SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી ૧૬૭ કી હૈ. શ્રીજિનપ્રભસૂરિ ને ઉપર્યુક્ત સ્તૂપ કા વિવિધતીર્થકલ્પ મેં દેવનિશ્મિઅધૂપ ઔર ‘ચતુરશીતિ મહાતીર્થ' નામક સંગ્રહકલ્પ મેં “મહાલક્ષ્મી નિર્મિત શ્રી સુપારર્વસ્તૂપ' લિખા હૈ. મહાવીર કે માતા-પિતા પાર્શ્વપત્યિક થે. દીક્ષા ગ્રહણ કરને કે પશ્ચાત મહાવીર દ્વીપાલસા નામક ચૈત્ય મેં ઠહરે થે. સંભવતઃ યહ ચૈત્ય પાર્શ્વ કી મૂર્તિ સે અધિષ્ઠિત રહા હો. - તીર્થંકર પાર્વનાથ ભક્તિ ગંગા, પ્રેમસાગર જૈન, પૃ. ૧૦. (ઈતિ) (સંપાદકીય :- જૈન શાસન સૂત્રની સાથે જ ચૂર્ણિ-નિર્યુક્તિ-ભાષ્ય વગેરેને પણ માને છે તે અંગેના કેટલાક પાઠો પૂ.આ.શ્રી વિજય હેમચંદ્રસૂરિજી મ. સંપાદિત પ્રભુ તુજ વચન અતિ ભલું ભાગ-૨ માંથી તથા કંચન સ્વાધ્યાયમાંથી અત્રે જરૂરી જણાવાયાથી આપ્યા છે.) સૂત્ર-ચૂર્ણિ-નિર્યુક્તિ-ભાષ્યવૃત્તિ-પરંપરા અને અનુભવ આ સાતે શાસ્ત્રના અંગ છે. માટે આ સાતથી સત્ય અર્થની પ્રાપ્તિ થાય છે. આ સાતથી અવિરૂદ્ધ માર્ગ તે જિનાજ્ઞા (ઠાણાંગ) अनुयोगाद्धि तदर्थोऽवगम्यते, अनेकविधविषयत्वात्तस्य । સૂત્ર અનેક પ્રકારના વિષયવાળુ હોવાથી અનુયોગ = વ્યાખ્યા-વૃત્તિટીકા વગેરેથી તેનો અર્થ જણાય છે. एतज्जिनभवनविधानमिह लोके भावयज्ञो यजेः देवपूजार्थत्वाद्भावपूजा द्रव्यस्तवस्याप्यस्योक्तविधिशुद्धि द्वाराज्ञाराधनलक्षणभावपूजागर्भितत्वात् । આ જિનભવન કરવું એ લોકમાં ભાવયજ્ઞ છે. યજધાતુનો દેવપૂજા અર્થ હોવાથી દેખીતી રીતે દ્રવ્યસ્તવ રૂપ હોવા છતાં શાસ્ત્રોક્ત વિધિશુદ્ધિ દ્વારા આજ્ઞાઆરાધનાસ્વરૂપ ભાવપૂજાગર્ભિત હોવાથી ભાવપૂજા છે. सद्गृहस्थ जन्मनः फलमिदं परमं प्रधानमाजन्मार्जित धनस्यैतावन्मात्रसारत्वात् । જિનભવન કરવું એ સદ્ગહસ્થના જન્મનું શ્રેષ્ઠ પ્રધાન ફળ છે. જીવનભર એકઠા કરેલ ધનનો આ જ માત્ર સાર છે. साधोः द्रव्यस्तवनिषेधः स्वयं करणमाश्रित्य न तु कारणानुमती यतः - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy