવાદક વિહારી, જેન જ્યોતિ પુસ્તક બીજું અંક સાતમો - વિ.સં. ચૈત્ર ૧૯૮૯માંથી - સંપાદક) ડો. સુહરરે ઈ.સ. ૧૮૯૫માં પણ આ કંકાલી ટેકરાનું ખોદકામ કરી અનેક વસ્તુઓ કાઢી છે. જેમાંથી તીર્થકર મહાવીરની એક પુરા કદની મૂર્તિમાં સં. ૨૯૯નો એક લેખ મળ્યો છે. આ સંવત કુશનવંશી કનિષ્ક હવિષ્ક તથા વાસુદેવ વગેરે રાજાઓનો છે. આ સંવતનો પ્રારંભ અત્યાર સુધી ઈ.સ. ૭૮માં થયાનો મનાતું હતું અને લોકો સમજતા હતા કે તેને કનિષ્ક ચલાવેલ છે. કિંતુ જ્યારથી આ શિલાલેખ મળ્યો ત્યારથી વિદ્વાનોનો તે મત બદલાઈ ગયો છે. અત્યારે એવી માન્યતા છે કે આ સંવત ઈ.સ. પૂર્વે ૫૦માં શરૂ થયો હશે. કેટલાક લેખો એવા છે કે જેમાં કોઈ સંવંત નથી જે ઈ.સ. પૂર્વે ૫૦ વર્ષથી વિશેષ જૂના છે આ ટેકરામાં જે વસ્તુઓ મળી છે તે જૈન ગ્રન્થોમાં લખાયેલ બાબતોને દઢ કરે છે, અર્થાત્ જે કથાઓ જૈન ગ્રન્થોમાં છે તે ચિત્રો અને મૂર્તિઓના આકારમાં અહીં ખોદેલી છે. વળી એક વાત સિદ્ધ થાય છે તે એ છે કે જૈન ધર્મ એ અતિપુરાણો ધર્મ છે. આ ધર્મના અનુયાયીઓ બે હજાર વર્ષ પહેલાં પણ તેના ૨૪ તીર્થકરોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy