SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ સ્થવિરાવલી ૧૭૬. આ સમય લગભગ એટલે વીરાત્ ૫-૬ સૈકા પછી શ્વેતામ્બર મત પ્રમાણે વીરાત્ ૬૦૯ ૧૧૪ ૧૧૧. જિનદાસ મહત્તકૃત નંદિચૂર્ણિમાં “વારસ સંવર્ઝરિ મહંતે વિમવરવે કાને भत्तट्ठा अण्णण्णतो हिंडियाणं गहणगुणणणुप्पेहाभावाओ विप्पणढे सुत्ते, पुणो सुभिक्खे काले जाए महुराए महंते साधुसमुदए खंदिलायरियप्पमुहसंघेण जो अं संभरइ त्ति इव સંઘવિયં નિયસુયં / 1 4 મદુરાણ યં તખ્તી માદુરી વાય મg” વગેરે. તેજ પ્રમાણે હરિભદ્રસૂરિકૃત નંદી ટીકામાં છે, તથા મલયગિરિકૃત નંદી ટીકા પૃ. ૫૧ આ. સમિતિમાં છે. આ સ્કંદિલાચાર્ય પછી હિમવ–નાગાર્જુન, ભૂતદિન્ન, લોહિત્ય, દૂષ્યગણિ અને દેવવાચક (નંદીસૂત્ર કર્તા) અનુક્રમે આવે છે. ૧૧૪. છવ્વાસસારું નવુત્તરવું તફયા સિદ્ધિ માસ વીરરસ તો વોહિયાળ વિઠ્ઠી રવીરપૂર સમુ_ળા ૨૪. रहवीरपुरं नयरं दीवगमुजाण अजकण्हे य । सिवभूइस्सुवहिमिं य पुच्छा थेराण હા ય || ૨૪૬ ૫ મૂ મા. -(શ્રી) વીર સિદ્ધિ પ્રાપ્ત થયા પછી ૬૦ વર્ષે બોટિકોની દષ્ટિ (દિગંબર મત) ઉત્પન્ન થઈ. રથવીરપુર નામનું નગર) તેમાં દીપક (નામનું ઉધાન) ત્યાં આર્યકૃષ્ણ (નામના આચાર્ય આવ્યા). તેમને શિવભૂતિ (તે મત કાઢનાર) શિષ્ય સુવિધિથી પૂચ્છયું, તે સ્થવિર (ગુરુ) એ કહ્યું. (વગેરે ઉત્પત્તિની વાત આગળ આવે છે) - હરિભદ્રસૂરિકૃતિ આવશ્યકસૂત્ર બ્રહવૃત્તિ પૃ.૩૨૩ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ - પ્રકરણ ૫ ગુપ્ત અને વલભી સમય. આર્યદિન્નસૂરિ આચાર્ય મઘવાદી, જિનભદ્ર ક્ષમાશ્રમણ (વિ. સં. ૩૦૦ થી ૮00) संसारवाद्धिविस्तारान्निस्तारयतु दुस्तरात् । શ્રી મવારિસૂરિ ર્વો ચાનપાત્રપ્રમ પ્રમુ -પ્રભાવચરિત. - દસ્તર એવા સંસારરૂપી સમુદ્રમાંથી નાવ જેવા શ્રી મહ્મવાદીસૂરિ પ્રભુ અમારો (તમારો ?) વિસ્તાર કરો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy