SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી जिनवचननतं विषमं भावार्थं यो विवेच्य शिष्येभ्य । इत्थमुपादिशदमलं परोपकारैककृतचेताः ।। तं नमत बोधजलधिं गुणमंदिरमखिलवाग्मिनां श्रेष्ठं । चरणश्रियोपगूढं जिनभद्रगणिक्षमाश्रमणं ॥ - મલયગિરિસૂરિ ક્ષેત્ર સમાસ ટીકા. કી. ૨, નં. ૧૬ માત્ર પરોપકારી ચિત્તવાળા જેમણે જિનવચનમાં રહેલા વિષમ ભાવાર્થને વિવેચન કરી શિષ્યોને વિમલ ઊપદેશ આ પ્રમાણે આપ્યો એવા બોધના સમુદ્ર, ગુણમંદિર, સકલ વાગ્મિમાં શ્રેષ્ઠ, અને ચરણ-ચારિત્ર પ્રભાથી આશ્લિષ્ટ જિનભદ્ર ક્ષમાશ્રમણને અમે નમીએ છીએ. वाक्यै विशेषातिशयै विश्वसंदेहहारिभिः । जिनमुद्रं जिनभद्रं किं क्षमाश्रमणं स्तुवे ।। મુનિરત્નસૂરિ અમચરિત્રે. जिनभद्रगणिं स्तौमि क्षमाश्रमणमुत्तमम् । यः श्रुताजीतमुद्दधे शौरिः सिन्धोः सुधामिव ॥ - તિલકાચાર્ય – આવશ્યકવૃત્તિ. -વિશેષ અતિશયવાળાં વિશ્વ સંદિહ હરનારાં વાક્યોથી જે જિનમુદ્ર છે - જિન જેવા છે તેવા જિનભદ્ર ક્ષમાશ્રમણને શું-કંઈ રીતે સ્તવું? -વિષ્ણુએ જેમ સાગરમાંથી સુધા-અમૃત ઉદ્ધત કર્યું તેમ જેણે કૃતમાંથી જીત (કલ્પ)ને ઉદ્ગત કર્યું એવા ઉત્તમ ક્ષમાશ્રમણ જિનભદ્રને સ્તવું છું. ૧૮૩. ગુપ્ત વંશના એક જૈનાચાર્ય નામ હરિગુપ્ત તે ગુપ્ત સમ્રાટને વિચલિત કરનાર તોરમાણહણ સમ્રાટુ તોરમાણના ગુરુ હતા. તોરમાણ વિક્રમ છઠી સદીમાં થયો. એક દેવગુમ નામના જૈનાચાર્ય થયા કે જેને ગુપ્તવંશના રાજર્ષિ ૧૮ તરીકે તેમજ ત્રિપુરુષ-ચરિત્રના કર્તા તરીકે કુવલયમાલાકારે જણાવ્યા છે તે ઉપરોક્ત હરિગુમ શિષ્ય “મહાકવિ દેવગુણ હોય. ૧૧૭. કનિંગહામ સાહેબને સને ૧૯૮૪માં અહિચ્છત્રમાંથી એક તાંબાનો સિક્કો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy